બિપ્લબ કેતન પૌલ ગુજરાતનું ભુંગરુ વિશ્વમાં લઈ ગયા
ગાંધીનગર 4 જાન્યુઆરી 2020
ગુજરાતનું ભુંગરૂ હવે વિશ્વ કક્ષાએ પહોંચ્યું છે. જમીનની અંદર ખાસ ટેકનિકથી પાઈપ ઊતારીને ચોમાસાનું પાણી જમીનની અંદર ઉતારવામાં આવે છે જે પછી સિંચાઈ માટે મોટરથી ખેંચવામાં આવે છે. એક ભુંગરૂં 15 એકરમાં બે પાક લઈ શકે છે. તે પણ દુષ્કાળ ગ્રસ્ત કે ઓછા પાણી ધરાવતાં વિસ્તારમાં. આ પદ્ધતિ આમ તો જૂની છે પણ તેમાં કેટલાંક ફેરફાર કરી...
રીયલ સ્ટોરી પર આધારિત ગુજરાતી ફિલ્મ બાબુભાઇ સેન્ટીમેન્ટલ
અમદાવાદ, માયશા ફિલ્મ્સ, મોરી ગ્રુપ અને સીઝારા સીનેઆર્ટ સ્ટુડિયો દ્વારા ગુજરાતી ફિલ્મ બાબુભાઇ સેન્ટીમેન્ટલનું ટ્રેલર અમદાવાદમાં આજે લોન્ચ કરવામાં આવ્યું હતું. જેને લઇ ફિલ્મના હીરો નક્ષરાજ કુમાર, હીરોઇન શિવાની જોષી સહિતની સ્ટારકાસ્ટ અમદાવાદની મહેમાન બની હતી.
https://youtu.be/Ilg1TsoyHCY
ફિલ્મના ડાયરેકટર મિનલ શર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, બ...
અમદાવાદની ન્યૂ લકી રેસ્ટોરંટના મકાનની અંદર વૃક્ષ અને કબરની વચ્ચે ચા પી...
અમદાવાદના લાલદરવાજાની સીદી સૈયદ જાળી પાસે આવેલી જાણીતી લકી રેસ્ટોરન્ટ જે સને1950 થી છે. રેસ્ટોરાની અંદર જુનું લીમડાનું ઝાડ છે. ઝાડને બચાવી લઈને રેસ્ટોરા બની છે. છતની વચ્ચેથી ઝાડ નિકળે છે. તેનું થડ રેસ્ટોરામાં છે અને છતની ઉપર તેની શાકા અને પાન છે.
દક્ષિણ ભારતીય રેસ્ટોરા છે. તેની ચાની મજા ઓર છે. અહીં લોકો ચા અને મસ્કાબન ખાવા માટે આવે છે. ગ્...
૯ હાર્બર વિકસાવાશે : દરિયા ખેડૂને કિસાન ક્રેડિટ કાર્ડની વિચારણા
નાના માછીમારો પણ જીવન નિર્વાહ કરી શકે કે હેતુ મોટા ટ્રોલર માટે ચોક્કસ દિશા નિર્દેશો અપાશે અને યોગ્ય કાર્યવાહી કરાશે. અન્ય રાજ્યોની માછીમારી બોટ ગુજરાતના દરિયામાં આવીને માછીમારી ન કરી જાય તે માટે નજીકના સમયમાં કાયદો બનાવશે. આ માટેની પ્રક્રિયા ચાલુ છે. ગુજરાત સરકારની પરવાનગી વિના અન્ય રાજ્યોની માછીમારી બોટ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે કાયદો બનાવવાની પ...
નવા ઉદ્યોગ માટે રૂ.૨ કરોડની સહાયથી ૧૭ સ્ટાર્ટઅપ મંજૂર
અત્યારસુધીમાં ગુજરાતે ૨૫૦ને સ્ટાર્ટ અપ્સને રૂ. ૩૦ કરોડની સહાય આપી
ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટેની સહાયરૂપ યોજના સંદર્ભે રાજ્યકક્ષાની અમલીકરણ સમિતિની 18મી બેઠક ઉદ્યોગ-ખાણ વિભાગના અગ્રસચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં નવા ૧૭ સ્ટાર્ટ-અપ્સને કુલ રૂ. 2 કરોડની નાણાકીય સહાય મંજૂર કરવામાં આવી હતી. ગુજરાતમાં અત્યારસુધીમાં ૨૫૦થી વ...
આરોહણ હરિફાઈ માટે ઈડર પર્વતની પહેલી વખત પસંદગી
સાબરકાંઠા જીલ્લાની સૌથી મોટી ઓળખ એટલે ઈડરિયો ગઢ. વિશાળ શીલાઓમાં સચવાયેલી સ્થાપત્યની અનોખી ઇમારતો આવેલી અહીં છે. હવે ઇડરની આ ભવ્યતા વધુ લોકો જાણી શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરીમાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં ૧૪થી ૧૮ વર્ષની વયના કોઈપણ યુવાનો ભાગ લઇ પોતાનું કરતબ બતાવશે. એટલે કે, હવે જુનાગઢ સ્પર્ધામાં જવાને બદલે ઘરઆંગ...
ગબલાભાઈની ગજબની ગાથા
પશુ ચરાવતાં એક સામાન્ય ખેડૂતે એશિયાની સૌથી મોટી ડેરીનું સામપ્રજ્ય ઊભું કરી દીધું હતું. તેમની સંધર્ષ કથા જાણવા જેવી છે.
સૌથી પહેલા સહકારી માળખાના પાયાની શરૂઆત કરનાર વડગામ તાલુકો અને તેના પાયાની પ્રથમ ઈંટ મૂકનાર બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ હતા. વડગામ તાલુકાથી ૬ કિલોમિટર દૂર એક નાનકડું નળાસરમાં ગલબાભાઈ પટેલનો જન્મ ૧૫ ફેબુઆરી ૧...
કર્મચારીઓ શ્રીમંત બનતાં 9 ભથ્થા અને પેશગી સરકારે બંધ કરી
રાજ્ય સરકારે કર્મચારીઓના પ્રવાસ ભથ્થાંથી લઈને રજા પગાર પેશગી સહિત નવ જેટલી પેશગી બંધ કરી છે. આ પેશગીઓની બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે, પરંતુ વર્ષના અંતે ગ્રાન્ટ પરત કરવી પડે છે. જેથી ઓડીટ પેરા પણ ઉપસ્થિત થાય છે.
તેમજ ૭માં પગારપંચનો અમલ થતાં કર્મચારીઓના પગારમાં થયેલા વધારાને ધ્યાને લેતા કેટલીક પેશગીઓ હાલના સમયે અસ્થાને લાગે છે. જેથી આ પ્રકારની પે...
3 નવા પુલ શરૂં થતાં જ અમદાવાદમાં 55 પુલ થઈ જશે
રાજય સરકારે સાત ફલાયઓવર ની સાથે બે રેલવે બ્રીજ માટે પણ મંજૂરી આપી છે. જેમાં જગતપુર અને મણીનગર નો સમાવેશ થાય છે. અમદાવાદ મહાનગર પાલિકામાં આગામી બજેટમાં ફલાયઓવર તથા રેલવેબ્રીજ માટે ઓછી રકમ ફાળવવામાં આવશે. સાત બ્રીજ માટે રૂ.૩૩પ કરોડની ફાળવણી કરી હતી જે પૈકી ચાલુ વર્ષે દસ ટકા લેખે રૂ.૩૩.પ૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
રાજય સરકારે નાણા ર૦૧૯-ર૦ના બજેટમાં ...
ક્વોન્ટમ કમ્પ્યુટર્સ – ભવિષ્યના કમ્પ્યુટર્સ
ક્વોન્ટમ કમ્પ્યુટર એક કમ્પ્યુટર ડિઝાઇન છે જે કોમ્પ્યુટેશનલ પાવરને વધારવા માટે ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે જે પરંપરાગત કમ્પ્યુટર દ્વારા પ્રાપ્ય છે. ક્વન્ટમ કમ્પ્યુટર્સ નાના પાયે બાંધવામાં આવ્યા છે અને કામ વધુ વ્યવહારુ મોડેલમાં અપગ્રેડ કરવાનું ચાલુ રાખે છે.
સમગ્ર વિશ્વમાં અત્યંત ઝડપી ક્વોન્ટમ કમ્પ્યુટર્સ બનાવવાની સ્પર્ધા છે. ન...
પતંગ દોરી જ નહીં પણ આના પર પ્રતિબંધ મૂકે તો રોજ 300 લોકો બચી જાય
ગુજરાતમાં પતંગ ઉત્સવ દરમિયાન 18થી 20 લોકો અને સેંકડો પંખીઓ મરે છે. તેના માટે પોલીસ કમિશ્નર અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દર વર્ષે પ્રતિબંધ મૂકે છે. પ્રતિબંધ હોવો જ જોઈએ એવું મોટાભાગના લોકો માને છે. પણ તેની સામે જ્યાં પ્રતિબંધ મૂકવાની જરૂર છે ત્યાં સરકાર પોતાની જવાબદારી નિભાવતી નથી.
વાહન અકસ્માત, ટીબી, કેન્સર, અન્ય અકસ્માતો જો અટકાવવામાં આવે તો રો...
મિત્તલ પટેનું રાષ્ટ્રપતિએ સન્માન કર્યું
ગુજરાતની ચાર વ્યક્તિઓનું રાષ્ટ્રપતિએ સન્માન કર્યું હતું. કચ્છનાં ઇસ્માઇલ ખત્રી, બિપ્લબ કેતન પોલ, મિત્તલ પટેલ અને હિમાંશુ પટેલનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે આમંત્રણ પાઠવી સન્માન કર્યું હતું. રખડતું, ભટકતું જીવન ગુજારતા વંચિત માટે કામ કરતાં અમદાવાદના મિત્તલ પટેલ (અમદાવાદ, શંખલપુર), જળ વ્યવસ્થાપન સહિતના ક્ષેત્રે ઉમદા કામ કરનાર બ...
ગુજરાતમાં 7 કરોડ સુધી મોબાઈલ ફોન થઈ ગયા
ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ઓક્ટોબર મહિના માટે જાહેર કરેલા ટેલીકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ મુજબ, ગુજરાતમાં કુલ સબસ્ક્રાઇબરનો આંકડો ટૂંક સમયમાં એક વાર ફરી 7 કરોડને આંબી જશે. ઓક્ટોબર, 2019નાં અંત સુધીમાં ગુજરાત સર્કલમાં કુલ સબસ્ક્રાઇબરની સંખ્યા 6.91 કરોડ હતી.
ગુજરાત સર્કલમાં કાર્યરત ચાર ટેલીકોમ કંપનીઓ – વોડાફોન આઇડિયા, જિયો, એરટેલ...
કેબલ અને ડીટીએચ ઓપરેટરો ૧૩૦ રૂપિયામાં ૨૦૦ ચેનલ આપશે
કેબલ ટીવી અને ડીટીએચ ના માસિક ભાડામાં ઘટાડો થવાનો છે. ટેલીકોમ રેગ્યૂલેટર ટ્રાઇએ ફક્ત કેબલ ઓપરેટર અને ડીટીએચ પ્રોવાઇડરોને નવા પ્લાન લાગૂ કરવા માટે કહ્યું છે. ગ્રાહકોની દ્વષ્ટિએ તેને ફાયદાકારક માનવામાં આવે છે. ટ્રાઇના નવા ટેરિફ અનુસાર હવે કેબલ અને ડીટીએચ ઓપરેટરોને ૧૩૦ રૂપિયામાં ૨૦૦ ચેનલ મફત આપવી પડશે.
અત્યાર સુધી ૧૩૦ રૂપિયા ફક્ત ૧૦૦ ચેનલ જ ફ્રી મળ...
અમદાવાદમાં 1600 લોકો સામે પાસા, અપહરણ વધ્યા
પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ૨૦૧૯માં ગુનાખોરીમાં ઘટાડો નોંધાયો હોવાનો દાવો કર્યો હતો. અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૧૮માં શહેરમાં ૯૮ હત્યા થઈ હતી, જે વર્ષ ૨૦૧૯માં ઘટીને ૮૦ રહી છે.
પરંતુ છેલ્લા ૨૪ મહિનામાં શહેરમાં થયેલી હત્યાનો સરવાળો ૧૭૮એ પહોંચ્યો છે. આમ શહેરમાં દર મહિને લગભગ ૭ હત્યા થઈ રહી છે. ૨૦૧૮માં ૪૨૧ અને ૨૦૧૯માં ૪૧૨ અપહરણની ઘટનાઓ બની છે. આમ બે વર્ષમ...
ગુજરાતી
English