Thursday, July 2, 2026

સંજીવ ભટ્ટના સમર્થનમાંને મોદીની વિરૂદ્ધમાં લોકો, જૂઓ તસવીરો

કસ્ટોડીયલ ડેથ કેસમાં જેલવાસ ભોગવતા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટના પરિવારને હિંમત, આશ્વાસન આપવા તેમજ તેમને થયેલા અન્યાયનો વિરોધ કરવા અનેક લોકો એકઠા થયા હતા. સંજીવ ભટ્ટના ઘર પાસે એકઠા થયેલા લોકોએ મીણબત્તી સળગાવી પ્રાર્થના કરી હતી. મેગ્સેસે એવોર્ડ વિનર અને આઈઆઈએમના પ્રોફેસર સંદિપ પાંડે સહિત અનેક એક્ટીવિસ્ટ તેમજ શહેરીજનો જસ્ટીસ ફોર સંજીવ ભટ્ટ કાર્યક્રમમાં હ...

મેડિકલ કોલેજમાં સામાન્ય બેઠકો પર કેટલાએ પ્રવેશ અટકયો

મેડિકલ કોલેજમાં ઓપનમાં કેટલાએ પ્રવેશ અટકયો ! ક્રમ કોલેજનુ નામ મેરિટ ૧ બી.જે.મેડિકલ ૧૬૮ ૨ વડોદરા મેડિકલ ૩૩૩ ૩ જામનગર મેડિકલ ૭૭૮ ૪ સુરત મડિકલ ૫૧૮ ૫ રાજકોટ મેડિકલ ૫૭૩ ૬ ભાવનગર મેડિકલ ૮૩૬ ૭ સેલવાસ મેડિકલ ૮૭૭ ૮ ગોત્રી મેડિકલ ૧૧૨૬ ૯ પાટણ મેડિકલ ૧૬૬૫ ૧૦ વલસાડ મેડિકલ ૧૪૯૨ કઇ બ્રાન્ચમાં કેટલી બેઠકો પર પ્રવેશ ફાળવામાં આવ્યો ! ક્રમ બ્રાન્ચ બે...

પુરાણોમાં ગુજરાતી કેવી જાતિ હતી ? પ્રથમ યુદ્ધ ભરૂચ પાસે ખેલાયું હતું

પુરાણોમાં જાતિઓનો ઉલ્લેખ  ગુજરાતમાં ઐતિહાસિક સમયની શરૂઆત મૌર્યકાલથી-લગભગ ઈ.પૂ. ૩રરથી થાય છે અને પ્રાચીન ઈતિહાસનો સમાયા‌વધિ ઈ.સ. ૧૩૦૪ સુધીનો સોલંકી કાલના અસ્ત સુધીનો ગણવામાં આવે છે. ઐતિ‌હાસિક કાલ, આદ્ય-ઐતિહાસિક કાલ અને એની વચગાળાના સમય દરમ્યાનની પ્રજાજીવન વિશેની કેટલીક માહિતી પૌરાણિક સાહિત્યમાં સાંપડે છે. વૈદિક સાહિત્ય, મહાભારત અને રામાયણનાં મહાક...

કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠેથી પત્થર યુગમાં વિદેશી શહેરી લોકો આવ્ય...

ગુજરાતમાં સિંધુસંસ્કૃતિ અને જાતિઓ  ઈ.સ. ૧૯૩પ અને ૧૯પ૩-પ૪નાં રંગપુરના ને ૧૯પ૪-પપનાં લોથલનાં ખોદકામો પરથી જાણવા મળે છે કે ગુજરાતના અન્ય વિભાગોમાં માનવ પાષાણયુગમાં હતો ત્યારે બહુ વિકસેલા શહેરી સંસ્કૃતિવાળા લોકોએ સિંધમાંથી કચ્છ માર્ગે અને સમુદ્રમાર્ગે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો અને એઓ આખા કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના પશ્ચિમ કિનારાના ભાગો પર ફેલાયા હ...

પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટના ઘરે સાંજે કેન્ડલ માર્ચ યોજાશે

અમદાવાદ - કસ્ટોડીયલ ડેથ કેસમાં જેલવાસ ભોગવતા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટના પરિવારને હિંમત અને આશ્વાસન આપવા અનેક લોકો એકઠા થઈ કેન્ડલ લાઈટ કરી પ્રાર્થના કરશે. મેગ્સેસે એવોર્ડ વિનર અને આઈઆઈએમના પ્રોફેસર સંદિપ પાંડે સહિત અનેક એક્ટીવિસ્ટ તેમજ શહેરીજનો સોમવારે સાંજે ડ્રાઈવ ઈન રોડ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટયુટ સામે આવેલા સંજીવ ભટ્ટના ઘરે યોજાનારા કાર્યક્રમમા...

સિવિલ સર્વિસની UPSCની પ્રિપરીક્ષામાં ગુજરાતના 130 પાસ થયા

2019માં યુપીએસસીની ૨ જૂને લેવામાં આવેલી સિવિલ સર્વિસીસની પ્રિલિમનરી પરીક્ષાનુ પરિણામ જાહેર કરી દેવાયુ છે. સમગ્ર દેશમાંથી અંદાજે ૮ લાખ કરતાં વધારે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી જે પૈકી અંદાજે ૧૨ હજાર જેટલા ઉમેદવારો પ્રિલિમનરી પાસ કરવામાં સફળ રહ્યા છે. ગુજરાતમાંથી અંદાજે ૧૩૦ કરતાં વધારે ઉમેદવારો પાસ થયા હોવાની શકયતાં છે. જરાતમાં સ્પીપામાંથી અંદાજે ૫૦૦થ...

પાષાણયુગમાં ગુજરાતીઓ મિશ્ર જાતિના પંચરંગી હતા, 2000 વર્ષથી વિદેશી પ્રજ...

પુરાવશેષીય માહિતીને આધારે જાણવા મળે છે કે પ૦૦૦ વર્ષ પહેલાં ગુજરાતમાં માનવ-વસ્તી હતી; પાષાણયુગીન માનવ પણ મિશ્ર જાતિતત્ત્વ ધરાવતો હતો. તામ્રકાંસ્યયુગનો લોથલની સિંધુસંસ્કૃતિનો માનવ તો એનાથીયે વધુ પ્રમાણમાં જાતિતત્ત્વોનું સંમિશ્રણ રજૂ કરે છે. આ અતિ પ્રાચીન સમયથી પચરંગીપણું એ ગુજરાતનું વસ્તીલક્ષણ જણાય છે. વળી ગુજરાતનો પ્રથમ માનવ વિદેશથી (પૂર્વ આફ્રિકાથી...

મૂળ ગુજરાતી પ્રજા કોણ ? કોઈની પાસે જવાબ છે ?

ગુજરાતની જાતિઓના અભ્યાસની શરૂઆત ગુજરાતમાં માનવહસ્તી વિશેના મળતા જૂનમાં જૂના ઇતિહાસના સમયથી કરવામાં આવી તો અક સત્ય બહાર આવ્યું છે કે, પ્રાગ્-ઐતિહાસિક કાલ એટલે કે પાષાણયુગો, આદ્ય-ઐતિહાસિક કાલ એટલે કે તામ્રકાંસ્યયુગ અને પ્રાચીન ઐતિહાસિક કાલ એટલે લગભગ ઈ.પૂ. ૩રર થી ઈ.સ. ૧૩૦૪ સુધીનો કાલ-; આટલા લાંબા સમયાવધિ દરમ્યાન ગુજરાતમાં આવીને વસેલી તેમજ ગુજરાતના મૂળ...

૧૧ સેવાવ્રતિઓને ધરતીરત્ન એવોર્ડથી સન્માનિત કરાયા 

છેલ્લા ૬ વર્ષથી સમાજ માટે સારું કામ કરનારા વ્યક્તિઓને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ટ્રોફી અને રોકડ ઇનામ આપીને તેમનાં કામને નવાઝવામાં આવે છે. આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટે સમગ્ર ગુજરાતનાં ખૂણે ખૂણે માનવસેવાનાં કાર્ય કરતાં રિયલ હીરોને શોધ્યા. તેમનાં કામથી લોકો પ્રેરણા મેળવે તે ભાવાર્થે સમગ્ર ગુજરાતનાં હજારોનાં લિસ્ટમાંથી ૧૧ જણાંને નોમિનેટ કરવામાં આવ્યા....

150 એન્ટિક રેર રેડિયો, ગ્રામો ફોન, તાવડી વાજુ, ચાવી વાળા ગ્રામો ફોન, ટ...

પ્રાથમિક શાળાના નિવૃત શિક્ષક સુલેમાન ભાઈ દલ રેડિયોનો ગજબ શોખ ધરાવે છે. 150 પ્રકારના જુનવાણી વાલ વાળા  રેડિયો ચાલુ હાલતમાં સાચવીને રાખ્યા છે. સહિતના લગભગ દોઢસો ઉપરાંતના અને 100 વર્ષ જુના સાધનો છે. રેડિયોનું અસ્તિત્વ નથી. એફ એમ રેડિયો અને નેટ રેડિયોનો જમાનો છે ત્યારે એન્ટીક રેડિયો અહીં સચવાયા છે. 50 વર્ષ પહેલાં તેમને ઇલેક્ટ્રોનિકનો કોર્સ કરેલો હતો. ...

સરકારી ઈમારતોમાં પંખી દાણા ઝૂંબેશ શરૂ કરતાં આચાર્ય પરેશ

હિંમતનગર પોલીટેકનિક કોલેજના આચાર્ય પરેશ રાવલ કોલેજની જમીનમાંથી પક્ષીઓ માટે ચણ પેદા કરવાની એક આગવી ઝુંબેશ શરુ કરી છે. વર્ષ-૨૦૦૫માં પોલીટેકનિક કોલેજમાં ઉગાડેલ નર્મદાવનની કેટલીક ખાલી જગ્યાઓમાં એક મણ બાજરી, જુવાર અને મકાઇનું વાવેતર કર્યું છે. પક્ષીઓના ઘટી ગયેલદાણ-પાણીને આ પ્રયાસ ધ્વારા પ્રકૃતિને કઇંક પાછુ આપી શકાય તેવી ભાવનાથી આ કામ કર્યું છે. ૧૦ ...

ગુજરાતમાં ૩-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજી – સેન્ટર ઓફ એકસેલન્સની સ્થાપના

ગાંધીનગરમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને યુ.એસ.એ. કેલીર્ફોનીયાની યુ.એસ. ઇન્સ્ટીટયૂટ ઓફ ૩-ડી ટેકનોલોજી વચ્ચે MOU કરવામાં આવ્યા હતા. ૩-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજી ૭ સ્થળોએ ઉપલબ્ધ કરાવવાની પહેલ કરી છે. જેમાં વિશ્વકર્મા ગવર્મેન્ટ ઇજનેરી કોલેજ ચાંદખેડા, અમદાવાદ ગવર્નમેન્ટ ઇજનેરી કોલેજ ગાંધીનગર, ભરૂચ, રાજકોટ, આઇ-હબ, એમ.એસ. પોલિટેકનીક બરોડા તથા કલોલની સરકાર...

મુખ્ય પ્રધાન તેની કચેરીમાં ગટર, રોડ, એસ ટી બસ પર પણ નજર રાખે છે

ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાનના મોનિટરિંગ સાથોસાથ આ ડેશબોર્ડના માધ્યમથી તમામ જિલ્લા કલેક્ટરો- ડી.ડી.ઓ. – એસ.પી. સાથે વિડીયો કોન્ફરન્સથી સીધો સંવાદ –બેઠક કરી શકાય છે. સરકારની જાહેર સેવા  એસ.ટી. બસ સેવા, 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા વગેરેનું રિયલ ટાઇમ મોનિટરિંગ તેમજ શહેરી વિસ્તારોની સ્ટ્રીટલાઇટ તપાસણી વગેરે મુખ્ય પ્રધાનની કચેરીમાં જ જોઈ શકાતાં જ...

ઘર પર સોલાર લાઈટ નંખાવો અને 40 ટકા કમીશન લો

ગ્રીન એન્ડ ક્લીન એનર્જી હેઠળ રાજ્ય સરકારે નવી સોલર રૂફ ટોપ યોજના જાહેર કરી છે જે હેઠળ ર લાખ પરિવારોને ઘર ઉપર સૌર ઉર્જાના પેનલ થકી ઉર્જા ઉત્પન્ન કરશે ત્યારબાદ વધારાની વીજળી સરકાર ખરીદશે. ૩ કિલો વોટ સુધીની સિસ્ટમ બેસાડનારને નિયત કરેલ કિંમત પર ૪૦ ટકાની તથા ૩ થી ૧૦ કિલો વોટ સુધીની સિસ્ટમ બેસાડનારને ૨૦ ટકા સબસિડી અપાશે એ માટે રૂપિયા ૧૦૦૦ કરોડની જોગવ...

ટપાલ ટિકિટ મેળવો અને વર્ષે રૂ.6000ની શિષ્યવૃત્તિ પણ

ધોરણ 6 થી 9 સુધીના વિદ્યાર્થીઓ માટે દીન દયાળ સ્પર્શ યોજના-2019-20માં પણ ચાલુ રહેશે અમદાવાદ - ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ ફિલાટેલી (ટપાલ-ટિકિટ સંગ્રહ)માં વધુ રસ કેળવી શકે એ માટે દીન દયાળ સ્પર્શ યોજના - ટપાલ ટિકિટમાં અભિરુચિ અને સંશોધનના પ્રમોશન માટે એક શોખ તરીકેની શિષ્યવૃત્તિ - નામની યોજના વર્ષ 2017-18 માટે મૂકવામાં આવી હતી જે વર્ષ 2019-...