Thursday, July 2, 2026

પ્રજ્ઞા મહેતા સરકારમાંથી નિવૃત્ત થઈને સરકારી કામ કરે છે !

પ્રજ્ઞાબેન મહેતાએ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં જનસેવા કરવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.  માર્ગ અને મકાન વિભાગના નિવૃત્ત કર્મચારી પ્રજ્ઞાબેન મહેતા એક વર્ષથી પોતાના વિસ્તારમાં મા-કાર્ડ યોજના લોકો સુધી પહોંચાડવાનું કામ હાથ ધર્યું છે. બોડકદેવ વિસ્તારમાં મા-કાર્ડના લાભાર્થીઓની સંખ્યા ૬૦૦ ને પાર પહોંચી છે. બોડકદેવ વિસ્તારના લોકો પ્રજ્ઞાબહેનની સેવ...

શાળાની વાન અને રીક્ષાના નિયમોનો અમલ કરવા આદેશ

વિદ્યાર્થીઓ જે શાળા બસ, વાન કે રીક્ષામાં સવાર થઈને શાળાએ આવે છે જો તે જ સુરક્ષિત કે સલામત ના હોય તો તેઓ અકસ્માતનું ગંભીર કારણ બની શકે છે. આ કારણે રાજયના વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યમાં શાળા વાન, બસ કે રીક્ષાની ઘટનાઓને ધ્યાને લઈને માર્ગ સલામતી માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. બાળકોને સ્કૂલે લઈ જતા વિવિધ વાહનો જેવાં કે, બસ, રિક્ષા અને વાનના...

શાળાની બસ માટેના નિયમો જાહેર કરતી સરકાર, બસમાં શું હોવો જોઈએ ?

બાળકોને શાળાએ લઈ જતા બસ, રિક્ષા અને વાનના ચાલકો માટે બાળકોની સલામતી માટે જરૂરી પગલા ભરવા ગુજરાત સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. શું હોવું જોઈએ શાળાની બસ પર 1 - શાળા બસને પીળો રંગ કરેલો હોવો જોઈએ તેમજ બસની આગળ અને પાછળના ભાગે શાળાનું નામ મોટા અક્ષરે લખેલું હોવું જોઈએ. 2 - વાહન ચાલકનું નામ, સરનામું, લાયસન્સ નંબર, ટેલીફોન નં. બસ પર હોવા જ...

ગુજરાતની અર્થવ્યવસ્થા આંકડામાં રજૂ

ગુજરાતનો વૃદ્ધિ દર વર્ષ ૨૦૧૧-૧૨માં GSDP જે રૂ. ૬.૧૫ લાખ હતી તે વર્ષ ૨૦૧૮-૧૯માં રૂપિયા ૧૫ લાખ સુધી પહોંચ્યું છે. રાષ્ટ્રીય સરેરાશ વૃદ્ધિદર કરતા પણ ગુજરાતનો વૃદ્ધિ દર વધારે છે. ખેતી માટે 22 ટકા ને ઉદ્યોગો માટે 43 ટકા બજેટ  કૃષિક્ષેત્ર, પશુપાલન, ખાણ ખનીજ જેવા પ્રાથમિક ક્ષેત્રનો અંદાજે ૨૨ ટકા હિસ્સો, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો ૪૩ ટકા હિસ્સો અને...

ટેટૂ મુશીબતો દૂર કરે કે વધારે ? 12 હજાર વર્ષની ગુજરાતની જૂની પરંપરા ફર...

યંગસ્ટર્સ જેને ફેશન ગણે છે, તે ટેટૂ પણ તમારી મુસીબતો દૂર કરવામાં બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. હાલ લોકો ફેશન માટે ટેટૂ કરાવે છે, રાશિ મુજબનું ટેટૂ કરાવે તો જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. ટેટૂથી તમારા જીવનમાં પ્રગતિ પણ કરી શકાય છે એવું લોકો માનવા લાગ્યા છે.  રાશિ મુજબનું ટેટૂ કરાવો તો તે ફળે છે. ખાસ ટેટૂ ત્રોફાવવાથી વ્યક્તિગત જીવનમાં સફળતા મળે છે, તે...

લાંચ આપ્યા વગર 7 દિવસમાં CNG પંપની મંજૂરી લઈ આવો ! સરકારની ખાતરી

હાલ કાર્યરત પેટ્રોલ સ્ટેશનમાં અને નવા શરૂ થનારા CNG સ્ટેશન માટે લેવાની થતી ફાયર વિભાગની પરવાનગી તેમજ વજન-માપન અને સ્ટેમ્પિંગ સંબંધિત મંજૂરી ઓન લાઇન અરજી કર્યાના ૭ દિવસમાં જ આપી દેવાશે. વળી એક પણ પંપને મંજૂરી માટે ક્યાંય પણ કોઈ પૈસા માંગે તો તુરંત મુખ્ય પ્રધાનની કચેરીમાં અથવા લાંચરૂશ્વત વિરોધી પોલીસને ફોન કરીને વિગતો આપવાથી તમારે ક્યાંય ભ્રષ્ટાચા...

ગુજરાત વિધાનસભામાં સરકારે જાહેર કરેલી વિગતો

ગુજરાત વિધઆનસભામાં સરકારે જાહેર કરેલી વિગતો કિસાન સન્માન યોજનાને કારણે રાજ્યના ૨૮ લાખ ખેડૂતોના ખાતામાં રૂ. ૧૧૩૧ કરોડ જમા થયા છે. હવે આ યોજનામાં બે હેક્ટરની મર્યાદા દૂર થવાના કારણે રાજ્યના તમામ ખેડૂતોનો આ યોજના હેઠળ સમાવેશ થઇ જાય છે. કૃષિ પેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્ય સરકારે મગફળી, અડદ, તુવેર, ચણા હોય કે રાયડો આવા વિવિધ કૃ...

વૃક્ષોમાં 13 ટકાનો વધારો

વન વિસ્તાર બહાર વૃક્ષો વાવેતર કરવાથી ૨૦૦૩માં ૨૪.૦૩ કરોડ વૃક્ષો, ૨૦૧૩માં ૩૦.૧૪ કરોડ અને ૨૦૧૭માં ૩૪.૩૫ કરોડ વૃક્ષોમાં તબક્કાવાર વધારો થયો છે અને ૧૩.૯૭ ટકા વધારો કરી શકાયો છે. ઉંઝા, રાજકોટ, આણંદ, વિજાપુર, દસક્રોઈ અને કામરેજ મળીને છ તાલુકાઓમાં રૂ.૨૨૪.૯૨ લાખના ખર્ચે ૩૩૯ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યુ હોવાનું વનમંત્રીએ વિધાનસભામાં પ્રશ્નોત્તરીનાં લેખિત જવ...

અમદાવાદની 360 પોળોના નામ, વિશ્વ વારસો

જૂના અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની પૂર્વ દિશામાં કોટ વિસ્તારમાં આશરે ૩૬૦ જેટલી પોળો આવેલી છે. અમદાવાદની સૌપ્રથમ પોળનું નામકરણ મૂહર્ત પોળ કરવામાં આવ્યું હતું, જે માણેક ચોકને અડીને બાંધવામાં આવેલી હતી. પોળોનો ઇતિહાસ લખવાનું શરૂં શહેરમાં આવેલી પોળોની બહાર પોળના નામ અને તેનો ટૂંકમાં ઈતિહાસ 8 જૂલાઈ 2019 પહેલા લખવાનો હતો જેની કામગીરી હેરીટેજ વિભાગ દ્...

અમદાવાદની સ્થાપના 26 ફેબ્રુઆરી-1411ના એ દિવસે, હેરીટેજ સિટી

26 ફેબ્રુઆરી-1411ના એ દિવસે સુલતાન અહેમદશાહ બાદશાહે માણેકબુર્જ પાસે ગુરુવારના રોજ બપોરે 1.20 કલાકે હિજરી વર્ષ 813માં માણેકબૂર્જ પાસે અમદાવાદ શહેરનો પાયો નાંખ્યો હતો. પાટણ પછી અમદાવાદને નવી રાજધાની તરીકે જાહેર કરી હતી. અમદાવાદ શહેરની આસપાસનો વિસ્તાર ૧૧મી સદીની આસપાસથી વસવાટ ધરાવે છે. એ સમયે તે આશાવલ અથવા આશાપલ્લીના નામથી ઓળખાતો હતો. અણહીલવાડના રા...

સિદ્ધપુરને ‘શ્રીસ્થલ’ કેમ કહેવાતું હતું ? ઊંઝાનું નામ પૂરા...

શ્રીસ્થલ પિંડનિર્યુક્તિ પરની મલગગિરિની ટીકામાં એક ‘શ્રીસ્થલક’ નામના નગરનો નિર્દેશ છે, જ્યાં ભાનુ નામનો રાજા હતો. એના મોદકપ્રિય કુમાર સુરૂપને વૈરાગ્ય થતાં સમ્યગ્જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય સાંપડ્યાં હતાં અને એ કેવલજ્ઞાન પામ્યો હતો. ઉત્તર ગુજરાતનું સિદ્ધપુર ‘શ્રીસ્થલ’ તરીકે પણ જાણીતું છે. સોલંકી વંશના સ્થાપક મૂલરાજના ઈ.સ. ૯૮૭ના દાનશાસનમાં સરસ્વતી નદી અને ર...

3 વર્ષમાં 36 લાખ ઘરમાં નળ નંખાશે – રૂપાણીનું પાણી મપાશે

ગુજરાતમાં 97 લાખ ઘર છે. જેમાં 59 લાખ ગ્રામ્ય અને 38 લાખ શહેરમાં ઘર છે. જેમાં 36,34,486 ઘરમાં નળ દ્વારા પાણી આવતું નથી. તેથી 36 લાખ કુટુંબો કૂવો, નહેર, નદી, બોર, તળાવ દ્વારા પીવાનું પાણી પીવે છે. આમ 3 વર્ષમાં 36 લાખ ઘરમાં નળ જોડાણ આપવું પડશે. દર વર્ષે 12 લાખ ઘરને નળ આપવા પડશે. આ સહેલું કામ નથી. ગુજરાતમાં ભાજપની સરકારો 23 વર્ષથી છે. જેની સામે કોંગ્રે...

માદક પદાર્થોની બદી ડામવા કડક પગલાં ડી.જી.પી. શિવાનંદ ઝા

૫/૦૭/૨૦૧૯: રાજ્યમાં ડ્રગ્સ કે અન્ય માદક પદાર્થોનું વેચાણ, સંગ્રહ, ઉપયોગ કે વહન સંપૂર્ણપણે નાબૂદ થાય તે સુનિશ્ચિત કરવા ડી.જી.પી. શિવાનંદ ઝા દ્વારા અગાઉ તા. ૧૮/૦૬/૨૦૧૯ના રોજ તથા તા. ૨૧/૦૬/૨૦૧૯ના રોજ ખાસ મીટીંગ રાખીને તમામ એકમોને નિર્દેશ કરવામાં આવેલ હતો કે આવા માદક પદાર્થોની સમાજ અને યુવાનોના સ્વાથ્ય પરની ખરાબ અસરોને ધ્યાને લેતાં, આવા પદાર્થોનું વેચા...

મદ્રેસાના શિક્ષણને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવા માંગ

ગુજરાત સરકાર દ્વારા લઘુમતી કલ્યાણ મંત્રાલય, લઘુમતી આયોગ, બજેટમાં નક્કર જોગવાઈ, મોબલીન્ચીંગની ઘટનાઓને રોકવા માટે કડક કાયદો અને The Minorities (Prevention Of Atrocities) Act બનાવવાની માંગ બાબતે રાજ્ય સ્તરીય સંમેલન ૧૮ જુલાઈના રોજ ગાંધીનગર રાખવામાં આવેલ છે. માયનોરીટી કો- ઓર્ડીનેશન કમિટી (MCC) ઘણા સમયથી રાજ્યમાં લઘુમતી સમુદાયના વિકાસ અને રક્ષણ માટે લ...

કૃષિ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હવામાન ટૅકનોલોજી માટે  IBM સ...

નવી દિલ્હી : કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના અનુક્રમે ત્રણ જિલ્લા ભોપાલ, રાજકોટ અને નાંદેડમાં પાઇલોટ અભ્યાસ હાથ ધરવા માટે આજે નવી દિલ્હીમાં IBM ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે સ્ટેટમેન્ટ ઓફ ઇન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કર્યા હતા. IBMનું વૉટસન ડિસિઝન પ્લેટફોર્મ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને હવામાન ટૅકનોલોજી...