Thursday, July 2, 2026

3414 ફોરેસ્ટ મેનેજમેન્ટ કમિટી -JFMC રાજ્યાના 4.58 લાખ હેક્ટર વિસ્તારને...

ભારત વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે અને તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 3.28 મિલિયન ચોરસ કિલીમીટર છે, જે પૈકી 23% જમીનમાં જંગલો પથરાયેલાં છે. જંગલ વિસ્તાર જીવસૃષ્ટી માટે સૌથી વધુ જરૂરી છે અને પારસ્પરિક જૈવિક સંતુલન, બાયોલોજીકલ તથા પર્યાવરણ, વાતાવરણ વચ્ચે સંતુલન રાખવા માટે પણ તે અત્યંત જરૂરી છે. ગત ત્રણ દાયકા દરમિયાન વન સંરક્ષણ, વન્યજીવન સંરક્ષણ અને જંગલોન...

દાંતાના લોટોલ ગામે માણેકનાથની ગુફા અમદાવાદના માણેકચોકમાં નિકળે છે

અવકાશથી લઇને પ્રાચીન નગરીઓના સંશોધનોમાં ઘણું કામ થાય થાય છે પણ પ્રાચીન ગુપ્ત ભોંયરાઓના સંશોધનમાં મંજૂરીઓ કે મદદ સરકાર આપતી નથી તેવી હતાશા આ વિષયના સાહસિકોમાં છે અને આવા જ કારણોસર વિશ્વની સૌથી લાંબી કુદરતી ટનલ કે ભોંયરૂ મનાતા એવા દાંતાના લોટોલ ગામની માણેકનાથની ગુફા અને ભોંયરાનું રહસ્ય વણ ઉકલ્યું છે.           દેશના રજવાડાઓના અનેક માનવ સર્જિત ભોંયરા...

ઉલમા – એ – હીન્દના 100 વર્ષ માટે 50 હજાર મુસ્લિમો પાલનપુર ...

ઝુક જાને કી આદત હૈ યે બાત ઔર હૈ વરના, ખીંચ જાયે તો વક્ત કી તલવાર હમ હી હૈ , જમીયત ઉલમા એ હીન્દના શતાબ્દી પર્વનો બનાસકાંઠાથી પ્રારંભ, મૌલાના સૈયદ મેહમુદ અસદ મદનીનું માર્મિક અને દમદાર ભાષણ પાલનપુર : મુસ્લિમ ધર્મગુરૂઓની મહત્વની સંસ્થા જમીયત ઉલમા - એ - હીન્દની સ્થાપનાને 100 વરસ પુરા થતાં હોઇ તેના શતાબ્દી પર્વના કાર્યક્રમોની પ્રથમ કડીનો બનાસકાંઠાથી પ્ર...

ભૂવા અને ધર્મગુરુઓએ અંધશ્રદ્ધા સામે આંદોલન શરૂ કર્યું

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 11 દિવસમાં અંધશ્રદ્ધામાં ડામ આપ્યાની બે ઘટનાઓમાં બે બાળકોના મોત થતા અંધશ્રદ્ધા સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રથમ વખત આજે ભૂવા અને ધર્મગુરુઓનું સંમેલન યોજાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય કચેરીના સંયુક્ત ઉપક્રમે જીલ્લામાં ઠેરઠેર ભૂવાઓ અને ધર્મગુરુઓના સંમેલન યોજી તેમને અંધશ્રદ્ધા ન ...

સુત્રાપાડામાં પાંચ ઈંચ, વેરાવળ અને તાલાળામાં ચાર ઈંચ થી વધુ વરસાદ

રાજયના ૩૧ તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ રાજયમાં વાયુ વાવાઝોડાની અસર સંદર્ભે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ સહિત  ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ૧૨૨ મી.મી એટલે કે પાંચ ઇંચ અને વેરાવળ તાલુકામાં ૧૦૮ મી.મી, તાલાળામાં ૧૦૨ મી.મી મળી કુલ બે તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અ...

જેણે આખું ગામ બદલી નાંખ્યું, તે હવે ગુજરાત બદલવા મેદાને

લવાલના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણ કામ થકી લોકપ્રિય થયા અને રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હવે યુવાન રાજકારણીઓ તૈયાર કરશે, ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતના રાજકારણને બદલવા સર્વ સમાજ સેના વસો તાલુકાના લવાલ ગામના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણે એકલા હાથે પોતાના ગામને બદલી નાખ્યું હતું. કોઈ રાજકીય પક્ષ કે સરકારની મદદ વગર. તેમણે જે કર્ય...

160 કરોડ વર્ષના ડાયનોસૌરના અવષેશો કચ્છમાં મળતાં વિશ્વમાં નોંધ

કચ્છ યુનિવર્સિટીની ભૂસ્તરશાસ્ત્ર વિભાગની ટીમ કચ્છના લોડાઇ નજીક કાસ હીલ પર પોતાનું સંશોધન કરી રહી હતી, ત્યારે તેમને ડાયનોસૌરનું અશ્મિ મળ્યું છે. સંશોધન ટીમને જે અશ્મિ મળ્યું છે, તે ડાયનોસૌરના થાપાનું હાડકું છે, જે અંદાજે 100 કરોડ વર્ષ પહેલાના કોઇ સોરોમોર્ફા પ્રજાતિના ડાયનોસૌરનું છે. કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી વિભાગમાં પીએચ.ડી. કરતાં ગૌરવ ચૌહાણ સા...

રૂપાણીના રાજકોટમાં ખેડૂતોનું આંદોલન સફળ કેમ થયું ?

માત્ર 10 ખેડૂતોથી શરૂ થયેલું પાક વીમા આમરણાંત ઉપવાસ આંદોલન સમગ્ર સૌરાષ્ટ્રમાં આગની જેમ ફાલાવા લાગતાં સરકારે કુટનીતિ અપનાવીને ભાજપને આગળ કરી સમાધાન કરાવી લીધું હતું. ખેડૂતોનું આંદોલન સફળ રહ્યું હતું. પણ સરકાર પોતાની જીદ ન છોડીને ખેડૂતો સમક્ષ તો આવી જ ન હતી. ગાંધીનગર બહાર સરકારના પ્રધાનો નિકળ્યા ન હતા અને રાજકીય સમાધાન કરાવ્યું હતું. જેમાં ભાજપની ભગી...

રાજકોટમાં ઈ બસ માટે ટ્રાયલ શરૂં થઈ, 50 બસ પાછળ કેટલું ખર્ચ ?

રાજકોટના મેયર બિના આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિન મોલીયા, ખડી સમિતિના અધ્યક્ષ ઉદય કાનગડે અગાઉ બે વખત ઈ બસ માટે ટ્રાયલ લીધી હતી. હવે ફરીથી ત્રીજી વખત ઈ બસની ટ્રાયલ લીધી છે. સિટી બસ તેમજ બી.આર.ટી.એસ. બસ સેવા માટે કુલ 50 મીડી બસ ગ્રોસ કોસ્ટ મોડલથી લેવા માટે ત્રીજી વખથ ટેન્ડર બહાર પાડીને બસની ટ્રાયલ લીધી છે. રૂ.10 કરોડ 50 બસ માટે ખર્ચ કરાયા એવી ગણતરી મૂક...

સંવેદનશીલ લોકકવિ કલાપીની 119મી પુણ્યતિથી, તેમનું સ્મારક પણ નથી સાચવી શ...

યાદી ઝરે છે આપની” - શ્રી, કિશોર વ્યાસ “નવાં શાસ્ત્રો નવી વેદી , નવી ગીતા કલાપીની , અહા! ગુજરાતમાં ટહૂકે અલગ કેકા કલાપીની ;” ૨૬મી જાન્યુઆરી , ૧૮૭૪, લાઠીના રાજ દરબારગઢ તેમજ શહેરમાં ઘેર ઘેર આંબાનાં પાનનાં તોરણો બંધાયાં હતાં , દરબારગઢની ડેલીએ ઢોલને શરણાઈના સૂર રેલાઈને ગગન ગજવતાં હતાં, પ્રસંગ પણ એવોજ હતો. લાઠીના રાજા તખ્તસિંહજી ને ત્યાં બીજા પુત્ર...

નામશેષ થતી ઉડતી ખિસકોલીના બચાવવા સરકાર તૈયાર નથી

અરૂણાચલપ્રદૃેશનાં જંગલોમાં 1981માં ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ખિસકોલીની એક પ્રજાતિ જોવા મળી હતી. 38 વર્ષ પછી વાઈલ્ડલાઈફ વિજ્ઞાનીઓ ગુમ થયેલી ઉડતી નામડાફા ઉડતી ખિસકોલીને નામડાફા નેશનલ પાર્કના મેસુઆ ફેરા જંગલોમાં શોધવા નિકળ્યા છે. નિશાચર ખિસકોલી માટે વિજ્ઞાનીઓ શોધખોળ કરી રહ્યાં છે પણ ગુજરાતમાં આવી જ એક ઉડતી ખિસકોલી લુપ્ત થવાને આરે છે, તેમ છતાં તે અંગ...

નોન આલ્કોહોલિક બિયર વેચતી દુકાનો બંધ કરી પણ વેચાણ વધ્યું

નર્મદામાં નોન આલ્કોહોલિક બિયર વેચતી 3 દુકાનો પર પોલીસે દરોડો પાડી બંધ કરાવી હતી. સરદાર પટેલનું વિશ્વનું સૌથી ઊંચું પુતળું કેવડિયા ખાતે બન્યા બાદ અહીં આલ્કોહોલનું પ્રમાણ વધ્યું છે. લોકો એવું માનવા લાગ્યા છે કે,  સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરશે. તેથી દરેક સ્થળે નોન આલ્કોહોલિક બિયર શોપ્સ ખુલી ગઇ છે. તેથી દરોડો પાડીને બિયારોના પણ સેમ્પલ લઇને લેબોર...

ઉત્સર્જક વેપાર શરૂ કરતી ગુજરાત સરકાર

ગુજરાતને ક્લીન-ગ્રીન ગુજરાત સાથોસાથ પોલ્યુશન ફ્રી પ્રદૂષણ મુક્ત ગુજરાત બનાવવા  ક્લાયમેટ ચેન્જ વિભાગ શરૂ કર્યા બાદ દેશભરમાં પ્રથમ ઈમિશન ટ્રેડિંગ સ્કીમ- ઉત્સર્જક વેપાર યોજનાના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. ઈમિશન ટ્રેડિંગ સ્કીમ અંતર્ગત Emission Trading Market ગુજરાતે ઊભું કર્યું છે. આ યોજના થકી ઓછું પ્રદુષણ કરનારા તથા નિયમોનું પાલન કરનારા ઉદ્ય...

અમદાવાદ ઈ કાર કે બાઈક માટે 100 ઈવી સ્ટેશન સ્પાશે, પેટ્રોલ પંપ હવે ભૂલી...

EESL અને AMCએ અમદાવાદમાં ઇલેક્ટ્રીક વ્હીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહિત કરવા માટે ભાગીદારી કરી છે. ભારત સરકારની એનર્જી એફિસિયન્સી સર્વિસીસ લિમિટેડ (EESL) દ્વારા અમદાવાદમાં 100 જગ્યાએ બેટરી ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે 10 વર્ષ માટે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ (ઇવી) માટે માળખું તૈયાર કરશે. 5 જૂન 2019...

અમદાવાદમાં 50 ઈ રીક્ષા શહેરને સ્વચ્છ રાખવાનું કામ કરશે

વિશ્વ આખામાં આજે હરિયાળી ઘટતીજાય છે તેના પગલે ગરમીનો કહેર વધ્યો છે. પર્યાવરણમાં બદલાવ આવ્યો છે. સાથે સાથે નદીઓ પણ પ્રદૂષિત થઇ રહી છે ત્યારે નદીઓનું શુધ્ધિકરણ અને નદીઓ સહિત પર્યાવરણની સુરક્ષા કરતાં વૃક્ષોનું વાવેતર આપણી અગ્રીમતા હોવી જોઇએ. ESL અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે એમ.ઓ.યુ. કરાયા હતા. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વચનનોની લહાણી કરી હત...