Monday, August 3, 2026

અમદાવાદમાં 50 ટકા લોકોએ કોરાનાના કારણે લોન લીધી, વ્યાજનું ચક્કર

અમદાવાદ, 9 એપ્રિલ 2021 અમદાવાદમાં 32 ટકા લોકોએ વ્યાજે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન લીધી છે, જ્યારે લોન માટેની 32 ટકા અરજીઓ રેફ્રિજરેટર, વોશિંગ મશીન વગેરે જેવી ઘરેલુ ચીજવસ્તુઓની ખરીદી માટે કરવામાં આવી હતી. 12 ટકા ઋણ ધારકોએ 2-વ્હીલર અથવા 4-વ્હીલર વાહન ખરીદવા માટે પર્સનલ લોન લીધી હતી. એક વર્ષ પહેલાં દેશભરમાં લોકડાઉન આવ્યું ત્યારથી ઋણ ધારકોના સ...

સુઝુકી મોટરના ગુજરાતના પ્લાન્ટના ત્રીજા યુનિટમાં ઉત્પાદન શરૂ થતાં 7.5 ...

મુંબઇ, 9 એપ્રિલ 2021 અગ્રણી જાપાનીઝ ઓટો કંપની સુઝુકી મોટર કોર્પોરેશને પોતાની 100 ટકા હિસ્સેદારીવાળી સબસિડીયરી સુઝુકી મોટર ગુરાત પ્રાઇવેટ લિમિટેડ (SMG)એ અમદાવાદ સ્થિત પોતાના મેન્યુફેક્ચરિંગ ફેસેલિટી સેન્ટ્રના ત્રીજા યુનિટમાં ઉત્પાદનની કામગીરી શરૂ કરી દીધી છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાએ આજે શુક્રવારે આ માહિતી આપી છે. કંપનીએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમા...

દુબઈના રાજાના પરિવારના બિજનેશ ડાયરેક્ટર, વિશ્વ વિખ્યાત અમદાવાદી રસીદના...

અમદાવાદ, 8 એપ્રિલ 2021 દુબઈમાં રહેતાં મૂળ અમદાવાદ અને લુનાવાડાના મૂળ રહીશ મોહમંદ રશીદખાન નાદીરખાન પઠાણના નામે સોશિયલ મિડિયામાં જુગાર અને સટ્ટો રમાડતાં હોવા અંગે તેમણે અમદાવાદ પોલીસને દૂબઈથી ફરીયાદ કરીને પોતાના નામ, કામ અને ફોટાનો દૂર ઉપયોગ કરવારા સામે પગલાં લેવા કહ્યું છે. તેઓ દુબઈના રાજવી પરિવારના સભ્ય શેખ હમદન બીન અહમદ અલ મક્તોમનો વેપારી કા...

રેમડેસિવીર ખરીદવા લાઈનો, પણ તેનાથી 14 ટકા દર્દીના મોત થયા છે

Lines to buy remedivir, but it has killed 14 per cent of the drug રેમડેસિવીર લાઈફ સેવિંગ દવા નથી, તેનાથી માત્ર હોસ્પિટલાઈઝેશનનો સમય ઘટાડી શકાય છે : ડો.અતુલભાઈ પટેલ ગુજરાતમાં રેમડેસિવીરના આડેધડ ઉપયોગ, ખારાબ અસર છતાં ખાનગી હોસ્પિટલ સામે કોઈ પગલાં નહીં રેમડેસીવિર ઇન્‍જેક્શનના ઉત્પાદકો  Hetero Drugs Ltd., Cipla Ltd., Mylan Laboratories Ltd., C...

અમદાવાદમાં મગજથી મોત થયેલા 3 લોકોના અંગદાનથી 9ને જીવતદાન

Organ donation of 3 people who died of brain death in Ahmedabad અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુજરાતની સંવેદનશીલ સરકારની “સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO)માં એક અઠવાડિયામાં ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગોનું દાન કરીને 9 લોકોના જીવન બચાવી શકાયા છે. ત્રણ પરિવારોએ છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ સિવિલમાં અંગદાનનું મુઠ્ઠીઊંચેરું...

ગુજરાતમાં RSSના સ્થાનો બે વર્ષમાં બે ગણા થઈ ગયા, પણ મંદિરો સરકારના કબજ...

ગાંધીનગર, 23 માર્ચ 2021 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત સંઘચાલક ડો. ભરત પટેલે 22 માર્ચ 2021માં જણાવ્યું હતું કે, વીડ-19ના કારણે બગીટા અને મેદાનમાં શાખાઓ નહોતી લગતી.  અત્યારે ગત વર્ષની સરખામણીમાં 90% સ્થાનો પર શાખાઓ શરુ થઇ ગઈ છે. દેશમાં 60777 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે. ગુજરાતમાં 1321 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે. એમ તેમણ...

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 30 ટકા, 517 તબિબો અને સ્ટાફને કોરોના, મોત ...

અમદાવાદ, 19 માર્ચ 2021 સિવિલ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં 1725 સ્ટાફ માંથી એક વર્ષમાં 30 ટકા એટલે કે 517 મેડિકલ- પેરામેડિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયા હતા. જેમાં 70 સિનિયર તબીબો, 202 રેસિડેન્ટ તબીબો, 56 ઇન્ટર્ન તબીબો અને 189 નર્સિંગ સ્ટાફનો સમાવેશ થાય છે. કેટલા કર્મચારીઓના મોત થયા તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. પહેલો દર...

અમદાવાદના ગામડામાં 1 વર્ષમાં 2 કરોડ ઉકાળા અને 12 લાખ લોકોએ દવા લીધી 

In the villages of Ahmedabad, 2 crore Ukalas and 12 lakh people took medicine in 1 year અમદાવાદ, 19 માર્ચ 2021 એક વરસ પહેલા નોવેલ કોરોના વાયરસ કોવિડ -૨૦૧૯ એવું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતુ... ને અચાનક સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર એવા આ વાયરસની જીવનમાં એન્ટ્રી  થઈ અને લોકોનું જીવનધોરણ બદલાઈ ગયું. ગુજરાતમાં કોરોના વાયરસની શરૂઆત ૧૯ માર્ચ-૨૦૨૦ ના ...
SHAIKH GYASUDDIN

સરકારને કોરોનામાં માર્ગદર્શન આપવા વડી અદાલતને ધારાસભ્યએ પત્ર લખ્યો

The MLA wrote a letter to the high court to guide the government in Corona અમદાવાદ, 19 માર્ચ 2021 કોરોના માટે રાજ્ય સરકારને માર્ગદર્શન આપવા માટે અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ગુજરાત વડી અદાલતને પત્ર લખવામાં આવ્યો છે. માનનીય ચીફ જસ્‍ટીસશ્રી, જયભારત સહ જણાવવાનું કે, સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ અને અમદાવાદ શહેરમાં યોજાયેલ ક્રિકેટ ...

મોદીનું આડેધડ આયોજન, બુલેટ ટ્રેન રૂટની ડીઝાઈન હવે 5 વર્ષ પછી બનશે, ક્ય...

અમદાવાદ, 17 માર્ચ 2021 2017માં શરૂ થયેલા મોદીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના હજું કોઈ ઠેકાણા નથી. મોદીએ ગુજરાતની અને લોકસભાની ચૂંટણી જીતવા લોકોને ભ્રમિત કરવા માટે બુલેટ ટ્રેનની અમદાવાદથી જાહેરાત કરી હતી. 5 વર્ષ થયા છતાં પ્રોજેક્ટના કોઈ ઠેકાણા નથી. હવે તેના માર્ગની ડીઝાઈ બનાવવા માટે કામ આપવામાં આવશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન અને જાપાન રેલવે ટ્રે...

અમદાવાદના અદાણીએ આમદાની કઈ રીતે કમાઈ

અમદાવાદ, 17 માર્ચ, 2021 અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ પૈસા કમાવાની બાબતમાં જેફ બેઝોસ, એલોન મસ્ક અને ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણીની વેલ્થમાં 2021માં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે, જેના કારણે તે વિશ્વની સૌથી ઝડપી કમાણી કરનાર વ્યક્તિ બની ગયા છે. 2021માં ગૌતમ અદાણીએ 16.2 અબજ ડોલરની કમાણી કરી એકલા 2021માં...

શિક્ષણ મેળવવાના હક્કમાં શ્રીમંત શાળાઓનો ભેદભાવ, 3400 બાળકોનો ઓછો પ્રવે...

ગાંધીનગર, 16 માર્ચ 2021 વિધાનસભા ગૃહમાં અમદાવાદ શહેરમાં રાઈટ ટુ એજ્‍યુકેશન એક્‍ટ હેઠળ પ્રવેશ આપેલો હોય એવા વર્ષ 2019-20માં 17740 વિદ્યાર્થીઓ જ્‍યારે વર્ષ 2020-21માં 14340 વિદ્યાર્થીઓને અમદાવાદ શહેરમાં રાઈટ ટુ એજ્‍યુકેશન એક્‍ટ હેઠળ પ્રવેશ આપવામાં આવ્‍યો છે. આમ 3400 વિદ્યાર્થીઓને પ્રવેશ ઓછો અપાયો છે. RTE એક્ટ હેઠળ ગરીબ બાળકોને ખાનગી સ્કૂલમાં પ્...

મોદીએ 3 વખત સી પ્લેન ઉડાવેલું તે વોક વે હવે મોતનો માર્ગ બન્યો

Ahmedabad's Sabarmati Riverfront Walkway becomes Death Way, 150 Deaths Occur in a Year અમદાવાદ, 15 માર્ચ 2021 અમદાવાદના સાબરમતિ રિવરફ્રિંટના જે વોક વે પાસેથી દેશવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 વખત સી પ્લેન ઉડાડીને લોકોને છેતરી ગયા છે તે સ્થળ હવે સુસાઈડ પોઈન્ટ બની ગયો છે. આયેશા નામની અમદાવાદની યુવતીએ કરેલા આપઘાત બાદ સાબરમતી રિવરફ્રન્ટ સુસાઇડ પ...

58 થયાં છતાં નહેરું બ્રિજ આજે પણ મજબૂત છે

Despite being 58, the Naheru bridge is still strong today અમદાવાદ, 15 માર્ચ 2021 નહેરૂબ્રિજ 1960માં બાંધકામ થયું હતું. ત્યારબાદથી આ પહેલીવાર તેનું બેરિંગ અને આ પ્રકારનું મોટુ મેઇન્ટેનન્સ થઇ રહ્યું છે. અમદાવાદનાં તમામ બ્રિજનું સમારકામ તબક્કાવાર કરવામાં આવશે. જેમાં સરદાર બ્રિજ (1940 બંધાયો) અને વર્ષ 2000માં તેને પહોળો કરવામાં આવ્યો. ત્યાર બાદ ચ...
SHAIKH GYASUDDIN

કોરોનાના કારણે બીજા રોગોની સારવાર બંધ કરતાં અમદાવાદમાં મોત વધું થયા, ર...

ગાધીનગર, 8 માર્ચ 2021 અમદાવાદના દરિયાપુરના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્‍યું હતું કે,ભાજપના સત્તાધીશોની રાજહઠના કારણે ગરીબોની જીવાદોરી સમાન વી.એસ. હોસ્‍પિટલ બંધ ન કરી હોત તો કોરોના પીક ઉપર હતો તેવા કટોકટીના સમયે હાર્ટ, કેન્‍સર, કીડની તથા અન્‍ય બિમારીના દર્દીઓને સમયસર અને પૂરતી સારવાર મળી શકી હોત. હજારો જીવ બચી શક્‍યા હોત. કોરોન...