માણસાઇના દિવા, અમદાવાદમાં 101 લોકોનું ‘શેલ્ટર હોમ’ બન્યું ‘હેપી હોમ’
અહેવાલ: ઉમંગ બારોટ અમદાવાદ, 10 એપ્રિલ 2020 ‘હું ઉત્તરપ્રદેશનો વતની છું, સુરતમાં સાડીના કારખાનામાં રોજીરોટી મેળવતો હતો. લોકડાઉનની જાહેરાત બાદ હું ચાલીને વતન જવા નિકળ્યો. અમદાવાદ જિલ્લા વિસ્તારમાં પ્રવેશતા જ મને જિલ્લા પ્રશાસન દ્વારા અહીંના આશ્રય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો. મને અહીં તમામ સુવિધાઓ મળી રહી છે. શેલ્ટર હોમના ભોજન, મનોરંજન અને ગ્રામ...
અમદાવાદના અભય જાનીએ કોરોના દર્દીઓની શોધી આપતી એપ્લિકેશન વિકસાવી
અમદાવાદ: અમદાવાદ નાગરિક સંસ્થાએ નાગરિકોના "મોટા હિતમાં" કોરોનાવાયરસ દર્દીઓની જાહેર વિગતો જાહેર કરી, એક આઇટી પ્રોફેશનલે દર્દીઓનું ચોક્કસ સ્થાન પ્રદાન કરવા માટે ગૂગલ મેપ્સ સુવિધાનો ઉપયોગ કરીને એક એપ્લિકેશન વિકસિત કરી છે જેથી લોકો આવા વિસ્તારોથી દૂર રહી શકે. . અમદાવાદથી અત્યાર સુધીમાં 130થી વધુ કોરોનાવાયરસના કેસ નોંધાયા છે, અહીંના લોકો આવા દર્દીઓના...
અમદાવાદ શહેરના બફર ઝોનમાં “વેજીટેબલ ઓન વ્હીલ્સ”, 24 ઈ – રીક્ષાઓ ...
અમદાવાદ શહેરના બફર ઝોનમાં “વેજીટેબલ ઓન વ્હીલ્સ”, 24 રીક્ષાઓ દ્વારા શાકભાજીનું વિતરણ કોરોનાની પરિસ્થિતિમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હરતી ફરતી રીક્ષાઓ દ્વારા શાકભાજીનું વિતરણ શરુ કરાયું છે. શહેરના કોટ વિસ્તાર ને બફર ઝોન જાહેર કરાતા વેજીટેબલ on wheels ની 24 રીક્ષાઓ...
અડધા અમદાવાદને કર્ફ્યુંમાંથી મુક્તિ કેમ આપી દેવાઈ ?
અમદાવાદ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં નીચે અપવાદમાં જણાવેલ કામગીરીના હેતુ સિવાય કોઇપણ વ્યક્તિ જાહેર રોડ ઉપર પસાર થવા અને અવર - જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે , અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તારમાં પ્રતિબંધ છે. આશિષ ભાટીયાએ ફરી એક વખત સુધારેલું જાહેરામું પ્રસિદ્ધ કર્યું છે. પણ જેમને બહાર નિકળવાની પરવાનગી આપવામાં આવી છે ...
ધોલેરામાં 110 ચોરસ કિલોમીટરમાં 5 હજાર મે.વો.નો સોલાર પાર્ક
ડીએસઆઇઆરડીએના પ્રતિનિધિએ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરી હતી અને રજૂઆત કરી હતી કે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીએસઆઈઆરડીએ) એ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (જીપીસીએલ) ના સહયોગથી ધોલેરા એસઆઈઆરમાં સીઆરઝેડ વિસ્તારમાં 5000 મેગાવોટની ક્ષમતાનો સૌર પ્રોજેક્ટ દરખાસ્ત કરી છે. સીઆરઝેડ વિસ્તારમાં આખા પાર્કની દરખાસ્ત કરવામાં આવી રહી છે, ...
ગુજરાતમાં 1 લાખથી ઓછી કિંમતમાં વેન્ટીલેટર તૈયાર કરાયું
અમદાવાદ સિવીલ હોસ્પિટલની કોરોના કોવિડ હોસ્પિટલમાં વેન્ટીલેટરનો દર્દી પર સફળ પ્રયોગ કરાયો છે ગુજરાતના રાજકોટની ગૌરવપૂર્ણ સિદ્ધિ
કંપની 1 હજાર વેન્ટીલેટર્સ રાજ્ય સરકારને વિનામૂલ્યે અપાશે અમદાવાદ, 5 એપ્રિલ 2020 ગુજરાતમાં રાજકોટની ખાનગી કંપની જ્યોતિ CNC કંપનીના પરાક્રમસિંહ જાડેજાએ માત્ર 10 દિવસમાં જ તૈયાર કરેલા વેન્ટીલેટર ‘ધમણ-1’ની સફળતાનું નિ...
અમદાવાદમાં વેપારીઓ સહિતના 52 પ્રકારનો ધંધો કરનારાઓ બહાર નિકળી શકશે
આખું અમદાવાદ 5 એપ્રિલ 2020થી બંધ કરી દેવાયું છે. હવે મંજૂરી વગર કોઈ બહાર નિકળી નહીં શકે. જે નિકળશે તેમને પોલીસ પકડીને ગુના દાખલ કરશે. પોલીસે બહાર ન નિકળવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. તે હિસાબે કોણ બહાર નિકળી શકશે અને કોણ નહીં તે આ યાદી પરથી સ્પષ્ટ થાય છે. અમદાવાદ પોલીસે સત્તાવાર જાહેરામું બહાર પાડીને આ વ્યવસાય કે સેવાના લોકોને બહાર નિકળવાની...
ગુજરાતમાં 5 લાખ લોકો પર એક ડ્રોન નજર રાખીને જાસૂસી કરે છે
ગાંધીનગર, 5 એપ્રિલ 2020 રાજ્યમાં 114 ડ્રોન મારફતે ગુજરાતના 6.50 કરોડ લોકો અને વાહનો ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે . 5,70,175 લોકો પર એક ડ્રોન ઉડાવવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદમાં થોડા લોકો પકડાયા છે. લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 24 કલાકમાં 1213 અને હોમ કવોરન્ટાઈન ભંગના 415 તથા અન્ય 201 ગુનાઓ મળી કુલ 1865 ગુનાઓ 04 એપ્રિલ 2...
ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ ફરી મહિલાને ધમકી અપાવી, સોશિયલ મિડિયામાં...
અમદાવાદ, 2 એપ્રિલ 2020 ભાજપના ધારાસભ્યો કોરોના અને ગરીબો માટે પ્રજાની વચ્ચે જતાં ન હોવાની વાતને લઈને અમદાવાદના નરોડા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીના માણસો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નામ વટાવીને સામાજિક કામ કરતાં મહિલા દીપાબેન સંતવાણીના ઘરે જઈને 2 એપ્રિલ 2020ની રાતના સમયે ઘમકી આપી હતી. થાવાણીના બે માણસો સંતોષ અને રાજાભાઈ સામાજિક કાર્યક...
અમદાવાદમાં 18 હજાર પશુ અને 2 હજાર માનવ કુટુંબોને ખાવાનું અપાયું
અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર ફૂડપેકેટ્સ અને અનાજ-કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
૧ એપ્રિલ ૨૦૨૦ના રોજ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૦૦૦ કુટુંબોને શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંદાજે ૬ હજાર કિલોગ્રામ શાકભાજી જરૂરિયાતમંદ કુટુંબોને આપવામાં આવી છે. અસારવા, સાબરમતી અને મણિનગર વિસ્તારના વિવિધ કુટુંબોને આ શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હ...
અમદાવાદમાં ભોજન જોઈએ છે, તો ફોન કરો, પણ કોને ?
કોરોના સામે સજ્જ ગુજરાત
લૉકડાઉનના પગલે જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડવા માટે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ કમર કસી અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રની ડ્રાય કીટ આપવા અપીલ
-
અમદાવાદ મહાનગરપાલિકાએ 7 ઝોનમાં ફૂડ પેકેટ્સના વિતરણ માટે અધિકારીઓની ટીમ બનાવી અમદાવાદ મહાનગરપાલિકાએ નિરાધાર વૃદ્ધોને ભોજનની સુવિધા માટે વૉટ્સએપ નંબર જારી કર્યો અમદાવાદ, 30 માર...
કોરોનાનો કેર શરૂં, અમદાવાદમાં વધુ એક મોત
કોરોના વાઈરસના પગલે રાજ્યમાં 53 કેસો નોંધાયા છે અને 3ના મોત થયા હતા. જેમાં અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતી 46 વર્ષીય મહિલાનું મોત થતા કોરોના વાઈરસથી અમદાવાદમાં મૃત્યુ આંક 2 થયો છે જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંક 4 પર પહોંચ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 17 કેસો નોઁધાયા છે. ગુજરાત રાજ્યમાં વધુ ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ...
સત્તર વર્ષ પહેલાં: હરેન પંડ્યાની હત્યા અને ગુજરાત સ્વતંત્રતા ધર્મનું બ...
સત્તર વર્ષ પહેલાં, બે ઘટના ગુજરાતમાં બની હતી. હરેન પંડ્યાની હત્યા અને ગુજરાત સ્વતંત્રતા ધર્મ બિલ પસાર. 26 માર્ચ, 2003 એ ચોક્કસપણે ગુજરાતના ઇતિહાસમાં અને કદાચ ભારતના સૌથી કુખ્યાત દિવસોમાં સ્થાન મેળવી લીધું છે. દેશનો એ સૌથી ચર્ચાસ્પદ બનાવ હતો. 26 માર્ચની વહેલી સવારે, ગુજરાત સરકારના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની અમદાવાદના પશ્ચિમ વિસ્તારના મધ્યમ...
રીક્ષા શાકભાજી ઘરે પહોંચાડશે
અમદાવાદ, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા કોરોનાને કારણે લોકડાઉન થતાં લોકોને જીવન જરુરી ચીજ વસ્તુઓ જેવી કે શાકભાજી અને દવાઓ મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ બુધવારે તમામ રાજયોને હેલ્પલાઈન શરૂ કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યુ છે. આ હેલ્પ લાઈન દ્વારા લોકો જીવન જરૂરી વસ્તુઓ, દવાઓ, પેટ્રોલ અને અન્ય વસ્તુઓ ખુટતી...
અધિકારીઓ અમદાવાદમાં ગરીબોને ખોરાક વેચવા નિકળ્યા
25 માર્ચ 2020
હાલમાં કોરોના વાયરસના કહેરના પગલે સમગ્ર અમદાવાદમાં ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. દરરોજ કામ કરીને કમાઈને ખાનારા લોકો માટે કપરાં દિવસો શરૂ થઈ ગયા છે. આવા સમયે અમદાવાદ મ્યુ. કોર્પો.ની જેટની ટીમે 5900 જેટલાં લંચ પેક તૈયાર કરીને મંગળવારના દિવસે ગરીબોમાં વહેંચ્યા હતા.મ્યુ. કમિશનર વિજય નહેરાએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી અને બાંહેધરી આપ...

English