Wednesday, August 6, 2025

ડે. સી.એમ. નીતિન પટેલ ભાષણમાં ભાન ભૂલ્યા, કહ્યું “બનાસકાંઠાના લો...

હાલમાં ચોમાસાની ઋતુ મા વરસાદને કારણે રૂપાણી સરકાર ના રસ્તાઓના વિકાસના દાવા ની પોલ ખૂલી ગઈ છે. ગુજરાતમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર રોડ-રસ્તાઓ નિર્માણ કાર્યમાં થતો હોય છે એ વાતને મેઘરાજાએ ખુલ્લી પાડી દીધી છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગની જવાબદારી જેના શિરે છે તેવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બનાસકાંઠા ના લોકો ને લઇ કટાક્ષ પૂર્વકનું નિવેદન કર્યું હતું. ...

10 વર્ષથી બનાસકાંઠા અને ભાવનગરની શાકભાજી પકવવાનો એકાધીકાર કોઈ બીજા જિલ...

ગાંધીનગર, 25 ઓગસ્ટ 2020 ચોમાસામાં ખેતરમાં કોઈ જઈ શકતું ન હોવાથી શાકભાજીના ભાવ શહેરોમાં વધી ગયા છે. તેથી બટાટા અને ડૂંગળીના ભાવો પણ વધ્યા છે. 12 માસી શાક બટાકા અને ડૂંટળીનું આટલું જંગી ઉત્પાદન છતાં ભાવ વધે કારણ કે માંગ વધી છે અને તેનો ફાયદો ખેડૂતોને ઓછો પણ કોલ્ટસ્ટોરેજમાં માલ સંગ્રહ કરેલા વેપારીઓને વધું ફાયદો થઈ રહ્યો છે. ત્યારે આ બે પાકનું વાવેત...

મુન્નાભાઈ એમબીબીએસની જેમ રાતોરાત કોવિડ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી, ક...

ગાંધીનગર, 12 ઓગસ્ટ 2020 બનાસકાંઠાના કલેક્ટરને એક અરજી કરવામાં આવી છે કે,  કોરોના ના ઓથા હેઠળ તમે જનતા હોસ્પિટલ ના નામે સરકારી ખર્ચે કમાવવા માટે મંજુરી આપી તે જગ્યા સરકારના દફતરે કાયદેસર છે કે કેમ તે તપાસ કરો. મુન્નાભાઈ એમબીબીએસની જેમ આ હોસ્પિટલ રાતોરાત શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં હોસ્પિટલ ન હતી. પણ ભાજપના નેતાઓએ ફાયદાઓ લેવા 15 વર્ષથી ખાલી પડેલ...

ભાવ ફેરના રૂ.5 હજાર કરોડનો બનાસ ડેરીનો ધોખો, શંકર ચૌધરીની સામે ભાજપના ...

ગાંધીનગર, 31 જૂલાઈ 2020 બનાસકાંઠાના સાંસદ અને બનાસડેરીના ડીરેક્ટર પરબતભાઈ પટેલનું પ્રવચન કાપી નાંખવામાં આવ્યુ હતું. અવાજ બંધ કરી દેવાયો હતો. સાંસદનું પ્રવચન કોઈ સાંભળી ન શકે તે માટે વેબ પર તેનો અવાજ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરબત પટેલે આ અંગે વાંધો ઉઠાવીને શંકર ચૌધરીને પત્ર લખ્યો છે કે આવું કઈ રીતે કરી શકો ? સાધારણ સભાનો અવાજ બંધ કરી દેવાયો તે ...

દિયોદર તાલુકાનું સોની કેન્દ્ર ધોરણ-૧૨ (સા.પ્ર.)ના  ૯૭.૭૬ ટકા સાથે રાજય...

બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે આવી રહેલું આમૂલ પરિવર્તન દિયોદર તાલુકાનું સોની કેન્દ્ર ધોરણ-૧૨ (સા.પ્ર.)ના  પરિણામમાં ૯૭.૭૬ ટકા સાથે રાજયમાં પ્રથમસ્થાને ધો.૧૨(સા.પ્ર)માં રાજયનું ૭૬.૨૯ ટકા પરિણામ જ્યારે  બનાસકાંઠા જિલ્લાનું ૮૫.૬૬ ટકા પરિણામ આવ્યું પાલનપુર, 15 જૂન 2020 રાજય સરકારના વિવિધ અભિયાનોથી જિલ્લાના લોકોમાં નોંધપાત્ર જાગૃતિ આવી રહી...

15 ઓક્ટોબર સુધી ધુડખર અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો

પાલનપુર, 15 જૂન 2020 બનાસકાંઠા જિલ્લાના ભાભર અને સૂઈગામ તાલુકાના કેટલાંક વિસ્તારનો ઘુડખર અભયારણ્યમાં સમાવેશ થાય છે. ગુજરાત સરકારએ જાહેરનામાંથી ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે અભયારણ્ય જાહેર કરેલું છે. જેમાં રણ આઈલેન્ડ, બેટ સહિત તથા કચ્છના નાનાં રણ અને તેને લાગું આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભયારણ્ય છે. જેમ...

FIR મંદી અને તાળાબંધીમાં ગુજરાતમાં ચક્રવૃદ્ધિ વ્યાજ 70 ટકા વસૂલ કરવાનો...

ગાંધીનગર, 30 મે 2020 આર્થિક મંદી અને લોકડાઉનના કારણે લોકોના આર્થિક વ્યવહારો ખોરવાઈ જતાં 30થી 70 ટકા વ્યાજ વસૂલીને વ્યાજખોરોએ ગુજરાતમાં અનેક સ્થળે ત્રાસવાદ શરૂ કર્યો છે.  બનાસકાંઠાના ધાનેરામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વ્યાજખોરી ત્રાસવાદનું રૂપ ધારણ કરી ચૂકી છે. કોરોનાના કારણે વ્યાજ ન ભરી શકતાં લોકો પાસેથી હવે 70 ટકા વ્યાજ વસૂલાતું હોવાની વ્યાપક ફર...

VIDEO – રિંકલને 500 કિમી દૂર કોરોનાની નાકાબંધી છતાં રાજસ્થાનતી ઉ...

https://youtu.be/1mfClw9vKPk સલ્લા ગામની છોકરી સાથે પ્રજાપતિ ના છોકરા એ 4 મહિના પહેલા લગ્ન કરેલા છે હાઇકોર્ટ માં હાજર થઈ તેઓ રાજસ્થાન બાડમેર માં રહેતા હતા. ગઈ કાલે સવારે 6 વાગે છોકરી ને તેના પરિવાર જનો ઉપાડી ગયા છે. છોકરી પ્રેગ્નેટ છે તેની જોડે માર મારીને રાખેલ છે. કોણ કોણ આરોપી ઓ છે આ વીડિયોમાં છે. તેમજ ઉપાડી જવાનો વીડિયો પણ છે. બનાસકાંઠાથી...

જુવારની સુપર જાત શોધતા ગુજરાતના કૃષિ વિજ્ઞાની

ગાંધીનગર, 15 માર્ચ 2020 જુવારના બેવડો ઉપયોગ થઈ શકે એવી એક મોતીવાળા સફેદ દાણાવાળા ધરાવતી સુપર જુવારની નવી જાત શોધવામાં આવી છે. જે અનાજ તરીકે અને પશુ ચારા તરીકે વાપરી શકાય છે. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ સુધારેલ ડ્યુઅલ હેતુ જુવારની વિવિધતા ડીએસ -127 (જીજે 43) ક્રોસ (એકેઆર 354 એક્સ એસપીવી 1616) માંથી વિકસિત કરવામાં આવી હ...

ડીસીમાં કોના બાપનો બગીચો ? આપની ભુખ હડતાલ

નાનાજી દેશમુખ બગીચાને ચાલુ કરવા ડીસા નગરપાલિકા કમ્પાઉન્મા આપ ના નેતાઓ દ્વારા ભૂખ હડતાલ ડીસાના વિવાદાસ્પદ નાનાજી દેશમુખ બગીચાનો છેલ્લા કેટલાય સમયથી તાળું મારી દેવામાં આવ્યું છે. ભાજપની આંતરીક લડાઈના કારણે રૂ.2 કરોડના ખર્ચે બનેેલા બગીચો હવે સુકાવા લાગ્યો છે. રાજકીય લડાઈના કારણે બંઘ કરવામાં આવ્યો છે. તેથી બગીચો ચાલુ કરવાની માંગણી સાથે આમ આદમી પ...

ભાજપમાં શંકર ને શશિકાંત વચ્ચે અમિત શાહના કારણે ખટરાગ, 12 રાજીનામાં

ધારાસભ્ય શશિકાંત અમિત શાહના માણસ  ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2020 દિલીપ પટેલ  ગુજરાત ભાજપમાં જૂથવાદ પરાકાષ્ઠા પર છે. બનાસકાંઠાના ડીસામાં ભાજપમાં ભંગાણની સ્થિતિ સર્જાઇ છે. ભાજપ શાસિત ડીસા નગરપાલિકા છે. નગરપાલિકાના ભાજપના 12 સભ્યોએ અધ્યક્ષના હોદ્દા પરથી રાજીનામા ધરી દીધા છે.  વિધાનસભાની ચૂંટણી બાદ ડીસા નગરપાલિકામાં આંતરીક ગજગ્રહ ચાલી રહ્યો છ...

ઈયળ બટાટામાં રૂ.100 કરોડોનું નુકસાન કરે છે

બટાટાના થડ કાપી કંદ ખાનારી ઈયળનો વર્ષોથી ત્રાસ ગાંધીનગર, 21 ફેબ્રુઆરી 2020 બટાટાના છોડના થડ કાપી ખાઈને બટાટાની અંદર જઈને મોટા પ્રમાણમાં ઈટળો નુકસાન કરી રહી છે. ગુજરાતમાં પાકતાં બાટાટાના ઉત્પાદનના 16 ટકા ખરાબ થઈ જાય છે. જેમાં થડકાપી નાંખતી કાળી ઈટળથી 3થી5 ટકા નુકસાનીનો સમાવેશ થાય છે. રાજ્યમાં 34 લાખ હેક્ટરમાં રૂ.2000 કરોડના 2.92 કરોડ ટન બટાટા ...

ખેરોજ ગામના બાળકોને 6 વર્ષ સુધી પૌષ્ટીક ભોજન આપવા દાતાઓની યાદી

પાલનપુર: બનાસકાંઠાના દાંતાથી ત્રણેક કિ.મી. ના અંતરે ખેરોજ ગામની પ્રાથમિક શાળામાં  323 બાળકો છે. શાળાના વિદ્યાર્થીઓને મહિનામાં ઓછામાં ઓછુ એકવાર ભોજન સ્‍વરૂપે પૌષ્‍ટીક આહાર મળે તે માટે વર્ષ 2013માં શાળાના શિક્ષકોએ ગામલોકોને કહ્યું ત્યારે દાતાઓના નામની નોંધણી શરૂ કરી હતી. છેલ્‍લા સાત વર્ષથી ખેરોજ ગામની પ્રાથમિક શાળામાં મહિનામાં ઓછામાં ઓછુ એકવાર તિથીભો...

થરાદમાં ભ્રષ્ટાચારની નહેર 30 દિવસમાં 16 વખત તૂટી, ભાજપે નર્મદાના નામે ...

બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કેનાલ બનાવામાં આવી છે. નહેર બનાવવાના કામમાં ભાજપના જાણીતા નેતાઓએ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાથી વારંવાર તૂટી રહી છે. એક મહિનાના સમયમાં કેનાલમાં 16 ગાબડાઓ પડ્યા છે, તો કોઈ જગ્યા પર કેનાલ ઓવર ફ્લો થવાથી ખેડૂતોના ખેતર પાણી-પાણી થઇ જાય છે. ખેડૂતોએ નર્મદા કેનાલનું નામ ગાબડા કેનાલ પા...

સંડાસ કૌભાંડમાં પણ રાજનેતાઓની મીલીભગત

બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકામાં શૌચાલય કૌભાંડ અને તેની સામેની તપાસમાં મોટાભાગે કરાર આધારિત કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે. જેમણે ખરેખ ભ્રષ્ટાચાર કર્યો છે તેવા કાયમી અધિકારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ટીડીઓ સરળતાથી નિવૃત્ત થવામાં સફળ રહ્યા છે. બુરાલ પ્રકરણ દરમ્યાન ટીડીઓ તરીકે સી.એમ દરજી અને એમ.એસ ગઢવી ફરજ પર હતા. આ બંને તત્કાલીન ટીડીઓ કૌભાંડો વ...