Friday, August 7, 2026

એગ્રીકલ્ચર ટ્રેકટર્સ BS-6 નહિ પરંતુ BS-3 માં ગણાય છે: વાહનવ્યવહાર કમિશ...

વાહનવ્યવહાર કમિશનરશ્રીની યાદીમાં જણાવાયુ છે કે, રાજ્યમાં BS-૩ એમિશન નોર્મ્સ મુજબ કન્સ્ટ્રકશન ઇક્વીપમેન્ટ વ્હીકલ્સ (CEV), એગ્રીકલ્ચર ટ્રેકટર્સ, કમ્બાઈન્ડ હાર્વેસ્ટર અને પાવર ટીલરનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. યાદીમાં વધુમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકારની તા.17-03-2020ની સુચનાનુસાર ગુજરાત રાજ્યમાં ભારત સ્ટેજ-3  CEV  એમિશન નોર્મ્સ ધરાવતા કન્સ્ટ્રકશ...

આઈ.એ.એસ. કૈલાસનાથન ધારાસભ્યોને કરોડોમાં ખરીદ કરી રહ્યાં છે – કોંગ્રેસ

ગાંધીનગર, 4 જૂન 2020 કોરોના રોગમાં ભાજપે ભ્રષ્ટચારના રૂપિયા એકઠા કર્યા છે. તેનાથી કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાના પ્રયત્નો કરી રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં વડાપ્રધાન ના ઈશારે ધારાસભ્યો તોડવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાનની કચેરીમાં કામ કરતાં આઈએએસ કૈલાસનાથન ધારાસભ્યો તોડવાનું કામ કરે છે. કલેકટર અને પોલીસ અધિકારીઓ થકી કોંગ્રેસના ધારાસભ્યો પર દબાણ લ...

લગ્નપ્રસંગનું આયોજન કરતા પહેલા આ જાણી લો.

હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઈરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલી છે. લોકોએ લગ્ન પ્રસંગોની મંજુરી માટે જીલ્લા કક્ષા સુધી લંબાવવું ન પડે અને યોગ્ય મોનીટરીંગ થાય તે માટે ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્નનું આયોજન કરી શકાશે અને જે જગ્યાએ લગ્ન યોજાનાર હોય તે જગ્યાએ કોરોન...

સીવીલ ડિફેન્સના 60 સ્વયસેવકો કોરોના વોરિયર તરીકે કાર્યરત

કચ્છ, ગુજરાત સહિત કચ્છમાં પણ સીવીલ ડિફેન્સ કચ્છ-ભુજના 60 સ્વયંસેવકોએ સ્વયભૂ કરફયુથી લઇ લોકડાઉન દરમ્યાન 20 વોર્ડનથી ભુજમાં છેલ્લા બે માસથી સક્રિય છે. ભુજ નાગરિક સંરક્ષણદળના સ્વયંસેવકોએ કોરોનાના કપરા સમયમાં ભુજ શહેર તેમજ માધાપર વિસ્તારના જરૂરતમંદ નાગરિકોને મદદરૂપ થવા સી.સી.હેલ્પલાઇન કન્ટ્રોલરૂમ 02832-251007નો પ્રારંભ ભુજના 11 વોર્ડમાં કાર્યરત થ...

કન્ટેન્ટમેન્ટ વિસ્તાર 30 જૂન સુધી નઈ ખુલે

સમગ્ર દેશમાં COVID–19ની અસરોને ધ્યાને લેતા National Disaster Management Authorityના નિર્દેશ મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૩૦.૦૫.૨૦૨૦ના હુકમથી કન્ટેનમેન્ટ ઝોનમાં તા.૩૦.૦૬.૨૦૨૦ સુધી lock down ની અવધિ લંબાવવામાં આવેલ છે તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ તબક્કાવાર ખોલવાનો નિર્ણય લેવામાં આવેલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયન...

વડોદરા RTO ખાતે વિવિધ સેવાઓનો પ્રારંભ આવતી કાલથી થશે

વડોદરા, વડોદરા શહેર - જિલ્લાના ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા ઇચ્છતા અરજદારો તેમજ મોટર વાહન સબંધિત વિવિધ સેવાઓ ઇચ્છતી મોટરીંગ પબ્લીકને માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ( RTO )  વડોદરા દ્વારા તા.04/06/2020 ના રોજથી વિવિધ કામગીરી શરૂ કરવામાં આવશે. આર.ટી.ઓ.સબંધિત કામગીરી માટેની વેબસાઇટ www.parivahan.gov.in પર મુલાકાત લઇ પોતાને સબંધિત કામગીરીની ઓનલાઇન એપ...

બોટ પર કોરંટાઇન કર્યું એવું સાંભળ્યું છે?

દેવભૂમિ દ્વારકા, વહાણના આશરે ૨૦૦ થી વધારે ખલાસીઓને હાલ કાળુમ્બેર ટાપુની નજીક સોંગો વિસ્તારમાં બોટ કવોરોનટાઇન કરવામાં આવેલ છે. લોકલ વહાણ જે હાઇસીમાંથી આવેલ છે તેમાં ૭૩ ખલાસીઓને બોટ કવોરોનટાઇન કરવામાં આવેલ છે. કોરોના વોરિયર્સ અને આરોગ્યમની ટીમ દ્વારા નિયત સમયે ચૌદ દિવસમાં ત્રણ –ચાર વખત તેઓની આરોગ્ય  તપાસ કરવામાં આવે છે. કોઇપણ પ્રકારના લક્ષણ ન જ...

રેલ્વે સ્ટેશન પર ઓટોમેટિક સેનિટાઇઝર મશીનની વ્યવસ્થા કરાઈ

સુરત, લોકડાઉનમાં રાહતો આપવામાં આવતાં ફરીથી જનજીવન ધમધમતું થયું છે. પરંતુ, હવે નાગરિકોએ જાગૃત થઈને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવાની છે. શહેરની જનતાના સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકોના આરોગ્યને હાનિ ન પહોંચે તે માટે સરકાર સુસજ્જ છે. આવા સંજોગોમાં સુરત રેલ્વે સ્ટેશન પર અવર-જવર કરતા લોકો, રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા રેલ્વેકર્મીઓ તેમજ ટ્રે...

વાવાઝોડા ને ધ્યાન માં રાખીને 16,000 લોકોનું સલામત સલામત સ્થળે ખસેડાયા

વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં 16,597 નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા હાઇવોલ્ટેજ લાઈનો વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઇ જરૂર જણાય તો દક્ષિણ ગુજરાત વીજ કંપની સાથે પરામર્શ કરી બંધ કરવા સૂચના અસરગ્રસ્ત વિસ્તારોની પોર્ટ ઓથોરિટીને વાવાઝોડા લાગત એલર્ટ રહેવા સૂચના માછીમારોએ સરકારની મંજૂરી સિવાય દરિયો ખે...

કોરોનાનાં જીવતા બૉમ્બ પર બેઠેલું અમદાવાદ

અમદાવાદ, પૂર્વ વિસ્તારમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી તેનો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ પૂર્વ પટ્ટાના ઈસનપુર, બાપુનગર, નરોડા, વટવા સહિતના વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ હોવા છતાં તેનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જેની સામે સ્થાનિક નાગરીકોમાં ઉગ્ર રોષ જાવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં પ્રથમ લ...

લોકો હવે લોહી દાનમાં આપતા બીવે છે: કલેક્શન 80% ઘટી ગયું

અમદાવાદ, કોરોનાની મહામારી અને લોકડાઉનને. પગલે શહેરમાં થેલેસેમિયાન બાળકો અને અન્ય દર્દીઓને લોહીના બાટલા માટે ફાંફાં મારવા પડે તેવી સ્થીતિનું નિર્માણ થયું છે. મહામારી પહેલાં શહેરમાં એક જ સંસ્થામાં પથી 7,000 લોહીના બાટલાનું મહિને કલેક્શન થઈ શકતું હતું જેની સામે અત્યારે માંડ 1,200 જેટલું કલેક્શન થઈ રહ્યું છે, આ સંજાગોમાં રક્તદાતા આગળ આવે તેવી અપી...

અમદાવાદ ફરી જીવંત થયું

અમદાવાદ, શહેર આજથી ફરી એક વખત ધબકતું થયું છે. આજથી શહેરમાં તમામ વેપાર- ધંધા-ઓફિસો, બસ સેવા સહિત તમામ રોજગાર ધંધા શરૂ થતાં અમદાવાદ ફરી એકવાર પહેલા જેવું જોવા મળી રહ્યું છે.  આજે સવારથી જ એએમટીએસ બીઆરટીએસ બસ સેવા શરૂ થઈ ગઈ હતી. લોકો રોડ પર માસ્ક પહેરેલા જોવા મળ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક બંને સાથે શહેરજનો કામે વળગતા અલગ જ ચિત્ર અમદાવાદન...

સિવિલમાં સિનિયર ડોકટરોની દાદાગીરી, ફરજમાંથી ગુલ્લી

અમદાવાદ, સરકારી હોસ્પિટલોમાં ઈન્ટર્નશીપ MBBS ડોકટરોની હાલત સૌથી વધુ કફોડી છે. કારણ કે તેમને છેલ્લા ત્રણ મહિનાથી સતત કોરોનાના દર્દીઓની જ સારવાર કરી રહ્યાં છે. સિનિયર ડોકટરો ફરજમાંથી ગુલ્લી મારી રહ્યાં છે. આથી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનાં તમામ નિયમોનો ભંગ કરીને આ MBBS ડોકટરોને વિવિધ વિભાગોની જવાબદારી સોંપવાને બદલે માત્ર કોરોનાની ડ્યુટી સોં...

૧.૩૦ કરોડ આયુર્વેદિક ઉકાળા- હોમિયોપેથીક દવાનું સરકારે અમદાવાદમાં વિતરણ...

“કોરોના“ આ શબ્દએ આખા વિશ્વને હચમચાવી નાંખ્યુ છે. આ રોગનું સંક્રમણ વધતું અટકાવવાના સૌથી અસરકારક ઉપાય તરીકે સમગ્ર દેશમાં અમલી બનાવાયું...લોકો કામ વિના ઘરની બહાર ન નીકળે, અવર-જવર ન કરે તેવા આશયથી પ્રથમ લોકડાઉન તા.૨૫મી માર્ચથી અમલી બનાવાયું. પ્રથમ તબક્કો તા. ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી જાહેર કરાયો... વધતા કેસ સંદર્ભે બીજો તબક્કો ૧૫ એપ્રિલ થી ૩ મે’ દરમ્યા...

ગુજરાતની વડી અદાલત સરકારની ટીકાને શા માટે અનુચિત ગણે છે ?

- પ્રો. હેમન્તકુમાર શાહ અને મહેશ પંડ્યા આજનાં અખબારોમાં ગુજરાતની વડી અદાલતમાં રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીની પરિસ્થિતિનું વધુ સારી રીતે સંચાલન થાય તે માટે અદાલત રાજ્ય સરકારને આદેશો આપે તેવી દાદ માગતી થયેલી જાહેર હિતની અરજીઓના સંદર્ભમાં થયેલી સુનાવણી દરમ્યાન વડી અદાલતની બેન્ચે જે અવલોકનો કર્યાં છે, તે વાંચતાં ભારે આઘાત લાગ્યો છે. મુખ્ય ન્યાય...