Saturday, August 8, 2026

5 હજાર મજૂરો દાહોદ પહોંચ્યા, બીજા પહોંચશે

દાહોદ જિલ્લાના શ્રમિકો રોજગારી અર્થે બહારના વિવિધ શહેરોમાંથી માદરે વતન આવી રહ્યા છે. તેઓ પોતાને માદરે વતન સુરક્ષિત રીતે આવી શકે તે માટે સાંસદ  જશવંત ભાભોરે દાહોદ જિલ્લા વહીવટી તંત્રના પરામર્શમાં રહી સ્ટેટ ટ્રાન્સપોર્ટની 150 જેટલી બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ ચાર દિવસમાં અમદાવાદ,વડોદરા,રાજકોટ,ભુજ,મોરબી સહિત અનેક સ્થળોએથી 5000 જેટલા ...

જ્યાં કોરોના જાહેર તે વિસ્તારને હોટ સ્પોટ જાહેર કરી દેવાયા

અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, સુરત, ગાંધીનગર શહેરમાં જ્યાં વધુ કેસ નોધાયા છે તે વિસ્તારને હોટ સ્પોટ ગણીને ક્લસ્ટર કન્ટેઇન સ્ટ્રેટેજી મુજબ સર્વેલન્સ હાથ ધરાયું છે. રાજ્યમાં હોમ ટુ હોમ સર્વેલન્સ દ્વારા 5.90 કરોડ નાગરિકોનું સર્વેલન્સ –ટ્રેકિંગ પૂર્ણ થયું છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને ગાંધીનગર સહિતના શહેરોમાં જે વિસ્તારોમા પોઝિટીવ...

સર્વોચ્ચ અદાલતે કહ્યું તો ગુજરાત માંડ 10 ટકા કેદીઓને છોડશે, 12 હજાર જે...

ગાંધીનગર, 30 માર્ચ 2020 કોરોના કોવિડ-૧૯ વાયરસના સંક્રમણને પ્રસરતું અટકાવવા ગુજરાતની જેલોમાં રહેલા કેદીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોવિડ-૧૯ વાયરસનું સંક્રમણ જેલોમાં રહેલા કેદીઓમાં ન થાય તે હેતુથી સુપ્રિમ કોર્ટે દિશાનિર્દેશો આપેલા છે. દિશાનિર્દેશ અનુસાર રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના અને કાચા કામના મળીને કુલ 1200 જેટલા કેદીઓને બે માસ માટે...

અમદાવાદમાં ભોજન જોઈએ છે, તો ફોન કરો, પણ કોને ?

કોરોના સામે સજ્જ ગુજરાત લૉકડાઉનના પગલે જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડવા માટે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ કમર કસી અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રની ડ્રાય કીટ આપવા અપીલ - અમદાવાદ મહાનગરપાલિકાએ 7 ઝોનમાં ફૂડ પેકેટ્સના વિતરણ માટે અધિકારીઓની ટીમ બનાવી અમદાવાદ મહાનગરપાલિકાએ નિરાધાર વૃદ્ધોને ભોજનની સુવિધા માટે વૉટ્સએપ નંબર જારી કર્યો અમદાવાદ, 30 માર...

ભાજપના બે મોટા રાજકીય નેતાઓની ખટપટમાં ‘એર એમ્બ્યુલન્સ’ પ્ર...

અમદાવાદ, 29 માર્ચ 2020 એકતરફ રાજ્ય સરકાર જ્યાં ગુજરાત દેશમાં મેડીકલ ટુરીઝમમાં અગ્રેસર હોવાના બણગાં ફૂંકે છે. તો બીજીબાજુ મેડીકલ ટુરીઝમ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા 'એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ'ની મોટા ઉપાડે જાહેરાત કર્યાં બાદ ત્રણ-ત્રણ વખત રજૂ થયેલી પ્રપોઝલને ખુદ સરકારે જ અભરાઈએ ચઢાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. અલબત આ પ્રોજેકટ ટલ્લે ચઢવા પાછળ બે મો...

ગુજરાતમાં કુલ 5,500 બેડની કોરોના માટે સુવિધા ઊભી કરાશે

રાજ્યના ચારેય મહાનગરો અને જિલ્લા કક્ષાએ 5500 જેટલા બેડની અલાયદી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ ખાતે 1200, સુરત ખાતે 500, વડોદરા ખાતે 250, રાજકોટ ખાતે 250 બેડની સુવિધાવાળી ખાસ કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે. એજરીતે રાજ્યના તમામ જિલ્લામાં 50 સરકારી અને 50 ખાનગી મળી અંદાજે 100 બેડની સુવિધા વાળી 3300 બેડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી ...

રાજ્યમાં કોરોનાના કુલ 58 કેસ, 5 મોત, ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં 3 ક...

ગુજરાતમાં કોરોના કોવીડ19 ના કુલ 58 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં ત્રણ નવા કેસ નોંધાયા છે. રાજ્યના ચારેય મહાનગરો સહિત જિલ્લા કક્ષાએ 5500 બેડની અલાયદી સુવિધા ઉભી કરાઈ રાજ્યમાં સરકારી-ખાનગી હોસ્પિટલ સહિત 2761 વેન્ટીલેટર ઉપલબ્ધ માસ્ક, દવાઓ, ઈક્વીપમેન્ટ તમામ રાજ્યોને જરૂરિયાત મુજબ પૂરા પાડવા ભારત સરકાર સુગ્રથિત રીતે આપશે : ગુજ...

ગુજરાતના દરેક જિલ્લામથકોએ 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવશે

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે કોરોના વાયરસ અને પોઝીટીવ કેસોનો ગ્રાફ જો વધે તો સારવાર સુવિધા માટે રાજ્યના મહાનગરો ઉપરાંત પ્રત્યેક જિલ્લામથક પર 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.  આ આઇસોલેશન હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથે 10 આઇ.સી.યુ અને 90 બેડની સુવિધા વ્યવસ્થા તાકીદે કરવામાં આવશે, તેમ પણ તેમણે જાહેર કર્યુ...

કોરોનામાં કામ કરતી પોલીસને 25 લાખ, તો બીજાને કંઈ નહીં

કોરોનાની અસરથી જાન ગુમાવવાનો વારો આવે તેવા વિપરિત સંજોગોમાં રાજ્ય સરકાર પોલીસ-સુરક્ષાકર્મીને રૂ. રપ લાખની સહાય આપવાનું નક્કી કર્યું છે. પણ તબિબો અને કોરોના માટે કામ કરતાં લોકો તથા કચરો ઉપાડવાનું જોખમી કામ કરી રહેલાં લોકો સામે આવા જોખમો ઊભા થાય તો તેમને કોઈ સહાય જાહેર કરી નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સંદર્ભમાં જણાવ્યું કે કોરોના વાયરસનો ફેલાવો...

લોકડાઉનમાં ચાર કાયદાનો અમલ કરવાની પોલીસ વડા ઝાની જાહેરાત

રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ કહ્યું કે, રાજ્યના શહેરો-નગરોમાં ડ્રોન અને સીસીટીવીના માધ્યમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે સોસાયટી વિસ્તારમાં, કોમન પ્લોટમાં લોકો એકત્ર થાય છે. ત્યાં સંક્રમણ થવાની સંભાવના વધી જાય છે. ત્યારે નાગરિકોને લોકડાઉન દરમિયાન સંપૂર્ણપણે ઘરમાં જ રહી સુરક્ષિત રહેવા અપીલ કરી હતી. પ્રકારની પ્રવૃત્તિઓ ધ્યાને આવશે તો...

ગુજરાતના 1800 લોકો બહાર ફસાયા, કઈ રીતે આવશે પરત ?

લોકડાઉનની સ્થિતીમાં હરિદ્વાર – નેપાળ જેવા દૂરના સ્થળે સ્થગિત થઇ ગયેલા ૧૮૦૦ જેટલા ગુજરાતી યાત્રિકો-મુસાફરોને ર૮ બસ દ્વારા પરત લાવવાની વ્યવસ્થા થઇ ૧૦ હજારથી વધુ મજૂરો, કામદારોને વતન મોકલવાની વ્યવસ્થા કરાઈ મુખ્યમંત્રી રાહતનિધિમાં ૧૨.૮૫ કરોડ રૂપિયાનું ભંડોળ બે દિવસમાં જ ૫૨૦૦ લોકો-સંસ્થાઓએ આપ્યું રાજ્યમાં ૭ર હોલસેલ શાક માર્કેટ કાર્યરત ૪ર લાખ ૪૦ હ...

કોરોનાનો કેર શરૂં, અમદાવાદમાં વધુ એક મોત

કોરોના વાઈરસના પગલે રાજ્યમાં 53 કેસો નોંધાયા છે અને 3ના મોત થયા હતા. જેમાં અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતી 46 વર્ષીય મહિલાનું મોત થતા કોરોના વાઈરસથી અમદાવાદમાં મૃત્યુ આંક 2 થયો છે જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંક 4 પર પહોંચ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 17 કેસો નોઁધાયા છે. ગુજરાત રાજ્યમાં વધુ ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ...

રાવણે 33 વર્ષ પછી રામાયણ જોઈ

90 ના દાયકામાં રામાયણનો એવો જાદુ હતો કે તેના પ્રસારણના સમયે રસ્તાઓ સૂમસાન થઇ જતા હતા. લોકો સીરિયલમાં રામની ભૂમિકા નિભાવનાર અરૂણ ગોવિલ અને સીતાની ભૂમિકા નિભાવનાર દીપિકા, રાવણનું પાત્ર ભજવનાર ભિલોડા નજીક કુકડીયા ગામના અરવિંદ ત્રિવેદિને લોકો રાક્ષસી રાજા અને લંકેશની નજરે નિહાળતા હતા. અરવિંદ ત્રિવેદી મુંબઈમાં રહે છે. તેઓ 28 માર્ચ 2020ને શનિવારે સવ...

ગુજરાત બંધમાં દુકાન ચાલુ રખાતાં કોને શીલ મરાયા ?

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વધી રહેલા કોરોના વાઈરસ ના સંક્રમણને રોકવા દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા લોકડાઉનનો કડક અમલ થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં આવેલી રામેશ્વર નમકીન ના વેપારીએ દ્વારા લોકડાઉન નો ભંગ કરી દુકાન ચાલુ રાખવામાં આવી હતી જેની જાણ દાહોદ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને ...

ચીન કરતાં ગુજરાત આગળ, 2200 બેડની કોરોના હોસ્પિટલમાં શું છે નવું ?

28 માર્ચ 2020 ચીને 1000 બેડની હોસ્પિટલ 10 દિવસમાં તૈયાર કરી દીધી હતી. ગુજરાતે 21 માર્ચ 2020 દિવસે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું અને 6 દિવસમાં 2200 બેડની હોસ્પિટલ તૈયાર લીધી છેે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી 1200 બેડની કોરોના હોસ્પિટલ ઊભી કરી દીધી છે. સુરતમાં 500, વડોદરામાં 250 અને રાજકોટમાં 250 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. ...