Thursday, August 13, 2026

ખાતર કૌભાંડ છતાં GSFC કહે છેે, ભેજ જવાબદાર, ઓછા વજનનો ઈરાદો ન હતો

ડીએપી ખાતરની ઘટ બાબતે જીએસએફસીનું અક્ષ:નિવેદન જી.એસ.એફ.સી 57 વર્ષ જુની કંપની છે અને આજદિન સુધી કંપની દ્વારા ઉત્પાદિત ખાતરમાં ઘટની ફરીયાદ આવેલી નથી. કંપની તમામ કામગીરી ખેડૂતલક્ષી કરે છે અને કોઈપણ બાબતની ગેરરીતી આચરવાનો ઈરાદો હોઈ ના શકે. કંપનીના ડી.એ.પી ખાતરની થેલીઓમાં ઓછા વજનની બાબત સામે આવી છે, તે મોટા ભાગે તેમા રહેલા ભેજનું પ્રમાણ ધટવાને કારણે...

દલિતનો વરઘોડો કાઢવા ઈન્કાર પછી ફરીથી વરઘોડો કઢાયો

રાજ્યમાં અનુસૂચિત જાતિનાં લગ્નનાં વરઘોડામાં ભેદભાવની એક પછી એક ઘટના સામે આવી રહી છે. મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે રવિવારે બે જૂથ વચ્ચે ઘર્ષણ અને બબાલ થઇ હતી. સાંજે પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. આ ઘટના બાદ આજે એટલે કે સોમવારે પોલીસ બંદોબસ્ત સાથે ફરી ...

GSFCના MD મુખ્ય સચિવને ખાતર કૌભાંડનો અહેવાલ આપશે

ખાતરમાં ઓછા વજન મામલે 2 દિવસમાં થયેલી તપાસનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. મુખ્ય સચિવ જે. એન સિંહ આજે સાંજે GSFCનાં MDની મુખ્યસચિવ સાથે બેઠક થશે. GSFCના MD આ અંગેનો વિસ્તૃત અહેવાલ રજૂ કરશે. રાજકોટનાં ડેપો મેનેજરે આ અંગે કહ્યું કે, 'રાજકોટ બેડી યાર્ડમાં ખાતરનું વેચાણ આજે પણ બંધ રહેશે. વેચાણ કેન્દ્ર ખુલ્લા છે પણ વેચાણ બંધ છે. ઉપરથી આદેશ આવ્યા બાદ જ વે...

GSTમાં મનીલોડરીંગમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) કરશે

રાજ્યમાં જીએસટીના બોગસ બિલો બનાવીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવાના કૌભાંડો સામે આવ્યાં છે. અલંગ, ગાંધીધામ, મહેસાણા, ઊંઝા, અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં આવા કૌભાંડોનો આંકડો વધી રહ્યો છે. ત્યારે કૌભાંડીઓ પર સકંજો લાવવા મોટી જાહેરાત કરવામાં આવી છે. જીએસટીના બોગસ બિલો બનાવીને કરોડો રૂપિયાનું રિફંડ મેળવી લેનારાઓની તપાસ હવે એન્ફોર્સમેન્ટ ડિરે...

રખડતા ઢોર પકડવા ગયેલા અમપા અને પોલીસ પર હુમલો

અમદાવાદ શહેરમાં રસ્તે રખડતાં ઢોરોનો ત્રાસ વધતો જાય છે. રખડતાં ઢોરો પર કાબૂ મેળવવા માટે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન સમયાંતરે કાર્યવાહી હાથ ધરતું હોય છે. એએમસીની આવી જ એક કાર્યવાહી દરમિયાન ઓઢવ વિસ્તારમાં રખડતાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો થયો હતો. ઓઢવ વિસ્તારમાં એએમસીની ઢોર પકડવા ગયેલી ટીમના વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. કોર્પોરેશનની ચાર ગાડી...

તબિબની જગ્યા ભરવા માટે મૃત દેહને લેવાનો ઈન્કાર

અંજાર તાલુકાનાં સિનુગ્રા ગામ પાસે મોડી રાતે હિટ એન્ડ રનમાં અજાણ્યા વાહનચાલકે મોટર સાયકલ પર જતા યુવાનોને અડફેટે લેતા 3 યુવકોનાં મોત નીપજ્યાં છે. યુવાનનાં પરિવારનો આક્ષેપ છે કે અંજારની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોનાં અભાવે એક ઇજાગ્રસ્ત યુવાનનું મોત નીપજ્યું છે. જ્યાં સુધી અમને આ હોસ્પિટલમાં તબીબોની જગ્યા ભરવાની લેખિતમાં બાંહેધરી નહીં મળે ત્યાં સુધી અમે...

જેલમાં જલસા કરવા કેદીએ ભાવ પત્રક જાહેર કર્યું, ડી.જે કે ડાન્સ પાર્ટી ક...

નડિયાદ નજીક આવેલા બિલોદરા જિલ્લા જેલ રાજ્યમાં વિવાદમાં છે. છેલ્લાં કેટલાય સમયથી જેલમાં બની રહેલા બનાવો પોલીસની બેરહેમી અને બેદરકારી જાહેર થઈ છે. પોલીસ દ્વારા કેવો અમાનુષી ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેનો એક કેદી દ્વારા જ પર્દાફાશ કરાયો છે. નડિયાદ જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રા છે. જેલર તરીકે ફિરોઝ મલેક છે. કાચા કામના કેદી મનોજ ઉર્ફે મનુભાઇ પરમારે ...

નડિયાદની જેમાં કેદીએ આત્મહત્યા કરી કે પોલીસે હત્યા કરી, 12 દિવસે રહ્સ્...

નડિયાદની બિલોદરા જેલમાં મનોજ પરમાર નામના કેદીએ જેલ સ્ટાફના ત્રાસથી ગળાફાંસો ખાઇ આપધાત કરી લીધો હોવાનો આરોપ કેદીના પરિવારે પોલીસ પર મૂકી દેવામાં આવ્યો છે. કેદીના પરિવારજનોએ જવાબદાર પોલીસ ફરજમુક્ત કરવાની માંગણી કરી છે. જેલર સામે તપાસ સમિતિ નિયુક્ત કરવાની માંગણી કરી છે. જો તેમ ન થાય તો આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી આપ છે. મુખ્ય પ્રધાન કે જેઓ ગૃહ વિભા...

પૈસા પોતાના ને પત્નિના અને પોલીસ પોંખે ?

અમદાવાદમાં રહેતા રાહુલને તેની પત્ની સાથે કોઈ વાતને લઇને બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ પત્ની જાન્યુઆરી મહિનામાં તેના પિયર ચાલી ગઈ હતી. પત્ની પિયર જતાની સાથે જ રાહુલે પતિ-પત્નીના જોઇન્ટ અકાઉન્ટમાંથી દોઢ લાખ રૂપિયા ઉપાડ્યા હતા. જોકે, આ બાબતે પૈસા પરત મેળવવા માટે પત્નીએ શાહપુર પોલીસ સ્ટેશનમાં રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પત્નીની ફરિયાદના આધારે ...

મુખ્ય પ્રધાન રૂપાણીએ જેનું ઉદઘાટન કર્યું તેમાં કૌભાંડ નિકળ્યું, કૌભાંડ...

ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સતલાસણા સંચાલિત રૂ.7 કરોડના દાનથી બનેલા મોટા કોઠાસણા નિવાસી શ્રીમતી રેખાબહેન કરશનભાઇ પ્રજાપતિ વિધાસંકુલનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપામીએ બીજી વખત 7 મે 2018ના દિવસે કર્યું તેના આજે  એક વર્ષ થયું છે ત્યારે ફરી એક વખત આ સંસ્થામાં ચાલતાં કૌભાંડો બહાર આવ્યા છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, સમર્થ ગુજરાતના નિર્માણ માટે ભાવિ પ...

નિવૃત્ત થાય તેના કરતાં ઓછા કર્મચારીઓની ભરતી કરતી ગુજરાત સરકાર

2019-20માં રાજ્ય સરકાર 35 હજાર કર્મચારીઓની ખાલી જગ્યા ભરવા માટે જાહેરનામું બહાર પાડશે.  જેમાં 50 ટકાથી વધું શિક્ષકો અને પોલીસની હશે. મહેસૂલ અને આરોગ્ય વિભાગ ઉપરાંત જાહેર સાહસના કર્માચારીઓ અને અનુદાન મેળવતી સંસ્થાઓની જગ્યાઓ ભરવા આદેશો કરાયા છે. 2018માં માત્ર 15 હજાર જેટલી જગ્યાઓ ભરી સકાઈ હતી. લોકસભા ચૂંટણી દરમિયાન બેરોજગારીના મુદ્દે કોંગ્રેસે સત્...

પોલીસે કશ્યપનું એન્કાઉન્ટર, ભાજપના નેતાના ઈશારે કરાયું – દવે

સુરેન્દ્રનગરમાં કશ્યપ રાવલનું પોલીસ સ્ટેશનમાં મોત થયું હતું. તે પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. પોલીસે તેમની હત્યા કરી છે. એવું ગુજરાત બ્રહ્મ સમાજના યજ્ઞેશ દવેએ ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાઓએ કશ્યપને ઉઠાવી દેવા માટે પોલીસને આદેશ કર્યો હતો. યજ્ઞેશ દવે ફેસબુક પર કહે છે કે મુખ્ય પ્રધાન સાથે ફરતાં રાજકોટના વકીલ દ્વારા આ કેસમાં સમાધાન કરીને કેસ રફેદફ...

ગુજરાત વિધાનસભાએ બનાવેલા RTE કાયદાને ભાવનગરની શાળાઓ ગણકારતી નથી

ભાવનગરની શાળામાં નાના વિદ્યાર્થીઓ જ્યારે RTE કાયદા હેઠળ પ્રવેશ લેવા માટે ગયા તો શાળાએ તેને પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દીધો. જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે હું કંઈ ન કરી શકું તમે પોલીસ સ્ટેશન જાઓ. તેથી 1 ધોરણમાં દાખલ થવા માંગતા નાના બાળકો વાલી સાથે પોલીસ મથક પહોંચ્યા હતા. હવે સાંભળો તેની વાત તેના જ શબ્દોમાં ..... જુઓ વિડિયો. https://youtu.be/bu9t...

સુરેન્દ્રનગરમાં બ્રહ્મ યુવાનનું પોલીસ મથકમાં ઢોર માર મારતા મોત

છેતરપીંડીના કેસમાં પોલીસે સુરેન્દ્રનગરના વઢવાણના ઉદ્યોગનગર - એમ.પી.શાહ કોમર્સ કોલેજ સામે રહેતા રહેતા રહેતા અને કાર લે-વેચનો વ્યવસાય કરતા 40 વર્ષના કશ્યપ રાવલને ઝડપીને પોલીસ મથકે અરજીના આધારે પુછપરછ કરવા લઇ ગયા બાદ ઢોર માર મારી તેનું મોત કસ્ટડીમાં થતા પરિવાર તથા બ્રહ્મ સમાજ દ્વારા પોલીસ સામે કાર્યવાહીની માંગણી કરી છે. કશ્યપ રાવલને અમદાવાદના બાવળા...

1 કરોડ લોકો કેન્સર કરે એવા પાદરાના હેવી મેટલથી પ્રદુષિત શાકભાજી ખાય છે...

પાદરા વિસ્તારના ‘એફ્લુઅન્ટ ચેનલ આસપાસના ગમોના ભૂગર્ભ પાણી એટલી હદે પ્રદૂષીત થઈ ગયા છે. 24 ગામના 55 ચોરસ કિ.મી.માં શાકભાજી હવે કેમિકલના પાણીથી થતાં હોવાથી તેમાં સોલીડ મેટલ નિકળે છે. જે કેન્સર કરાવે છે. 13585 એકર 5500 હેક્ટર જમીન સારા કૃષિ પાક માટે નકામી બની ગઈ છે. એક હેક્ટરે 20 મેટ્રીક ટન શાકભાજી પાકતું હતું. 1,10,000 ટન શાકભાજી એક ઋતુમાં થાય છે. જે...