Monday, August 10, 2026

બુલેટ ટ્રેનના નામે રૂ.60કરોડનું કૌભાંડ

બુલેટ ટ્રેન ચલાવવા માટેની કોર્પોરેશનની પરમીશન કે કોન્ટ્રકટ આપ્યો નથી તે પહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાટીબાગમાં બુલેટ ટ્રેન લાવીને કોન્ટ્રકટરે મૂકી દીધી. કમાટીબાગમાં કોમર્શિયલ પ્રવૃત્તિ વધારવા સામે કોર્પોરેટ અમી રાવત અને નરેન્દ્ર રાવત દ્વારા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનને કરોડો રૂપિયાની આવક મળી શકે તે પ્રોજેક્ટમા...

વિક્રમ ઠાકોર પાટણ બેઠક પરથી ભાજપમાં ચૂંટણી લડશે ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ(સુના સો ચુના) : 2019 ની લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકસભાની સીટ માટે વિવિધ રાજકીય ચૉકઠાઓ ગોઠવાઇ રહ્યા છે. અગાઉ ભાજપે 26 સીટ જીતી હતી, પરંતુ આ વખતે ભાજપ માટે છવ્વીસ સીટ મેળવવા માટે કપરા ચઢાણ છે. એમાંય ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પાટણ સીટ માટે કોને મેદાનમા ઉતારવું એ ભાજપ માટે ચિંતાનો વિષય છ...

અમદાવાદના બિલ્ડર દિનેશ શાહનું બોગસ ખેડૂતનું રૂ.2000 કરોડનું કૌભાંડ છતા...

અમદાવાદમાં પણ રૂ.2000 કરોડનું બિલ્ડર દેવાંગ દિનેશ શાહે ખોટું પેઢીનામું બનાવીને બોગસ ખેડૂત બન્યા હોવાનું કૌભાંડ 3 મે 2018માં બહાર આવ્યું છે. ભાજપની રાજકીય વગ અને ભ્રષ્ટાચારના જોરે દેવાંગ કેન્દ્ર સરકારનો વેરો ન ભરવો પડે તે માટે બોગસ ખેડૂત બની ગયો હતો. તે પ્રકરણને એક વર્ષ થવા આવ્યું છતાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલે 24 ફેબ્રુઆરી 2019 સુધીમાં કોઈ પગલાં ન ...

દેશની સૌથી મોટી પશુ ખોરાક ફેક્ટરીનું કૌભાંડ કેમ દાબી દેવાયું

મહેસાણાની દૂધ સાગર ડેરીના જગુદણ ખાતે દેશની સૌથી મોટી પશુ ખોરાક ફેક્ટરી 9 સપ્ટેમ્બર 2012માં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હતું. તેના ત્રણ વર્ષમાં જ દાણ ફેક્ટરીમાં 3 કરોડનો ગોટાળો થયો હતો. તેની ઊંડી તપાસ થવી જોઈતી હતી પણ પછી તેના ઉપર રહસ્યમય પડદો પડી ગયો છે. કાચા માલના ગોડાઉનમાં ઓછા સ્ટોકના કારણે અંદાજીત રૂ. 2.07 કરોડની ઉચાપત થયાનું બહાર ...

ગુજરાત વિધાનસભા જ ગુજરાતી ભાષાના કાયદાનો ભંગ

ગુજરાતની સ્થાપના થઈ તેની સાથે જ ગુજરાત વિધાનસભામાં પ્રથમ કાયદો ગુજરાતી ભાષાને ગુજરાતની ભાષા જાહેર કરીને સરકારી તમામ કામકાજ ગુજરાતીમાં કરવા અંગે બનાવાયો હતો. જેનો આજ સુધી રાજનેતાઓએ અમલ ન કરતાં ગુજરાતમાં ગુજરાતી ભાષાનો પ્રભાવ ઘટી રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં રજૂ થતી ઘણી બધી બાબતો માત્ર અંગ્રેજીમાં જ હોય છે. જે ગુજરાત વિધાનસભાએ અમદાવાદ સિવિલ હોસ્ટિલમા...

એસ ટી નિગમે એક લાખ મુસાફરોની ટિકિટ રદ કરી અને 25 ટકા પૈસા પણ કાપી લીધા...

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસમાં સલામત મુસાફરી કરવા માટે લોકો ઈન્ટર નેટ દ્વારા વેબસાઈટ પર ઓન-લાઈન ટિકિટ બુક કરાવે છે. તેમાં બસ ડ્રાઈવરો અને કંડક્ટરો દ્વારા બે દિવસની હડતાલ પડતાં ઓન-લાઈન બુકીંગ કરાવનારા મુસાફરોના પૈસા અસલામત થયા છે. એકવાંસ – આગોતરી પાકી ટિકિટ લીધી હોય એવા રોજના 52 હજાર જેટલાં મુસાફરો હોય છે. જેમની સરેરાશ એક મુસાફર દીઠ રૂ.200ની...

ભાનુશાળીની હત્યાની સંપૂર્ણ વિગતો, છબીલના કારનામાં વાંચો  

કચ્છના કારનામા – દિલીપ પટેલ – ખાસ અહેવાલ કચ્છ ભાજપ માટે બળાત્કાર, સેક્સ કૌભાંડ અને હત્યાની ભૂમિ બની ગયો છે. ભાજપના ટોચના નેતાઓની અંગત સેક્સ લાઈફ કેટલીક જાણકારી જયંતી ભાનુશાળી પાસે હતી. આ હત્યા જેટલી સરળ દેખાય છે એટલી નથી. ચાર બળાત્કારના બનાવો અને તેની સાથે જોડાયેલી યુવતીઓ અને ભાજપના ટોચના રાજકીય નેતાઓની હિલચાલ સમજવી પડે તેમ છે. કચ્છના નલિયા બળાત...

સૈનિકની હત્યામાં કોંગ્રેસના ધારાસભ્ય અજીતનું નામ પ્રેમ પ્રકરણ બહાર આવ્...

બાલાસિનોર તાલુકાના પાંડવા ગામના ફૌજી સોમાભાઈ ચૌહાણનુ 31મી જાન્યુઆરીની રાત્રીના કારની નીચે કચડીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ફૌજીની પત્ની કમળા ચૌહાણે પંદર દિવસ બાદ સ્વીકાર કર્યો છે કે, કોગ્રેસના બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ વચ્ચે પ્રેમસંબધો હતા. પોલીસે નિવેદન લઈને તપાસ ચાલુ કરી છે. ફૌજીના પત્નીના ફોન પરથી 29 સેકન્ડ સુધી ધારાસભ્ય સાથે વાત ...

8 હજારને નોકરી પણ પગાર ઓછો અને બે વર્ષનો બોન્ડ

શિક્ષણ વિભાગે 28 જાન્યુઆરીથી 20મી ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં 23 પ્લેસમેન્ટ ફેર કં૫નીઓ દ્વારા 28 હજારથી વધુ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી 8 હજારથી વધુ વિદ્યાર્થીઓને નિમણૂંક પત્રો પણ આપી દેવાયા છે. નોકરીમાં આ કંપીનઓ બહું ઓછો પગાર આપીને કામ કરાવી રહી છે. 5 હજારથી 15 હજાર સુધી જ પગાર આપાવમાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. આ કંપનીઓ...

રૂપાણી સરકાર ફરી પાટીદાર આંદોલન ભડકાવવા માંગે છે ?

જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો મુદ્દો આગળ ધરીને વિજય રૂપાણીની સરાકરે પાટીદારોને સ્પષ્ટ ધમકી આપી છે કે 300 જેટલાં ગુનામાં સેંકડો પાટીદારોને 5 વર્ષથી 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. જોકે સરકારે આ બધા ગુના પરત લેવાની ખાતરી આપવામાં આવી હતી. પણ તેમ થયું નથી. હવે સરકારે નવેસરથી આ વિવાદને છેડવાનો પ્રયાસ લોકસભાની ચૂંટણી પૂર્વે અને હાર્દિક પટેલને ચૂંટણી ...

ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પરની હાલની સ્થિતી શું છે તે વાંચો

આંક અને અનુભવ – દિલીપ પટેલ – વિશ્લેષણ ગુજરાતમાં લોકસભાની બેઠક પર કોંગ્રેસ અને ભાજપ સરખી બેઠકો મેળવે તેવો માહોલ ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપને મળેલા મતોની ગણતરી અને હાલની સ્થિતી પ્રમાણે 26 બેઠકોનું મૂલ્યાંકન કરવામાં આવે તો તેમાં કઈ બેઠક પર કોણ જીતી શકે તેમ છે, તે એકદમ સ્પષ્ટ થઈ જાય તેમ છે. લોકસભા વિસ્તારમાં જે તે પક્ષની...

ગુજરાતના જંગલમાં રહેતાં 1.30 લાખ આદિવાસી કુટુંબોને હાંકી કઢાશે

સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે કે, દેશના 16 રાજ્યોમાં જંગલોમાં વસતા 10 લાખ આદિવાસી પરિવારોને જંગલમાંથી હાંકી કાઢવામાં આવે. રોમેલ સુતરીયા કહે છે કે, ગુજરાતમાં 1.83 લાખ કુટુંબોએ જંગલમાં રહેતા હોવાનો દાવો કર્યો હતો. જેમાં 1.30 લાખ તો ભાજપ સરકારે ફગાવી દીધા છે. માત્ર 53 હજાર કુટુંબો જ માન્ય છે. ગુજરાતની વડી અદાલતે તમામ દાવાઓની પુન: ચકાસણી કરવાનો આદેશ આપ...

એસ.ટી. કર્મચારીઓ તથા પ્રાથમિક શિક્ષકોના સાથે વાત કરવા પ્રધાનોની સમિતિ

એસ.ટી. - ગુજરાત વાહનવ્યવહાર નિગમના બસ ડ્રાઈવરો અને કંડક્ટરોની હડતાલ પૂરી કરવા માટે મુખ્ય પ્રધાને અપીલ કર્યા બાદ સરકારી કર્મચારીઓએ અપીલ માની ન હોવાથી હવે વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં એસ. ટી. કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના હાલ ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે 3 પ્રધાનોની સમિતિની રચના કરી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીત...

હિંમતનગર ભાજપમાં વિખવાદો, એક જ વ્યક્તિને બે હોદ્દા પણ સમિતિઓની રચના નહ...

હિંમતનગર નગરપાલિકામાં ભાજપે પ્રમુખ તરીકે અનિરૂદ્ધ સોગઠિયાને નિયુક્તિ 12 જૂન 2018ના કરી દીધી તેને 9 મહિના થયા છતાં તેઓ શહેર ભાજપના પ્રમુખ તરીકે હોદ્દો ધરાવતાં હોવાથી પક્ષના નેતાઓએ પ્રદેશના નેતાઓને ફરિયાદ કરી છે. પ્રમુખે જ નેતાઓને કહ્યું હતું કે તેમને નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવે તો તુરંત રાજીનામું આપી દેશે. પણ આજ સુધી રાજીનામું આપ્યું નથી. સમ...

ધોતી કાંડમાં વકીલ જગરૂપસિંહ રાજપુત કેમ ખસી ગયા, રહસ્ય જાહેર થાય છે

સત્તા પરિવર્તન – દિલીપ પટેલ – ઈતિહાસ 22 વર્ષ જૂના આત્મારામ પટેલના ધોતિયાકાંડ કેસમાં વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ સહિત 39 આરોપી 31 જાન્યુઆરી 2018માં દોઢ કલાકમાં જ છૂટી ગયા હતાં. સરકાર તરફે સીઆરપીસીની કલમ 321 હેઠળ કેસ પરત ખેંચવા કરેલી અરજી એડિ.ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જે.એમ.બારોટે ગ્રાહ્ય રાખી હતી...