16 હજાર ઉદ્યોગોના 1715 કરોડ ભાજપના સૌરભ દલાલે માફ કરી દીધા
કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ તા. ૮-૩-૨૦૨૧ના રોજ માન. ઉર્જા મંત્રી સૌરભ દલાલને
ઔદ્યોગિક ગૃહ/એકમોને વીજ શુલ્કમાં માફી અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી
રાજ્યમાં ૧૬,૨૯૭ ઔદ્યોગિક એકમો રૂપિયા ૧૭૧૫ કરોડ ૪૫ લાખ ૭૮ હજારની વીજ શુલ્કમાં માફી આપવામાં આવી છે.
ક્રમ
જિલ્લાનું નામ
માફી અપાયેલ એકમની સંખ્યા
માફી અપાયેલ રકમ
(રૂ. લાખમાં)
૧
...
વિધાનસભામાં કોરોનામાં રૂપાણી સરકાર કોંગ્રેસને હાથે જુઠ બોલતી રંગે હાથ ...
The Rupani government in Corona in the Legislative Assembly held hands with the Congress for lying
ગાંધીનગર, 9 માર્ચ 2021
કોંગ્રેસ પક્ષના આક્રમક ધારાસભ્યોએ 8 માર્ચ 2021ના રોજ આરોગ્ય મંત્રી નિતિન પટેલને આકરાં પ્રશ્નો પૂછીને
કોરોના મહામારીમાં ડેઝીગ્નેટેડ હોસ્પિટલો અંગે માહિતી મેળવવામાં સફળ થયા હતા.
રાજ્યમાં શહેરો સિવાય જીલ્લાઓમાં કોરોના ...
કોરોનાના કારણે બીજા રોગોની સારવાર બંધ કરતાં અમદાવાદમાં મોત વધું થયા, ર...
ગાધીનગર, 8 માર્ચ 2021
અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે,ભાજપના સત્તાધીશોની રાજહઠના કારણે ગરીબોની જીવાદોરી સમાન વી.એસ. હોસ્પિટલ બંધ ન કરી હોત તો કોરોના પીક ઉપર હતો તેવા કટોકટીના સમયે હાર્ટ, કેન્સર, કીડની તથા અન્ય બિમારીના દર્દીઓને સમયસર અને પૂરતી સારવાર મળી શકી હોત. હજારો જીવ બચી શક્યા હોત. કોરોન...
કોંગ્રેસના ધારાસભ્ય શેખના કારણે આખા દેશમાં ગરીબોની આરોગ્ય યોજના બની
ગાંધીનગર, 8 માર્ચ 2021
અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગરીબ લોકો માટે એસ.વી.પી. હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં હાલ મા વાત્સલ્ય કાર્ડ અંતર્ગત સારવાર કરવામાં આવતી નથી. આ યોજના બનાવવા માટે મેં સતત આઠ વર્ષ સુધી વિધાનસભા ગૃહમાં માંગણી કરી હતી. મારી માંગણી અન્વયે તત્કાલીન મુખ્યમંત્રી આન...
ત્રીજા ભાગનું ગુજરાત ગરીબ, ભાજપનું શુસાન છે તો 26 વર્ષમાં ગરીબી કેમ દૂ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 6 માર્ચ 2021
2018માં ગુજરાતની ચોથાભાગની વસતી ગરીબ હતી. તે કોરોના અને ખેતીમાં મંદી પછી 30થી 33 ટકા થઈ ગઈ હોવાને કારણો છે. જો મોદીએ 14 વર્ષમાં અને ભાજપે 26 વર્ષમાં વિકાસ કર્યો હોત તો રાજ્યમાં 2018માં 31,46,413 પરિવાર ગરીબી રેખા અને 2021માં 50 લાખ પરિવાલો ગરીબી રેખા નીચે જીવી રહ્યા ન હોત. 2021માં કોરોના, મંદી, ખેત ઉત્પાદનમાં...
સરકારે ખેડૂતોની માંડ 8 ટકા જ મગફળી ખરીદી, બીજા બધા ખોટમાં
In Gujarat, the government bought only 8% of peanuts of farmers
ગાંધીનગર, 5 માર્ચ 2021
ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે, ખેડૂતો પાસેથી બે વર્ષમાં 7 લાખ મેટ્રિક ટન મગફળી રૂપિયા 4 હજાર કરોડની ખરીદી છે. ખરેખર તો બે વર્ષમાં રૂપિયા 47845 કરોડની મગફળી સરકારી ભાવ પ્રમાણે અને બજાર ભાવ પ્રમાણે રૂપિયા 75 હજાર કરોડની મગફળી પાકી હતી. પણ સરકારે તો માંડ 8 ...
સોમનાથ મંદિરની જેમ ગુજરાતમાં હિંદુ સંસ્કૃત્તિના 1700 ઐતિહાસિક સ્થળોનું...
The collapse of 1700 historical sites of Hindu culture in Gujarat like the Somnath Temple
PHOTO - NAVLAKHA MANDIR, GHUMLI, JAMJODHPUR
ગાંધીનગર, 5 માર્ચ 2021
ગુજરાત રાજય રક્ષિત 366 સ્મારક અને કેન્દ્રના સ્મારક મળીને કૂલ 500 જેટલાં ઔતિહાસિક સ્થળોની હાલત અત્યંત ખરાબ થઈ રહી છે. તેનું ધ્યાન રાખવા માટે સ્ટાફ નથી. આખા ગુજરાતમાં 500 સ્થળોનું ધ્યાન ...
કૃષિ પ્રધાન ફળદુ અને પૂરવઠા પ્રધાન રાદડીના વિસ્તારમાં સાવ સસ્તામાં ચણા...
Modi's Gujarat farmers forced to sell chickpeas cheaper than the support price
ચણાની ખરીદી ટેકાના ભાવે ન ખરીદાતા ખેડૂતોને કરોડોનું નુકસાન
ગાંધીનગર, 5 માર્ચ 2021
કેન્દ્ર સરકાર ટેકાના ભાવો મળી રહેશે એવું નવા કાયદાનો અમલ કરતી વખતે મૌખિક કહે છે. પણ કાયદામાં જોગવાઈ કરીને ખેડૂતોને ખાતરી આપવા તૈયાર નથી. તેનું ઉદાહરણ ગુજરાતમાં ચણાના પાકમાં છે. કેન...
2022માં ભાજપ ફરી એક વખત સરકાર બનાવશે, કોંગ્રેસનો જનાધાર તૂટ્યો
દિલીપ પટેલ
ગાંધીનગર, 4 માર્ચ 2021
વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બંને પક્ષને મળેલા મતોની ટકાવારી વચ્ચેનું અંતર માંડ 7 ટકાથી 10 ટકા જ રહ્યું છે. હવે 2022ની ચૂંટણીમાં આ અંતર પણ એટલું જ રહેશે છતાં સ્થાનિક જનાઆધાર ઘટતા કોંગ્રેસની બેઠકો ઘટી જશે.
2017માં કોંગ્રેસ મતમાં 4 ટકા વધારો કરીને વિધાનસભાની ચૂંટણી જીતી શકાય એવું...
ગુજરાતમાં 3 લાખ ટીસી – પાવર ટ્રાન્સફોર્મર બળી ગયા, કોણ તપાસ કરશે...
3 lakh TC-power transformers burnt in Gujarat, who will investigate, loss of crores to farmers પાવર ટ્રાન્સફોર્મર અને વિતરણ ટ્રાન્સફોર્મર
65 હજાર કિલો ગૌમાંસ ઝડપાયું, વિધાનસભામાં ભાજપ સરકારની કબુલાત
65 thousand kg of beef seized, confession of BJP government in the assembly
પ્રદીપ જાડેજાની નિષ્ફળતા 4 હજાર ગુનેગારો પકડી શકાતા નથી, 70 હજારના મોત...
Pradeep Jadeja's failure 4 thousand criminals cannot be caught, 70 thousand deaths
રૂપાણીના રાજમાં બેફામ ખનીજ ચોરી, 2 હજાર કરોડ ચોરો આપતાં નથી
In the reign of Rupani, mineral theft, 2 thousand crore thieves do not give
ગુજરાતમાં 229 GIDCમાં 2 હજાર ઉદ્યોગો બંધ પડ્યા, રૂપાણીની વિકાસની પોલ ખ...
2 thousand industries closed in 229 GIDCs in Gujarat, Rupani development poll
કોરોનાથી જેટલા ન મર્યા પણ રૂપાણી સરકારની બેદરકારીથી 20 હજાર બાળકોના મો...
રોજના 50 બાળકો ગુજરાતમાં મોતને ભેટે છે. જો સમયસર સારવાર આપવામાં આવે તો આ બાળકો બચે શકે તેમ હતા. ગુજરાત વિભાનસભાના વિરોધ પક્ષ કોંગ્રેસના ધારાસભ્યઓએ પૂછેલા પ્રશ્નોના ચોંકાવનારા જવાબો આપવામાં આવ્યા છે.
આરોગ્ય પ્રધાન નિતિન પટેલના મહેસાણા જિલ્લામાં વર્ષે 8 બાળકોનો મોત થાય છે. આણંદમાં 900 બાળકો મરે છે. દાહોદમાં 1 હજાર બાળકોના મોત થાય છે. બનાસકાંઠામાં 13...
ગુજરાતી
English












