Sunday, April 19, 2026

કોરોનાને કારણે પોલીસ કર્મચારીનું મોત, સુરતમાં પ્રથમ કેસ

કોરોના વાઇરસને લઈએં સુરતમાં સતત સંક્રમિત કેસ વધી રહ્યા છે, કોરોનાએ અત્યાર સુધીમાં સુરત શહેર-જિલ્લામાં મોતની સેન્ચુરી વટાવી ચુક્યો છે. ત્યારે ગતરોજ કોરોના સામેની જંગમાં કોરોના યોદ્ધા સુરત શહેર પોલીસના એક  ASI મગન રણછોડભાઇ બારીયાનું મોત થયું છે. કોરોના સામેની જંગમાં કોરોના યોદ્ધા એવા સુરત શહેર પોલીસના મહિધરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા  ASI મગન બાર...

સુરત સહિત દક્ષિણ ગુજરાતના શહેરોમાં ધોધમાર વરસાદ

સુરત, ગુજરાત રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે, રાજકોટ, અમરેલી, ધારી, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી થઇ છે, સુરત અને ઉમરપાડામાં ગઇકાલ રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉમરપાડા તાલુકામાં કલાકોમાં 9 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે, લોકોએ અવર જવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્...

રેલ્વે સ્ટેશન પર ઓટોમેટિક સેનિટાઇઝર મશીનની વ્યવસ્થા કરાઈ

સુરત, લોકડાઉનમાં રાહતો આપવામાં આવતાં ફરીથી જનજીવન ધમધમતું થયું છે. પરંતુ, હવે નાગરિકોએ જાગૃત થઈને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવાની છે. શહેરની જનતાના સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકોના આરોગ્યને હાનિ ન પહોંચે તે માટે સરકાર સુસજ્જ છે. આવા સંજોગોમાં સુરત રેલ્વે સ્ટેશન પર અવર-જવર કરતા લોકો, રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા રેલ્વેકર્મીઓ તેમજ ટ્રે...

સુરતીઓ કોરોનાને માત આપવામાં દેશમાં સૌથી આગળ

દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો સૌથી શ્રેષ્ઠ ૭૦.૨ ટકા રિકવરી રેટ સ્લમ વિસ્તારના લોકોમાં વારંવાર હાથ ધોવાની ટેવ વિકસે તે માટે અત્યાર સુધી ૧૧,૦૦૦ સાબુનુ વિતરણ કરવામાં આવ્યું છે પાનના ગલ્લાઓ પર સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવામાં આવશે તો તેમને ફરજિયાતપણે બંધ કરાવવામાં આવશે સુરત શહેરના ૧૩૪૬ અને જિલ્લાના ૯૬ મળીને કુલ ૧૪૪૨ કેસો...

મકાનમાલિકના ત્રાસ અને ધમકીથી કંટાળી પરિણીતાએ પોલીસેને ફોને કર્યો

સુરત, શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ મકાન ખાલી કરવા દબાણ અને હેરાન કરી રહેલા મકાન માલિક સામે રક્ષણ મેળવવા અભયમ હેલ્પલાઈન ટીમને મદદ કરવા વિનંતી કરી હતી. જેથી ઉમરા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી મકાન માલિક સાથે ચર્ચા કરી સમાધાન કરાવ્યું હતું. જહાંગીરપુરામાં રહેતા પુષ્પાબહેને અભયમને જણાવ્યું હતું કે, ...

નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલે કોરોવાઇલ ટેબલે...

સુરત, 13 મે 2020 નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલે અદભૂત એવી એક ટેબલેટ તૈયાર કરી છે. કોરોના વાયરસની મહામારીથી બચવા નાનપુરાની નિરામય આયુર્વેદિક હોસ્પિટલમાં "કોરોવાઇલ ટેબલેટ" બનાવવામાં આવી છે. આ ટેબલેટ કફનાશક, વાયરલ ઇન્ફેકશન, તાવ અને ફેફસાની તકલીફના નિવારણ માટે લાભદાયી છે. કોરોવાઇલ ટેબલેટ સુરત શહેરના દરેક પોલિસ મથદમાં પોલિ...

સુરતમાં સિટીલિંક બસને કોવિડ-19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટમાં ફેરવી

સુરત, 13 મે 2020 સુરતના કોરોના શંકાસ્પદ વ્યક્તિઓને ટેસ્ટિંગ માટે લેબોરેટરી સુધી લાવવા તથા લઇ જવામાં મુશ્કેલી છે. આ મુશ્કેલીના નિવારણ માટે SMC દ્વારા હોટસ્પોટ તથા ક્લસ્ટરમાં જઈને સેમ્પલ એકત્ર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.  સિટીલિંક બસને ‘કોવિડ-૧૯ મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ’માં રૂપાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જનતાને પ્રાઇવેટ લેબ કે ...

સુરતમાં હાથના સ્પર્શ વગર ઉપયોગ કરી શકાય તેવું ઇકોફ્રેન્ડલી સેનિટાઈઝર ક...

કંપનીના માલિક વૈભવભાઈ સુતરિયાએ સેવાકીય અભિગમ દાખવતાં ઉત્પાદિત કરાયેલા પહેલા ૨૫ કિઓસ્ક સેવાકીય સંસ્થાઓને અને સોસાયટીઓને વિનામૂલ્યે આપ્યા સુરત, 9 મે 2020 સુરત શહેરની મજેન્ટા એડવર્ટાઇઝીંગ પ્રા.લિમિટેડ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને લઇ ઓટોમેટિક સેનેટાઇઝર ડિસ્પેન્સ થાય એ પ્રકારનું ઇકોફ્રેન્ડલી સેનેટાઇઝર કિયોસ્ક બનાવવામાં આવ્યું છે. હાથના કોઈપણ જાત...

ગાંધીજીના પૌત્રવધુ શિવાલક્ષ્મી કનુ ગાંધીનું સુરતમાં બલવંત પટેલના ઘરે ન...

સુરતના ભીમરાડમાં પાછલા 2 વર્ષથી રહેનારા ગાંધીજીના પૌત્રવધુ ડૉક્ટર શિવાલક્ષ્મીનું 94 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ ઘરે પડી ગયા હતા, માટે ત્યાર પછી તેમને ગ્લોબલ હોસ્પિટલનામ દાખલ કરવામાં આવ્યા હતા. આ એ જ ભીમરાડ ગામ છે, જ્યાંથી દાંડી યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીએ 1930માં એક મુઠ્ઠી મીઠુ ઉઠાવીને અંગ્રેજોના મીઠાના કાયદાને તોડ્યો હતો. એ જ ગામના લોકો તેમની...

પાકિસ્તાન ભાગલા પછીની સૌથી મોટી હિજરત, 67 ટ્રેનમાં 4.25 લાખ કામદારો ઉત...

ભારત પાકિસ્તાન અલગ થયા ત્યારે જેટલી ગુજરાતમાં હીજરત નહોતી થઈ તેનાથી કોરોનાની રૂપાણીની અવ્યવસ્થાને કારણે થઈ છે. જો તેમને ખાવાનું અને મહિને એક હજારની સહાય મળી હોત તો 4.25 લાખ લોકો સહિત 10 લાખ લોકોની અત્યાર સુધીની હિજરત અટકીવ શકાઈ હોત. જે અંગે ખૂશવંતસિંહે ટ્રેન ટુ પાકિસ્તાન પુસ્તક લખ્યું હતું. ફેર એટલો છે કે ત્યારે ટ્રોનો ખીચોખીચ ભરેલી હતી અત્યારે ટ્ર...

સુરતના 20 લાખ લોકો હીજરત કરી રૂ.200 કરોડ ટિકિટ ભાડું ચૂકવશે

20 લાખ લોકો સુરત છોડે તો 100થી 200 કરોડ રૂપિયા ટિકિટ ભાડું થશે. જે સરકાર આપવાની નથી તેથી ગરીબ મજૂરો પર આફત આવી છે. ઓછામાં ઓછું રૂ. 500 ભાડું સરેરાશ ગણવામાં આવે તો આ સ્થિતિ છે કે 17 લાખ લોકો હીજરત કરવા લાઈનમાં છે. સુરતમાંથી અગાઉ ક્યારેય ન થઇ હોઈ એટલા મોટા પ્રમાણમાં હવે હિજરત શરું થઇ છે. કોરોનાનું પહેલું લોકડાઉન આવ્યું ત્યારે સુરતના 1 લાખ હીરા ઘસુ...

સુરતમાં 22 એપ્રિલ સુધી કરફયુ

કોરોના વાયરસના વધતા સંક્રમણને પગલે લોકડાઉન વધુ ચુસ્ત બનાવવા  સુરતના ચાર પોલીસમથક અને એક પોલીસ ચોકી વિસ્તારમાં  તા. ૧૬મી એપ્રિલ મધ્યરાત્રિથી તા. જાહેર કરાયો છે. સલાબતપૂરા-મહિધરપૂરા-લાલગેટ-અઠવા પોલીસમથક અને લિંબાયત પોલીસ મથકની  કમરૂનગર પોલીસ ચોકીના વિસ્તારોમાં કરફયુ રહેશે. કરફયુના દિવસો દરમ્યાન ૧ થી ૪ માત્ર મહિલાઓ માટે કરફયુમુકિત છે. વિડીયો કો...

માર્ગ અકસ્માતમાં કયા શહેરમાં ક્યાં વિસ્તારમાં સૌથી વધું અકસ્માત થાય છે...

ગુજરાતમાં છેલ્લા ૧૨ વર્ષમાં માર્ગ અકસ્માતના હેન્ડલ કરાયેલા કેસોમાં કુલ ૧૨,૩૭,૨૪૮ લોકોને સારવાર પહોંચાડાઇ હતી. જેમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ઓક્ટોબર માસ સુધીમાં ૬૨,૫૨૮ લોકોને સારવાર લેવાની જરૃર પડી હતી. માર્ગ અકસ્માતમાં ૭૯ ટકા પુરૃષો અને ૨૧ ટકા મહિલાઓએ સારવાર લેવી પડી હતી. ૨૧થી ૩૦ વર્ષના વયજુથના સૌથી વધુ ૩૨ ટકા વિક્ટીમ નોંધાયા છે. રાજ્યમા...

છેલ્લા શ્વાસમાં માણસને બચાવી લેતું સાવ સસ્તુ વેન્ટીલેટર સુરતમાં તૈયાર ...

સુરત : જીવન મરણ વચ્ચે છેલ્લાં શ્વાસ ચાલતાં હોય તેવી મેડિકલ ઈમરજન્સીમાં લોકોનો જીવ બચાવી લે એવું સસ્તુ વેન્ટીલેટર સુરતની ખાનગી SPTLએ શોદ્યું છે. 8 કિલો વજન ધરાવતું વેન્ટિલેટર સુરતની સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ માટે ગોઠવવામાં આવ્યું છે. જેની કિંંમત રૂ.50 હજાર છે. વજન ખૂબ જ ઓછું હોવાથી તેને આસાનીથી હેરફેર કરી શકાય છે. દર્દીઓને કોઈ પણ જગ્યા પર શિફ્ટ કરવ...

કોરોનામાં કઠણાઈ, સુરતની સોસાયટીએ શિક્ષિકાને મકાન ખાલી કરાવી હાંકી કાઢી...

સુરતમાં કોરોનાના ભયને કારણે લોકોએ શિક્ષિકા વ્યારાની રહેવાસી રાધા ગામિતને માનવ વસાહતમાંથી હાંકી કાઢી મૂકી છે. કોરોનાના કપરા સમયમાં શિક્ષિકા વ્યારાથી સુરત લોકસેવા કરવા માટે આવી હતી. પણ તેને અઠવાલાઈન્સની સોસાયટીમાંથી જાકારો મળ્યો છે. ભયને કારણે લોકોએ ઘરની બહાર કઢાવી હતી. અઢી મહિનાના બાળક સાથે મહિલા ઘરમાં રહેવા કરગરતી રહી પણ કોઈ એકનું બે ન થયું. શિક...