Friday, August 7, 2026

ગુજરાતમાં 5 લાખ લોકો પર એક ડ્રોન નજર રાખીને જાસૂસી કરે છે

ગાંધીનગર, 5 એપ્રિલ 2020 રાજ્યમાં 114 ડ્રોન મારફતે ગુજરાતના 6.50 કરોડ લોકો અને વાહનો ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે . 5,70,175 લોકો પર એક ડ્રોન ઉડાવવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદમાં થોડા લોકો પકડાયા છે. લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 24 કલાકમાં 1213 અને હોમ કવોરન્ટાઈન ભંગના 415 તથા અન્ય 201 ગુનાઓ મળી કુલ 1865 ગુનાઓ 04 એપ્રિલ 2...

ગુજરાતમાં મહામારીની તમામ વિગતો

તા.૦૪.૦૪.૨૦૨૦,૧૦.૦૦ કલાક ગત અખબારી યાદી બાદનવા કેસ અને મરણની સ્થિતિ આજના કેસ આજના મરણ આજના ડીસ્ચાર્જ ૧૦ ૦૧ ૦૪   ગત અખબારી યાદી બાદ નવા નોંધાયેલ કેસોની વિગત-૧૦   ક્રમ ઉમર જાતિ જીલ્લો પ્રવાસની વિગત હોસ્પિટલનું નામ ૧ ૫૫ સ્ત્રી ભાવનગર લોકલ ટ્રાન્સમીશન સર.ટી.હોસ્પિટલ ભાવનગર ૨ ૩૪ સ્ત્રી ભાવનગ...

ગામના સરપંચો સાથે વાત કરતાં રૂપાણી

કોરોનાને કારણે લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં ગ્રામીણ વિસ્તારોમાં મહામારી કોરોના વાયરસને પગલે દેશમાં જાહેર થયેલા ર૧ દિવસના લોકડાઉનની સ્થિતીમાં ગુજરાતના છેવાડાના અંતરિયાળ ગામોના ગ્રામજનોને જીવનજરૂરી ચીજવસ્તુઓ, આરોગ્ય સેવાઓ વગેરે નિયમીત મળે છે કે કેમ તેનું મોનિટરીંગ મુખ્યમંત્રી સ્વયં આ ગામના સરપંચો સાથે વાતચીત કરીને કર્યુ હતું. વિજયભાઈ રૂપાણીએ...

સાંજે 5 વાગ્યા સુધીની ગુજરાતની કોરોનાની વિગતો

તા.૦૩.૦૪.૨૦૨૦,૧૭.૦૦ કલાક ગત અખબારી યાદી બાદનવા કેસ અને મરણની સ્થિતિ આજના કેસ આજના મરણ આજના ડીસ્ચાર્જ ૦ ૦૧ ૦૦ ગત અખબારી યાદી બાદ નવા નોંધાયેલ કેસોની વિગત-૦૦ ગત અખબારી યાદી બાદ નવા નોંધાયેલ મરણની વિગત- ૦૧ ક્રમ ઉમર જાતિ હોસ્પિટલનું નામ અન્ય બિમારીની વિગત ૧ ૬૭ પુરુષ સિવિલ હોસ્પિટલ, સોલા ડાયાબિટીસ, હાયપર ટેન્શન હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વિગત...

મોદીના રાજકીય ગુરૂ કહે છે, થાળી, દીવો, મોબાઈલ ટોર્ચ નહીં પણ વેન્‍ટીલેટ...

Not Deep give Ventilator મોદીના રાજકીય ગુરૂ કહે છે થાળી, દીવો, મોબાઈલ ટોર્ચ નહીં પણ વેન્‍ટીલેટર આપો. વિડિયો સાંભળવા જેવો છે. ઘણાં સમય પછી શંદરસિંહ વાઘેલા પ્રજાની વેદના કહી રહ્યાં છે. https://youtu.be/SAXoYjmS9oI

કાશ્મીરમાં લોકોએ ભારતના લોકોને નોકરી આપવાનો વિરોધ કરતાં અમિત શાહે ફેરવ...

કેન્દ્રનું જાહેરાનામું પાછું ખેંચ્યું, ફક્ત રહેવાસીઓને જ સરકારી નોકરી મળશે જમ્મુ અને કાશ્મીર 04 એપ્રિલ, 2020 જમ્મુ-કાશ્મીરમાં સરકારી નોકરીઓના સંદર્ભમાં જારી કરાયેલા આદેશનો સખ્ત વિરોધ થયા બાદ કેન્દ્ર સરકારે પોતાનું પગલું પાછળ ખેંચવું પડ્યું છે. કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરી 2020માં કરેલા આદેશમાં રાજ્યના રહેવાસીઓ માટે ફક્ત ગ્રુપ -4 સુધીની જ નોકરીઓ...

મહિલા ખાતેદારોના ખાતાંમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ એપ્રિલ 2020ના...

કોરોનાવાયરસ મહામારીના સંદર્ભમાં ખાતેદારો બ્રાન્ચ, બીસી અને એટીએમમાંથી ક્રમ અનુસાર પૈસા ઉપાડી શકશે   ગ્રામ વિકાસ મંત્રાલય મહિલા દીઠ રૂ. 500ની ઉચક રકમ પ્રધાનમંત્રી જનધન યોજના (પીએમજેડી વાય) ના ખાતેદારોનાં ખાતાં (બેંકોએ આવાં ખાતાં અંગે આપેલી માહિતીને આધારે )માં જમા કરવામાં આવી રહી છે. આ રકમ તા. 2 એપ્રિલ, 2020ના રોજ વ્યક્તિગત બેંકોના નિ...

પ્રધાનમંત્રીએ કોવિડ-19 સામે લડાઈ લડવા પાંચ મંત્રો ‘સંકલ્પ, સંયમ, સકરાત...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રસિદ્ધ રમતવીરો સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 સંપૂર્ણ માનવજાત માટે અભિશાપરૂપ છે અને આ સ્થિતિની ગંભીરતાનો તાગ એ હકીકત પરથી મળી શકશે કે બીજા વિશ્વયુદ્ધ પછી ઓલિમ્પિક રમતોત્સવ મુલતવી રાખવામાં આવ્યો છે. રોગચાળાને કારણે સર્જાયેલા પડકારોને પગલે વિમ્બ્લ્ડન જેવી અન્ય કે...

મોદીની મોબાઈલ ફોનની ટોર્ચની પ્રેરણા હાર્દીક પટેલ – જૂઓ વિડિયો

નવી દિલ્હી 03-04-2020 મોદીએ અગાઉ થાળી, શંખ વગાડવાની સલાહ આપી હતી. પણ હવે તેમણે મોબાઈલ ફોનના ટોર્ચ દ્વારા પ્રદાશ ફેલાવીને એક થવાનું કહ્યું છે. જે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પોતાની જંગી જનસભામાં લોકોને પ્રતિજ્ઞા લેવડાવવા માટે મોટા પ્રમાણમાં ઉપયોગ કરતાં હતા. સભાના હજારો લોકો તેમને અનુસરતાં હતા. ગુજરાતમાં સૌથી મોટો પ્રયોગ હાર્દિક પટેલે કર્યો હતો. જે...

ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ ફરી મહિલાને ધમકી અપાવી, સોશિયલ મિડિયામાં...

અમદાવાદ, 2 એપ્રિલ 2020 ભાજપના ધારાસભ્યો કોરોના અને ગરીબો માટે પ્રજાની વચ્ચે જતાં ન હોવાની વાતને લઈને અમદાવાદના નરોડા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીના માણસો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નામ વટાવીને સામાજિક કામ કરતાં મહિલા દીપાબેન સંતવાણીના ઘરે જઈને 2 એપ્રિલ 2020ની રાતના સમયે ઘમકી આપી હતી. થાવાણીના બે માણસો સંતોષ અને રાજાભાઈ સામાજિક કાર્યક...

સરકારી હોસ્પિટલોમાં ૧૦૬૧ અને ખાનગી સંસ્થાઓમાં ૧૭૦૦ વેન્‍ટીલેટર

તા.૦૧.૦૪.૨૦૨૦,૧૦.૦૦ કલાક   ગત અખબારી યાદી બાદનવા કેસ અને મરણની સ્થિતિ જિલ્લો આજના કેસ આજના મરણ પોરબંદર ૦૨ ૦૦ સુરત ૦૨ ૦૦ પંચમહાલ ૦૧ ૦૦ કુલ ૦૫ ૦૦   ગત અખબારી યાદી બાદ નવા નોંધાયેલ કેસોની વિગત-૦૫ ક્રમ ઉંમર વર્ષ જાતિ જીલ્લાનું નામ પ્રવાસની વિગત હોસ્પિટલ ૧ ૨૭ સ્ત્રી પોરબંદર લોકલ ટ...

10 લાખ કુટુંબોને મફત અનાજ અપાયું

લોકડાઉનમાં ગરીબ, શ્રમજીવીઓના કુલ ૬૬ લાખ જેટલા પરિવારોના ૩.રપ કરોડ લોકોને ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ તકલીફ ન પડે તે માટે અંત્યોદય અને પી.એચ.એચ. રેશનકાર્ડ ધારક પરિવારોને ૧ એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠું વિનામૂલ્યે આપવાનું શરૂ કરાયું છે. બુધવાર તા. ૧ લી એપ્રિલથી રાજ્ય...

સાંભળો-જૂઓ આ વિડિયો – ભાજપના નેતા સી આર પાટીલનું ગરીબોનું અનાજ ક...

ગરીબોને મફત આપવાનું અનાજ ભાજપના નેતાઓ ગાડીઓ ભરીને લઈ જતાં હોવાનું અને તેમના અંગત કચેરીઓએથી વિતરણ થતું હોવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. ભાજપે ગરીબોના નામે એપ્રિલ ફૂલ બનાવ્યા હોવાનું આજે ગરીબ લોકોને લાગી રહ્યું છે. સાંભળો આ વિડિયો https://youtu.be/tceMLkrzeT4 રાજ્યના 60 લાખ રેશનકાર્ડ કુટુંબોના 3.25 કરોડ સભ્યોને ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ ...

રૂપાણીનું એપ્રિલ ફૂલ – ગરીબોની મજાક કરી સડેલું અનાજ આપ્યું

રાજ્યના 60 લાખ રેશનકાર્ડ કુટુંબોના 3.25 કરોડ સભ્યોને ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ 2020થી  સસ્તા અનાજની 17 હજાર દુકાનેથી વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ અને 1 કિલો નમક વિનામૂલ્યે આપવાનું શરૂ કર્યું હતું. જેમાં અનાજ ન મળતું હોવાની અને મળે છે તો તે સડેલું હોવાની ફરિયાદો રાજ્યમાં અનેક સ્થળે ઊભી થઈ છે. મફત અનાજ આપવાનો ગુ...

આજીવન કેદી, બળાત્કારી આશારામને જેલથી છોડવા ભાજપની માંગણી

કોરોના વાયરસનો ભયના કારણે જેલમાં ભીડ ઓછી થાય તે માટે કેટલાક કેદીઓને પેરોલ ઉપર મુક્ત કરવાની કવાયત ચાલી રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ બળાત્કારના આરોપી આસારામને મુક્ત કરવાની માંગ કરી છે. ભાજપના સાંસદે ટિ્‌વટ કર્યું છે કે, "જો સજા ભોગવી રહેલા કેદીઓને છૂટા કરવામાં આવે છે, તો સરકારે પહેલા 85 વર્ષિય વૃદ્...