બે કાબુ પોલીસ હવે ફરારી પોલીસ કેમ બની ?
રાજ્યમાં જાણે પોલીસ કર્મીઓની ફરાર થવાની મોસમ ચાલે છે. થોડા દિવસ પહેલા સુરતમાં શકમંદ આરોપીનાં મૃત્યુંનાં કેસમાં આઠ પોલીસ કર્મીઓ ફરાર છે. વડોદરાનાં પીએસઆઈ પણ ફરાર થયા છે. વડોદરાનાં મકરપુરા પોલીસ સ્ટેશનનાં પ્રોબેશનર પીએસઆઈ ચુડાસમાએ પાનનાં ગલ્લાવાળા સાથે ઝઘડો થયા બાદ ગલ્લાવાળાનાં પુત્રને ગોળી મારીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પીએસઆઈ હોસ્પિટલ...
જ્યાં બકરી મારી ત્યાં વૃક્ષ સાથે બાંધી ઢોર માર માર્યો, રૂપિયા ન આપી સક...
પ્રાંતિજનાં પઢાચરા ગામમાં જાહેરમાં બે વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો હતો, તેમને દોરડા વડે ઝાડ સાથે બાંધીને કેટલાક શખ્સોએ માર માર્યો હતો. જ્યાં બકરી મારી તે જ સ્થળે આ વ્યક્તિઓને મરમારવામાં આવ્યો હતો. જેમાંથી એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે. બકરી કેમ મારી નાખી કહીને 2 શખ્સોને વૃક્ષ સાથે બાંધીને માર માર્યો હતો. વ્યક્તિ પાસેથી વળતરના 3 હજાર રૂપિયા ...
મોરબીમાં ગેસની તકલિફથી ટાઈલ્સની 6 ફેક્ટરી બંધ
મોરબીના સિરામિક ઉદ્યોગ ભાંગી રહ્યો છે. પર્યાવરણના પ્રશ્નોના કારણે પડેલા ફટકા બાદ હવે ગેસ કંપની દ્વારા પૂરતો ગેસ મળતો ન હોવાથી ટાઈલ્સના કારખાના બંધ થઈ રહ્યાં છે. થોડા દિવસોમાં 6 કારખાના બંધ થઈ ગયા છે. બીજા નવા કારખાના હવે મોરબીમાં નાંખવાના બદલે ખેડા જિલ્લામાં કે ઉત્તર ગુજરાત તરફ બનાવવામાં આવી રહ્યાં છે. ટાઈલ્સની કંપનીઓને ગેસ કંપનીના કારણે પરેશાની...
ભ્રષ્ટાચારથી સરકારને એક જ કેસમાં રૂ.190 કરોડનું નુકસાન બાદ રાજ્યભરમાં ...
સમા-વેમાલી અને આલમગીરની જમીનોમાં નિયમ કરતા ઓછી કપાત કરીને રાજ્ય સરકારને રૂ.190 કરોડનું આર્થિક નુકશાન વુડા અને ટી.પી.ઓ. કચેરીના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા પહોંચાડવામાં આવ્યું હતું. વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી(વુડા)ના બે અધિકારીઓ પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ આપવા માટે રૂ.1.25 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ વુડામાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચારની એક પછી એક...
રાયડા ખરીદી કૌભાંડ, પ્રધાન ફળદુ અને રાદડીયા ચૂપ
બનાસકાંઠાના પાલનપુરમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી અચાનક બંધ કરી દેવાતા ટ્રેક્ટરો લઈને પોતાનો માલ ભરાવવા આવેલા 100 જેટલા ખેડૂતો રોષે ભરાયા હતા. રાયડા ખરીદી કેન્દ્રના અધિકારીઓએ ઇદની રજા હોવાથી ખરીદી બંધ રાખી હતી. પરંતુ બીજા દિવસે રાયડો વેચવા આવ્યા અને ગેટ પાસ લીધો હોવા છતાં અધિકારી હાજર ન હતા. રાયડો ખરીદવાનું બંધ કરાયું હોવાથી ખેડૂતોએ જાહેરમાં વિરોધ પ...
જોખમી કચરો જમીનમાં દાટવા બદલ અમેરિકાની હયુબર ગ્રુપ ઇન્ડીયા કંપનીને એક ...
ઔધોગિક જોખમી કચરાના ગેરકાયદેસર નિકાલ બદલ વાપી જીઆઇડીસીમાં આવેલી અમેરિકાની હયુબર ગ્રુપ ઇન્ડીયા પ્રા.લિ. કંપનીને તાત્કાલિક અસરથી બંધ કરી દેવા માટે હુકમ કરીને પ્રદુષણને નુકસાન કરવા બદલ રૂા.1 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. આ કંપની પ્રીન્ટીંગ ઇન્ક, ઇન્ક ટોનર પેસ્ટ, સીન્થેટીક રેઝીન, ઇન્ક વેહીકલ, ટૉનર પેસ્ટ, આર- બ્લ્યુ પીગમેન્ટના ઉત્પાદનનું કામ કરે છે. ...
રિલાયંસના ફાયદા માટે રૂ.10 હજાર કરોડની સામે રૂ.2000 કૃષિ પાક વીમો કેમ ...
ગુજરાત ના કૃષિ અગ્ર સચિવ સંજય પ્રસાદના નિવેદન સામે ખેડૂત આગેવાન અને કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ ગંભીર પ્રતિક્રિયા આપીને સરકાર તથા રિલાયંસને પડકાર ફેંક્યો છે કે તેઓ ખેડૂતોની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. ગુજરાતના અગ્ર સચિવ સંજય પ્રશાદે પ્રેસ કોન્ફરન્સમાં આપેલી માહિતી પરથી સાબિત થાય છે કે સરકાર ખેડૂતલક્ષી નહિ પણ પાકવીમાં કંપની લક્ષી છે
...
નોન આલ્કોહોલિક બિયર વેચતી દુકાનો બંધ કરી પણ વેચાણ વધ્યું
નર્મદામાં નોન આલ્કોહોલિક બિયર વેચતી 3 દુકાનો પર પોલીસે દરોડો પાડી બંધ કરાવી હતી. સરદાર પટેલનું વિશ્વનું સૌથી ઊંચું પુતળું કેવડિયા ખાતે બન્યા બાદ અહીં આલ્કોહોલનું પ્રમાણ વધ્યું છે. લોકો એવું માનવા લાગ્યા છે કે, સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરશે. તેથી દરેક સ્થળે નોન આલ્કોહોલિક બિયર શોપ્સ ખુલી ગઇ છે. તેથી દરોડો પાડીને બિયારોના પણ સેમ્પલ લઇને લેબોર...
વડાપ્રધાનના શહેર વડનગરમાં 300 લોકો સાથે રૂ.7કરોડની છેતરપીંડી
એકના ડબલ કરવાનું કહી વડાપ્રધાનના શહેર વડનગર અને મહેસાણામાં 300 ગ્રાહકો સાથે રૂ.7 કરોડની છેતરિંપડી કરનારા વડનગરના ચેહર એન્ટરપ્રાઇઝના માલિક જીતેન્દ્ર સોની ભૂગર્ભમાં ઉતરી ગયો છે. વાઈરલ ઓડિયો ક્લિપ જાહેર કરીને જીતેન્દ્રએ થાપણદારોને ધમકી આપી છે જે પોલીસ કેસ કરશે તેને પૈસાય નહીં મળે. મેં તમારા બધાના પૈસાના 12 ટકા, 15 ટકા અને 17 ટકા સુધી વ્યાજ ચૂકવ્યા ...
રૂપાણી બોલે છે પણ કરતાં નથી, ગુજરાતના લોકોને લૂંટનારાઓ ફરાર
વિવિધ મંડળીઓ, સંસ્થાઓ અને બેંકોમાં બચત યોજાનાઓના નામે ઊંચું વ્યાજ આપવાની લોભામણી જાહેરાતો આપીને ગુજરાતમાંથી કરોડો રૂપિયા એકઠા કરીને સનસાઈન ગૃપની ઠગ ટોળકી ફરાર થઈ ગઈ હતી. 2017થી આ ટોળકી સક્રિય હોવા છતાં ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા દ્વારા કોઈ જ તકેદારી ન રાખવામાં આવતા લોકોની સાથે છેતરપીંડી થઈ છે. રોકાણકારોને છેતરતી ટોળકીઓની મિલકતો જપ્ત કર...
વિજય રૂપાણી અને વિજય નહેરાના વૃક્ષો ઉગાડવાના દાવા અતિશયોક્તિ ભર્યા
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મિશન મિલીયન ટ્રીઝ વૃક્ષારોપણ કરાયું હતું. અમદાવાદમાં ગ્રીન કવરનું પ્રમાણ 4.6 ટકા છે. જે વધારીને 15 ટકા સુધી લઇ જવાશે. અમદાવાદનું ગ્રીન કવર 15 ટકા સુધી લઇ જવાનો અભિગમ એ સાચા અર્થમાં પ્રકૃતિનું જતન પુરવાર થશે. એમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને અમપા કમિશ્નર વિજય નહેરાએ જાહેર કર્યું છે. ગયા એપ્રિલમાં જાહેર કરેલું કે 1.50 લાખ વ...
ગુજરાતમાં હવાના પ્રદુણથી 2 લાખ લોકોના મોત થતાં ઉદ્યોગ માટે નવી નીતિ જા...
ગુજરાતમાં દરિયા કાંઠો અને જંગલોને બાદ કરતાં 90 ટકાથી વધુ લોકો બિન આરોગ્યપ્રદ હવા શ્વાસોચ્છવાસમાં લે છે, જે ફેફસાના કેન્સર, અસ્થમા અને હ્રદયની બિમારી જેવી આરોગ્યની સમસ્યાઓ વધી છે. જેના માટે ગુજરાત સરકાર, ગુજરાતના ઉદ્યોગો, વાહન ચલાવતાં લોકો, રોડ કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક સત્તાવાળા જવાબદાર છે. તેથી સરકારને ફરજ પડી છે કે ઉદ્યોગ માટે નવી નીતિ લાવવી. ...
સાબરમતી તારા ગંદા પાણી, રૂપાણી પણ શુદ્ધ નહીં કરી શકે
અમદાવાદ શહેરની તમામ ગટરોમાંથી આવતા પાણીની ટર્શીયરી ટ્રીટમેન્ટ થયા પછી જ આ પાણી નદીમાં છોડવું જોઈએ. સાબરમતી નદીના શુદ્ધિકરણ પેટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને વ્યય કર્યો છે. ખારીકટ કેનાલની તાજેતરની શુદ્ધિકરણ માટે ખર્ચેલ કરોડો રૂપિયા એનું તાજું જ ઉદાહરણ છે. શુદ્ધિકરણ કર્યાના બીજા જ દિવસથી કેમિકલયુક્ત પાણી વહેવાનું શરુ થઇ ગયું હતું. એ નાટક કર્યા બાદ હવે મ...
આ ચોમાસામાં નર્મદા બંધ પૂરો ભરાઈ જશે, તો પણ 53 હજાર વિસ્થાપિત લોકોને સ...
નર્મદા ખીણના વિકાસ અને પુનર્વસન પ્રધાન સુરેન્દ્રસિંહ બગલેના દાવામાં જણાવાયું છે કે મધ્ય પ્રદેશમાં સરદાર સરોવર નર્મદા ડેમના અસરગ્રસ્તોને ફરીથી સ્થાપિત કરવા માટે તમામ 83 પુનર્વસન સ્થળોને 20 મી જૂન સુધી બધી સુવિધાઓ આપવામાં આપવાનું અશક્ય છે, નર્મદા બચાવો આંદોલન દ્વારા એક નિવેદનમાં જણાવ્યું છે. પુનર્વસન સ્થળો પર સુવિધાઓનો અભાવ એ તમામ અદાલતોના હુકમોનુ...
વાસણામાં સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
અમદાવાદના વાસણા વિસ્તારમાં સરકારની ૧૯૬૪ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી છે જેના પર ૨૪ જેટલા રહેણાકના દબાણો તેમજ પાંચ કોમર્શિયલ દબાણો હતા. આ દબાણો દુર કરવા અંગે ગુજરાત હાઇકોર્ટમાં થયેલા પીટીશનના આધારે ગુજરાત હાઇકોર્ટે સમય મર્યાદામાં આ દબાણો દુર કરવા સુચના આપી હતી જે આજે દુર કરવામાં આવ્યા હતા. અંદાજીત ૨૧.૨૫ કરોડના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્ય...

English