રિક્ષાના મિટર ભાડાનો ગેરકાયદે ધંધો છતાં કલેક્ટર પર દબાણ
અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા અમદાવાદ કલેકટર આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો. અમદાવાદમા જાહેર રોડ પર આડેધડ રિક્ષાઓ પાર્ક કરવામાં આવતી હતી. જેના કારણે ટ્રાફિકના પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હતા. આ ટ્રાફિક સમસ્યા માટે પ્રથમ વખત પોલીસે અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં કુલ 19 હજાર રિક્ષાઓ માટે 30,120 સ્ટેન્ડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના સ્ટ...
200 વખત નહેર ફાટી, ભાજપે નર્મદામાં પણ ભ્રષ્ટાચાર કર્યો
નર્મદા નહેરનું બાંધકામ હજુ બાકી છે, બીજી તરફ, જયાં નર્મદા નહેર બની છે ત્યાં સતત તૂટી જવાની ઘટના બહાર આવી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં 205 સ્થળે નર્મદા નહેર તૂટી છે. 205 વખત ગાબડાં પડયાં તેથી ભાજપ સરકારમાં બનેલી રહેરોની ગુણવત્તા નબળી જણાઈ છે. તેથી નહેર બનાવવામાં ભાજપની સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે. રાજ્યના 12 જિલ્લાના 62 તાલુકા અને...
નર્મદાની અધુરી યાત્રા
ગુજરાત રાજ્યની સ્થાપનાથી શરૂ થયેલી નર્મદા બંધની વેદના ભરી યાત્રા આજે પણ અધૂરી છે. દરેક રાજકીય પક્ષો દરેક ચૂંટણીમાં નર્મદા નદીના બંધનો રાજકીય ઉપયોગ કરતાં આવેલાં છે. આજે પણ એ જ થવા જઈ રહ્યું છે. ખેડૂતોને સિંચાઈ માટે આ યોજના બની હતી પણ પાણી તો ન મળ્યું પણ રાજનેતાઓ માટે તે ખૂરશી મેળવવાનું સાધન બનતી આવી છે. ગુજરાતની દરેક પ્રજાની લાગણી નર્મદા યોજના સાથે ...
ખેત તલાવડી કૌભાંડમાં બગસરામાં પગલાં ન લેવાયા
બગસરાના બાલાપુર ગામે ખેતતલાવડી બનાવવાના નામે લાખો રૂપિયાનું કૌભાંડ થયું હોય આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ અમરેલી એસીબીના અધિકારીને પત્ર પાઠવીને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. મળતીયાઓનાં નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર જમીન વિકાસ નિગમનાં હાલ નિવૃત્ત થયેલ અધિકારી સામે ગંભીર આક્ષેપ છે. પત્રમાં જણાવેલ છે કે, સમગ્ર ગુજરાત રજયમાં જમીન વિકા...
વી એસ હોસ્પિટલમાં 655 પથારી ઘટાડી નંખાઈ
સરદાર પટેલ સાહેબની પ્રેરણા અને પરિશ્રમ તથા શેઠ વાડીલાલ સારાભાઈ પરિવારના રૂ.૪ લાખ તથા શેઠ ચુનીલાલ નગીનદાસ ચિનોઈના રૂ.૧.૨૦ લાખના સને ૧૯૨૬ માં મળેલા દાનથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ.૨૦ હજારમાં ખરીદેલ ૪૦ હજાર વાર જમીન ઉપર ઉભી થયેલ ૧૨૦ પથારીની વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિેટલ તથા શેઠ ચિનોઈ પ્રસુતી હોસ્પિટલ જે આજે વટવૃક્ષ બનીને ૧૧૫૫ પથારીની હોસ્પિટલ...
એટીએમ મશીનમાં સ્કીમર લગાવી કાર્ડનું કલોન કરતાં ઝડપાયા
05/01/2019 સાબરકાંઠાના પ્રાંતિજમાં એટીએમ મશીનમાં સ્કીમર લગાવીને એટીએમ કાર્ડનુ ક્લોન કરીને છેતરપીંડી આચરતા બે શખ્શોને પોલીસે ઝડપ્યા છે, બંને હરીયાણાના શખ્શોએ અત્યાર સુધીમાં અનેક સ્થળોએથી એટીએમ કાર્ડ ક્લોન કરીને છેતરપીંડી આચરી હોવાનુ તપાસમાં ખુલ્યુ છે.
શાંતનુ શર્મા અને સંદીપ કૌશીક નામના બંને શખ્સોએ અત્યાર સુધીમાં ૧૨૦ જેટલા એટીએમ કાર્ડ ક્લોન કર્યા છે...
શંકર ચૌધરી જુઠ્ઠું બોલતા પકડાયા, પોલીસને તેમણે જાણ કરી ન હતી
સફેદ દૂધ, સફેદ જુઠ – દિલીપ પટેલ શંકર ચૌધરીની બનાસ ડેરીએ પોતાના નામ વગર પણ તેમને મેઈલ પરથી કેટલાંક પત્રકારોને છાપાઓને એક નિવેદન મોકલી આપ્યું હતું. તેમા એવો દાવો કરાયો હતો કે, દૂધ કૌભાંડમાં ડેરીએ ફરિયાદ નોંધાવી છે. પણ ખરેખર તો ડેરીનું દૂધ ગુમ થતું હતું તે પોલીસે પકડી પાડ્યું હતું. બનાસ ડેરીએ ત્યારે કોઈ ફરિયાદ કરી જ ન હતી. વળી, જે ફરિયાદ થઈ છે તે ત...
6 મહિનાથી દૂધ ચોરી થતું હતું છતાં શંકર ચૌધરીને ખબર ન પડી
બનાસ ડેરીમાંથી ટ્રેનના ટેન્કરોમાં દૂધ ભરીને હરિયાણાના ભગોલાના ચીલીંગ પ્લાંટમાં લઈ જવામાં આવે છે. જ્યાંથી ટેન્કર દ્વારા હરિયાણાના ફરીદાબાદ જિલ્લા મથકે અમૂલ ડેરીના પ્લાંટમાં દૂધ લઈ જવાય છે. ફરીદાબાદ ડેરીમાં ટેન્કર દ્વારા દૂધ લઈ જવાતું હતું પણ તે અંદર ગયું હોવાનો રેકોર્ડ ઊભો કરીને તે ભરેલું પરત કાઢી લાવવામાં આવતું હતું. આમ 1.25 કરોડ રૂપિયાનું દૂધ ડેર...
ધોલેરામાં ધોળા દહાડે સરકારી ધાડ, ખેડૂતોએ ત્રીજી વખત આંદોલન કર્યું
જમીન આંદોલન – દિલીપ પટેલ 2011થી 22 ગામના ખેડૂતો ધોલેરા બચાવો માટે આંદોલન કરી રહ્યા છે. જેનું ત્રીજા તબક્કાનું આંદોલન એક મહીનાથી ખેડૂતોએ શરૂ કર્યું છે. બાઈક રેલી કાઢી હતી. દરેક ગામમાં ખાટલા પરિષદ કરીને ખેડૂતોને શું નુકસાન થઈ રહ્યું છે તેની તમામ વિગતો આપવામાં આવી રહી છે. ધંધુકા પ્રાંત અધિકારીની કચેરી સામે સૂત્રચ્ચર કર્યા હતા કે, ‘સર હટાવો ભાલ બચાવ...
ગૌચર પર પશુઓ સાથે દેખાવો, વર્ષે 50 ગૌચર સરકાર ખાઈ જાય છે
ગાયનું રાજકારણ – દિલીપ પટેલ હજારો પશુ સાથે જેટકો કંપની સામે દેખાવો, વર્ષે 50 ગામનું ગૌચર પૈસાદાર આખલા ચરી જાય છે 46 હજાર ચોરસ મીટર ગૌચરની જમીન જેટકો કંપનીને પાવર હાઉસ બનાવવા માટે કલેકટરે ફાળવી દેતા માલધારીઓએ ભારે વિરોધ કર્યો છે. ચરખા ગ્રામ પંચાયતે વિરોધ કરીને કહ્યું છે કે, આ જમીન ગૌચરની હોવાથી ફાળવી ન શકાય. માલધારીઓ તેમના હજારો પશુઓ સાથે ગૌચ...
અભણ ગુજરાત – 22 વર્ષમાં ઉચ્ચ શિક્ષણમાં ગુજરાત પછાત રાજ્ય બન્યું
નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ એજયુકેશનલ પ્લાનીંગ એન્ડ એડમીનીસ્ટ્રેશન (એનઆઈઈપીએ)નાં રિપોર્ટ પ્રમાણે છેલ્લા 7 વર્ષમાં ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં દેશમાં ગુજરાતનો હિસ્સો 22.40 ટકા ઘટી ગયો છે. પણ ખાનગી ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાતનો હિસ્સો 20.20 ટકા વધી ગયો છે. પણ તેમાં 54 ટકા બેઠક ખાલી રહે છે. ગુજરાતના યુવાનો હવે કોલેજોમાં ભણવા જતા નથી. ભાજપના 22 વર્ષના શા...
ભરતી કૌભાંડ
જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ઘ્વારા જાફરાબાદનાં ટીબી વિભાગમાં ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવ્યા બાદ અમુક ભ્રષ્ટ અધિકારીઓએ લાયકાતને બદલે લાગવગનાં આધારે ભરતી કર્યાનો આક્ષેપ કરીને નારાજ ઉમેદવારોએ પાંચ મહિના પહેલા ઉચ્ચ અધિકારીઓને તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી. રાજયનાં આરોગ્ય મંત્રીએ ઉચ્ચકક્ષાએથી કથિત ભરતી કૌભાંડની તટસ્થ તપાસ કરાવીને અન્યાયનો...
કાંકરાપાર અણુમથકમાં જમીન ગુમાવનારાઓની ખરાબ હાલત
તાપી જીલ્લાના આદિવાસી વિસ્તાર માંડવી તાલુકાના કાકરાપાર અણુમથક બન્યું ત્યારે જમીન ગુમાવનારા આદિવાસીઓ આજે પણ સહન કરી રહ્યાં છે. અસરગ્રસ્ત બનેલા ગામોએ અન્યાય સામે વારંવાર રજુઆતો કર્યા બાદ હજી સુધી ન્યાય મળ્યો નથી. ભરતીમાં સ્થાનિકોને અન્યાય થઈ રહ્યો છે. ત્યારે ભરતી પ્રક્રિયામાં જાહેરાતોમાં પ્રદેશિક ભાષાના માધ્યમનો ઉપયોગ થાય તથા આરોગ્ય અને શિક્ષણની સુ...
ગુજરાતમાં ખાનગી કોલેજો વધી સરકારી 22.4 ટકા ઘટી
નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ એજયુકેશનલ પ્લાનીંગ એન્ડ એડમીનીસ્ટ્રેશન (એનઆઈઈપીએ)નાં રિપોર્ટ પ્રમાણે છેલ્લા 7 વર્ષમાં ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં દેશમાં ગુજરાતનો હિસ્સો 22.40 ટકા ઘટી ગયો છે. પણ ખાનગી ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાતનો હિસ્સો 20.20 ટકા વધી ગયો છે. 2011માં ગુજરાતમાં સરકારી અને ખાનગી બન્ને મળી કુલ 1664 ઉચ્ચતર શિક્ષણ આપતી સંસ્થાઓ હતી. 2016-17મ...
સુરેન્દ્રનગરમાં નશીલા ગાંજાની ખેતી કેમ થઈ રહી છે ?
નશેડી નગર – દિલીપ પટેલ ગાંજો ગુજરાત બહારથી ગંજેરીઓ મંગાવી રહ્યાં છે, એવી એક માન્યતા હતી. પણ ગુજરાતમાં 2017માં 2300 કિલો ગાંજો પકડાયો હતો. તેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધારે પકડાયો હતો. ગુજરાતમાં પંજાબ કરતાં પણ વધારે નશીલા પાંદડા ગાંજાનો વપરાશ વધારે છે. 2017માં ગુજરાતમાં 2300 કિલો ગાંજાની સામે પંજાબમાં 1,711 કિલો ગાંજો ઝડપાયો હતો. તેમાં સુરેન્દ્રન...

English