Tuesday, August 4, 2026

રશિયા-યુક્રેન યુદ્ધથી વિશ્વમાં ઘઉંના ભાવ વધ્યા ગુજરાતમાં થોડો વધારો

https://twitter.com/FCI_India/status/1453769280298749953?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1453769280298749953%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.krishisahara.com%2Fmsp-procurement-of-wheat-started-in-gujarat%2F   રશિયા-યુક્રેન યુદ્ધથી વિશ્વમાં ઘઉંના ભાવ વધ્યા ગુજરાતમાં થોડો વધારો ઘઉંના ભાવ રતલામમ...
GANDHI

ગુજરાતમાં દારૂબંધી છતાં માથા દીઠ એક બોટલ દારૂ પકડાયો

દારૂ બંધી ફારસ, હવે તો દારૂની હોમ ડિલિવરી...! દારૂની રેલમછેલ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગરમાં રૂ.34 કરોડનો દેશી-વિદેશી દારૂ-બિયરનો જથ્થો પકડાયો 8,49,93૦ વિદેશી દારૂની બોટલ, 74,55૦ બિયરની બોટલ અને 2,84,912 લિટર દેશી દારૂ પકડાયો તો પછી વેચાયો કેટલો હશે......? ગાંધીનગર, 4 માર્ચ 2022 છેલ્લા 3૦ વર્ષથી ગુજરાતમાં શાસન કરતા ભા...

હસમુખ અઢિયા ભ્રષ્ટાચારી છે ?

રાકેશ અસ્થાના પછી મોદીના માનીતા વધુ એક ઉચ્ચ અધિકારી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ના સંયુક્ત નિયામક રાજેશ્વર સિંઘે નાણાં મંત્રાલયના સચિવ હસમુખ અઢિયા સામે ત્રણ મહિના પહેલાં ગંભીર આક્ષેપો કર્યા હોવાની વિગતો બહાર આવી રહી છે. ગુજરાત કેડરના ત્રણ અધિકારી કેન્દ્ર સરકારની છાપ ખરડી રહ્યા છે એવો ચીંટિયો સુબ્રહ્મણ્યમ સ્વ...

ગુજરાતમાં અનાજમાં 25 લાખ ટનનો જંગી ઘટાડો ખેડૂતોએ કર્યો, અન્નદાતા કોપાય...

ગુજરાતમાં અનાજમાં 25 લાખ ટનનો જંગી ઘટાડો ખેડૂતોએ કર્યો, Farmers in Gujarat have cut food grains by 2.5 million tonnes ચણાનું વિક્રમ ઉત્પાદન, અન્નદાતા કોપાયમાન કેમ (દિલીપ પટેલ) કોરોનાના ત્રીજી લહેર બાદ દેશમાં વર્ષ 2021-22માં ખેડૂતોના ઉત્પાદનમાં દેશ અને ગુજરાતની ખેતીમાં શું ફેર પડ્યો છે તેની વિગતો કૃષિ અને ખેડૂત વિભાગે જાહેર કરી છે. અનાજ...

લસણમાં ખેડૂતોને 200 કરોડની નીચા ભાવે ખોટ, વાંચો 10 અહેવાલ

Rs 200 crore loss to Gujarat farmers in spice crop garlic मसाला फसल लहसुन में गुजरात के किसानों को 200 करोड़ रुपये का नुकसान (દિલીપ પટેલ) 17 ફેબ્રુઆરી 2022 હોટેલ અને રસોડામાં ભોજનને સ્વાદિષ્ઠ બનાવવા ખેડૂતો મસાલા પાક લસણ પેદા તો કરે છે. પણ તેના ભાવ ન મળતાં તેઓનું ભોજન સ્વાદીષ્ઠ રહ્યું નથી. લસણની ખેતી આ વર્ષે ખોટનો શોદો થઈ ગઈ છે. ચીનનું લ...

ખેતરોમાં 10 હજાર ટન જંતુનાશકો અને 4 લાખ ટન તમાકુના ઉત્પાદનથી ગુજરાત કે...

ખેતરોમાં 10 હજાર ટન જંતુનાશકો અને 4 લાખ ટન તમાકુના ઉત્પાદનથી ગુજરાત કેન્સરમાં નંબર 1 દિલીપ પટેલ - 10 ફેબ્રુઆરી 2022 ગુજરાતના 96 લાખ હેક્ટર ખેતરોમાં  6200 ટન જંતુનાશકો 4 હજાર ટન ફૂગ, બિયારણને પટ અને ખળ નાશકો મળીને 10 હજાર ટન જંતુનાશકોનો વપરાશ તથા 182200 હેક્ટરમાં 407060 ટન તમાકુ ઉત્પન્ન કરીને તથા બિડી અને સિગાટેર, ગુટખાના કારણે કેન્સર વધી રહ્યું છ...

બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં 5 વર્ષનો વિલંબ, મોદીની મોટી નિષ્ફળતા

બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં 5 વર્ષનો વિલંબ, મોદીની મોટી નિષ્ફળતા Bullet train project delayed by 5 years, Modi's big failure દિલીપ પટેલ , જાન્યુઆરી 2022 સરકારની જોહુકમીના કારણે વિલંબ મહારાષ્ટ્રમાં હજું જમીન સંપાદન થઈ નથી 2013માં નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન માટે જાહેરાત કરી હતી. આજે તેને 8 વર્ષ થયા છે. 4 વર્ષ પહેલાં 14મી સપ્ટેમ્બર 20...

ચણાના ઝાડ પર ખેડૂતોને ચઢાવતી સરકાર,  ટેકાના ભાવે 2 ટકા જ ચણાની ખરીદી, ...

ચણાના ઝાડ પર ખેડૂતોને ચઢાવતી સરકાર,  ટેકાના ભાવે 2 ટકા જ ચણાની ખરીદી, ખેડૂતોને 5 હજાર કરોડનું ભાવ નુકસાન દિલીપ પટેલ 25 જાન્યુઆરી 2022 ચણાનું વાવેતર 3 વર્ષની સરારેશ 4.66 લાખ હેક્ટરની સપાટી તોડીને 11 લાખ હેક્ટર થયું છે. જે ગયા વર્ષે 8.19 લાખ હેક્ટર હતું. સામાન્ય વાવેતરની સામે આ વખતે ચણાનું વાવેતર 235 ટકા વધારે થયું છે. ગુજરાત રાજ્ય સરકારે સમયસ...

ગુજરાતમાં કોરોનાથી 3 લાખના મોત માટે 12 હજાર કરોડની સહાય આપો

અમદાવાદ, 23 જાન્યુઆરી 2022 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે મોટા શહેરમાં 50 બાઈક સાથે રેલી, પ્રદેશ કાર્યાલય ખાતે સંવાદ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝને અમદાવાદ ખાતે પુષ્પાંજલિ કરવામાં આવી હતી. તેમાં ફરી એક વખત માંગણી કરી હતી કે ગુજરાતમાં 92 હજાર લોકો કોરોનામાં મોત થયા હોવાની અરજી તેના કુટુંબ દ્વારા કરવામાં આવી છે તે તેમામને સ...

ગુજરાતમાં 150 રાજકીય હત્યા થઈ, મોદી પર પંજાબમાં હુમલો 

ગુજરાતમાં 150 રાજકીય હત્યા થઈ, મોદી પર પંજાબમાં હુમલો 150 political murders in Gujarat, attack on Modi in Punjab દિલીપ પટેલ જાન્યુઆરી 2022 પંજાબમાં વડાપ્રધાનનો કાફલો 20 મીનીટ સુધી રોકી રાખવાની ઘટનાને ભાજપે મોદીની હત્યા કરવાના કાવતરા સાથે જોડી દીધો છે. અગાઉ બે વડાપ્રધાન અને મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી. ત્રણેય હત્યા કરનારાઓ ત્રાસવાદી સંગ...

થાન બન્યું ધનબાદ – ગુજરાતમાં લીગ્નાઈટ કોલસા માફિયાઓનું રાજ 

થાન બન્યું ધનબાદ - ગુજરાતમાં લીગ્નાઈટ કોલસા માફિયાઓનું રાજ Than became Dhanbad - lignite coal mafia in Gujarat દિલીપ પટેલ જાન્યુઆરી 2022 250 કોલસાના કૂવા છે. જમીન પરની એટલી જ ખાણો હોવાની શક્યતા છે. એક કૂવાનો મહિને હપ્તો 1.35 લાખ ચાલે છે. https://youtu.be/QZZHQetkTRY અહીં મજૂરોના મોત મોટા પ્રમાણમાં થાય છે. બિનસત્તાવાર રીતે વર્ષે...

પારસીઓની અગિયારી માટે જમીન નહીં અને ગુજરાતની ભાજપ સરકારનું અબજોનું રૂપ...

પારસીઓની અગિયારી માટે જમીન નહીં અને ગુજરાતની ભાજપ સરકારનું અબજોનું રૂપિયાનું જમીન કૌભાંડ – જમીનોનું ખાનગીકરણ No land for 11 Parsis and billions of rupees land scam by BJP government in Gujarat - Privatization of land દિલીપ પટેલ જાન્યુઆરી 2022 પારસી સમાજને અગિયારી બનાવવા માટે જગ્યાની માંગણી કરી હતી. પણ સરકારે તે આપવાની ના પાડી દીધી છે. ...

ભાજપના નેતા શંકર ચૌધરીના ટ્રસ્ટની મેડિકલ કોલેજ અને ગુજરાત ભાજપ સરકારના...

ભાજપના નેતા શંકર ચૌધરીના ટ્રસ્ટની મેડિકલ કોલેજ અને ગુજરાત ભાજપ સરકારના ગૌચરના કૌભાંડો Medical College of BJP leader Shankar Chaudhary trust and Gauchar scam of Gujarat BJP government દિલીપ પટેલ જાન્યુઆરી 2022 મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ માટે જીવદયા દાખવવા માટે પશુ, ગાય અને પક્ષી માટે અપીલ કરી છે. પણ તેમની પહેલાંના તમામ મુખ્ય પ...

ભારતની પહેલી બુલેટ ટ્રેન કેવી છે, શું છે ખામી

ભારતની પહેલી બુલેટ ટ્રેન કેવી છે, શું છે ખામી દિલીપ પટેલ જાન્યુઆરી 2022 ભારતનો સારો પ્રોજેક્ટર છે. શ્રીમંતો માટે સારો પ્રોજેક્ટ છે. શા  માટે મળ્યું બુલેટ ટ્રેનનું નામ ? બુલેટ ટ્રેનનો ઉદ્દભવ જાપાનમાં થયો હતો. તે ખૂબ લીસી હોય છે. તેની વાયુગતિ (એરો ડાયનેમિક) દેખાવ અને તેની ગતિના કારણે આ નામ મળેલું છે. વાસ્તવમાં જાપાનની આ ટ્રેન સેવાનું નામ ...

શિકારી પોતે શિકાર, પક્ષી બચાવો અભિયાન પણ મોદી રાજમાં 50 કરોડ પશુઓની ગુ...

શિકારી પોતે શિકાર, પક્ષી બચાવો અભિયાન પણ મોદી રાજમાં 50 કરોડ પશુઓની ગુજરાતમાં હત્યા Poachers themselves hunted, Save the Bird campaign also killed 50 crore animals in Gujarat under Modi's rule દિલીપ પટેલ જાન્યુઆરી 2022 જીવ દયા માટે ગુજરાત ભાજપનું અભિયાન ચાલી રહ્યું છે. 10 હજાર પક્ષીઓ બચાવવા ભાજપ રાજકીય તાયફા કરી રહ્યો છે. પણ ગુજરાતમાં વાસ્...