Monday, September 14, 2026
COTTON

કપાસ પર સતત ત્રીજું માવઠું, તુવેર અને કેસર કેરીને ભારે નુકસાન, કયા પાક...

Third consecutive Mawthu on cotton, Tuvar and Saffron mango severely damaged, crop suffered what percentage, read ગાંધીનગર, 11 ડિસેમ્બર 2020 રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં કમોસમનો વરસાદ પડ્યો છે, ચોમાસું પૂરું થયા પછી સતત આ ત્રીજું માવઠું છે. 3 માવઠામાં સૌથી વધું નુકસાન મગફળી અને કપાસને થયું છે. ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં આખા ગુજરાતમાં થયેલા ...

ગુજરાતમાં પાઈપલાઈનોમાં પાણીને બદલે ભ્રષ્ટાચારના પૈસા અને રોગ વહે છે, ન...

ગાંધીનગર, 11 ડિસેમ્બર 2020 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 10 ડિસેમ્બર 2020એ અમદાવાદમાં રૂ.46.82 કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાઓના ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના 7 તાલુકાના 128 ગામોની 3.74 લાખ જનસંખ્યાને પીવાનું પુરતું શુદ્ધ પાણી મળશે. રાજ્યમાં 2006થી 2020-21 સુધીના 15 વર્ષમાં  રૂ.1.50 લાખ કરોડ પાણી પાછળ ખર્ચ કરવામાં ...

ગુજરાતમાં 47 જાતના બિયારણોથી મગફળી ઉગાડવામાં આવે છે, મોટાભાગના ખેડૂતો ...

11 ડિસેમ્બર 2020 આખા દેશમાં 40 લાખ હેક્ટર મગફળી ઉગાડાવામાં આવે છે. ગુજરાતમાં 16 લાખ હેક્ટર મગફળી ઉગાડવામાં આવે છે. ખેડુતોનો મોટો હિસ્સો કાં તો તેમના ઘરે ઉગાડેલા બીજનો ઉપયોગ કરે છે અથવા સ્થાનિક વિક્રેતાઓ પાસેથી ખરીદે છે. વિક્રેતાઓ બીજ વેચે છે જે ઘણીવાર જાતોનું મિશ્રણ હોય છે. આ બીજ સામગ્રી કોઈપણ લોકપ્રિય અધિકૃત વિવિધતા અથવા અન્ય કોઈ સ્પષ્ટ નામની આડમ...

જૂનાગઢની 21 ટકા વધું ઉત્પાદન આપતી સફેદ અને લાલ ડુંગળીની નવી જાતો લોકપ્...

ગાંધીનગર, 8 ડિસેમ્બર 2020 ગુજરાતમાં સરેરાશ 40 હજાર હેક્ટર વાવેતરની સામે 43 હજાર હેક્ટરમાં ડિસેમ્બર 2020માં ડુંગળીનું વિક્રમી વાવેતર થયું છે. ગયા વર્ષે આ સમયે વાવેતર થયું તેના કરતાં 100 ટકા વધું હેક્ટરમાં વાવેતર ખેડૂતોએ કર્યું છે. બેથી 3 વખત ઘણાં વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે ઘરૂં નાશ પામ્યા હોવા છતાં સારું વાવેતર થયું છે. સૌથી વધું વાવેતર ભા...

18 ડીસેમ્બરે અંતરરાષ્ટ્રીય લઘુમતિ અધિકાર દિવસ સિદ્ધપુર ખાતે મનાવાશે, લ...

ગાંધીનગર, 10 ડિસેમ્બર 2020 ગુજરાતમાં અનેક સ્થળો એવા છે કે જ્યાં મુસ્લિમ, જૈન, ક્રિશ્ચિયન, હિન્દુ, શિખ, બૌધ લઘુમતિમાં છે. દેશમાં 8 રાજ્યો એવા છે કે જ્યાં ક્રિશ્ચિયન કે મુસ્લિમ લોકો બહુમતીમાં છે અને હિન્દુ લઘુમતીમાં છે. આવું જ દરેક રાજ્યોમાં જોવા મળે છે. તેથી દેશ પ્રમાણે લઘુમતિ જાહેર કરવામાં આવે છે તેના બદલે પ્રદેશ અને વિસ્તાર પ્રમાણે લઘુમતિ જાહેર...

રોગ પ્રતિકાર વધારવાના દાવા ગેરમાર્ગે દોરે છે: બ્લુ સ્ટાર વોટર પ્યુરિફા...

અમદાવાદ, 10 ડિસેમ્બર 2020 કેટલીક બ્રાંડ્સ કોવીડ રોગચાળા દરમિયાન ગ્રાહકોના નિર્ણયોને પ્રભાવિત કરવા માટે તેમની ઉત્પાદિત જાહેરાતોમાં "પ્રતિરોધક શક્તિ વધારવી" અને "બેક્ટેરિયા અને વાયરસને નાબૂદ કરવા" જેવા ભ્રામક દાવા કરી રહ્યા છે. અમદાવાદની ગ્રાહક સંસ્થાની તપાસમાં તેનો પર્દાફાશ થયો છે. બ્લુ સ્ટાર આલ્કલાઇન વોટર પ્યુરિફાયરના ટેલિવિઝન કમર્શિયલિસ્ટે ત...

10 મહિનામાં 14 ફેક્ટરીમાં 45 લોકોના મોત, સરકાર દરેક જિલ્લામાં કાયમી સમ...

માનવ અધિકાર દિન નિમિત્તે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને અપીલ : ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતો નિવારવા અને સલામત કાર્યસ્થળ ઉભા કરીને કામદારોના મોત થતા અટકાવો ગાંધીનગર, 10 ડિસેમ્બર 2020 ઔદ્યોગિક રાજ્ય ગુજરાતમાં 182 ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની વસાહતો - GIDC, 7 સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (SEZ) અને 11 સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (S...

મમતાએ ફરી એક વખત કહ્યું બંગાળને ગુજરાત નહીં બનવા દઈએ, શાહ -મોદી પર પ્ર...

9 ડિસેમ્બર 2020 બંગાળમાં આપણી સૌથી મોટી તાકાત અહીં રહેનારા બધા લોકો સાથેની આપણી મમતા છે. સીએએ-એનઆરસી-એનપીસી સાથે અહીંથી કોઈને દૂર કરી શકાશે નહીં. અમે ક્યારેય ભાજપને આપણા બંગાળને ગુજરાતમાં ફેરવવા નહીં દઈશું. - મમતા બેનરજી https://twitter.com/derekobrienmp/status/1336512297045352449 પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા ...

ભારતના સૌથી જૂના રાજકારણની સંસ્કૃત્તિ ગુજરાતના કચ્છ અને અમદાવાદમાં મળે...

ગાંધીનગર, 9 ડિસેમ્બર 2020 ઉત્તર તરફના પ્રવેશદ્વાર પર એક તકતી પણ હતી. કોઈ અજ્ઞાત કારણોસર આ તકતી નીચે પડી હશે અને આપણા પૂર્વજોએ એને સંભાળીને રાખી હશે તેથી જ એ તકતી હેમખેમ સ્થિતિમાં પુરાતત્ત્વવિદોને મળી છે. આ તકતી પર દસ અક્ષર જોવા મળ્યા છે. જોકે હજી નિષ્ણાતો એ અક્ષરોને ઉકેલી શક્યા નથી. હડપ્પા સંસ્કૃતિના લોકો જે ભાષા બોલતા હતા અને જે લિપિમાં લખતા હત...

અનિલ અંબાણીએ 4 કંપનીઓ વેચવા કાઢી, 200 અબજના દેવા સાથે 12 વર્ષમાં અનિલ ...

9 ડિસેમ્બર 2020 અનિલ અંબાણીએ 12 વર્ષમાં તેમની બધી સંપત્તિ ગુમાવી: મુકેશ અંબાણી રાજકારણમાં પ્રવેશથી નારાજ હતા, તે અંતની શરૂઆત હતી. કંપનીનું દેવું લગભગ 20,000 કરોડનું છે. રિલાયન્સ કેપિટલને એચડીએફસીના કુલ 524 કરોડ અને એક્સિસ બેંકના 101 કરોડ ચૂકવવાના છે. તેથી 4 કંપની વેચવા કાઢી છે. અનિલ અંબાણી દેવા હેઠળ દબાયા અનિલ અંબાણીની ચાર કંપનીઓની સંપત્તિ દેવ...

16 ટકા વધું ઉત્પાદન આપતાં મગફળીની નવી જાત શોધતા જૂનાગઢના કૃષિ વિજ્ઞાની...

ગાંધીનગર, 9 ડિસેમ્બર 2020 ચોમાસામાં વાવી શકાય એવી વેલડી પ્રકારની મગફળીની નવી જાત જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ શોધી છે. જે ખેડૂતોમાં પ્રિય થઈ રહી છે. ગુજરાત મગફળી 41 (જીજી 41)નું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવી છે. જેનું ઉત્પાદન 2722 કિલો એક હેક્ટરે છે. જે બીજી જાતો કરતાં 16 ટકા વધારે ઉત્પાદન આપે છે. હાલ જીજી 11 જાત 2352 કિલો ગ્રામ, જ...

ગુજરાતના ખેડૂતોના આ 20 સમાચારો તમને હચમચાવી મૂકશે

આખું વિશ્વ કૌટુંબિક ખેતીના દશકાની ઉજવણી કરે છે, ગુજરાતમાં ખેડૂતોને તોડી નંખાયા https://allgujaratnews.in/gj/whole-world-celebrates-decade-of-joint-farming-hindi-gujarati-news/ સૌરાષ્ટ્રના 6 લાખ હેક્ટરના આગોતરા બીટી કપાસમાં ગુલાબી ઈયળનો હુમલો, ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન https://allgujaratnews.in/gj/pink-caterpillar-strikes-6-lakh-hectare...

હૈદરાબાદની ચૂંટણી અહેમદાબાદ જેવી રહી, અમિત શાહની હાર

ગાંધીનગર, 7 ડિસેમ્બર 2020 હૈદરાબાદમાં હાર ભાજપની નહીં પણ અમિત શાહ અને યોગીની છે, જીત બેલેટ પેપરની અને હાર EVMની છે, ગુજરાતમાં EVM હઠાવો, બેટેલ લાવો ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી પક્ષ તેલંગણા રાષ્ટ્ર સમિતિ (તેરાસ - TRS)ની જીત થઈ છે.  ભાજપની ભૂંડી હાર થઈ છે. તેલંગણા રાજ્યમાં તેલંગણા રાષ્ટ્ર સમિતિ પક્ષની સ...

દુનિયાના સૌથી મોટા સોલર પાર્કનો વિવાદ શું છે, જ્યાં વડાપ્રધાન જવાના છે...

વડાપ્રધાન 15મી ડિસેમ્બરે કચ્છ આવશે, ૩૦ હજાર મેગાવોટના દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક ગાંધીનગર, 5 ડિસેમ્બર 2020 કચ્છમાં મોટા રણમાં વિઘોકોટ ચોકીથી આગળ પાકિસ્તાની સરહદે 30 હજાર મેગાવોટના દુનિયાના સૌથી વિશાળ સોલાર - રિન્યુએબલ એનર્જી પાર્ક (અક્ષય ઊર્જા પાર્ક)નું ખાતમૂર્હત 15 ડિસેમ્બરે કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. કચ્છન...

10 હજાર એક્સ રે જેટલું એક HRCT ટેસ્ટમાં કેન્સર જન્ય રેડિયેશન, છતાં કોર...

અમદાવાદ, 4 ડિસેમ્બર 2020 અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ જાણવા માટે RT-PCR ટેસ્ટ અને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવે છે. સરકાર દ્વારા પણ આ બંને ટેસ્ટને જ ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે. જેમાં HRCTનો ઉપયોગ કોરોના રોગનો ફેફસામાં ફેલાવો કેટલા પ્રમાણમાં છે, તેને માટે જ કરવાનો રહે છે. કોરોના રોગના નિદાન માટે તેનો ઉપયોગ કરવાનો રહેતો નથી. પ્રવર્તમાન કો...