Sunday, March 1, 2026

નેપાળ બેફામ થયું બિહાર બોર્ડર પર અંધાધૂંધ ફાયરિંગ, 4 ઘાયલ, 1નું મોત

નવી દિલ્હી, ભારત-નેપાળ સરહદને લઇને ચાલી રહેલા વિવાદની વચ્ચે બિહારના સીતામઢીથી મોટા સમાચાર સામે આવ્યાં છે. બિહારની જાનકીનગર બોર્ડર પર નેપાળ પોલીસનાં ફાયરિંગમાં ખેતરમાં કામ કરી રહેલા એક ભારતીય વ્યક્તિનું મોત થઇ ગયું છે, બે લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર છે, આ ઘટના પછી સરહદ પર તણાવની સ્થિતી જોવા મ...

ન બનેલું બન્યું: ફરિયાદ ન લેનારા સેટેલાઈટ પોલીસ સ્ટેશનનાં PI સસ્પેન્ડ

અમદાવાદ, સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી.દરજીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. પીઆઈ પી.ડી.દરજી પાસે છેતરપિંડીની ફરિયાદ કરવા એક ફરિયાદી ગયા હતા, તેમની પાસે પુરતા પુરાવા પણ હતા, તેમ છંતા પીઆઇએ તેમની ફરિયાદ નોંધી ન હતી. માત્ર જાણવાજોગ એક અરજી જ લીધી હતી, આ મામલે ફરિયાદીએ અમદાવાદ પોલીસ કમિશનર સમક્ષ બધી સા...

અમેરિકાનું પોતાનું સાચવતું નથી ને ભારતની ચિંતા કરે છે

નવી દિલ્હી, ભારત ઐતિહાસિક રીતે બધા જ ધર્મો પ્રત્યે ખૂબ જ સદ્બાવના અને આદરભાવ ધરાવતો દેશ છે અને ત્યાં ચાર ધર્મોનો ઉદય થયો છે પરંતુ હાલમાં ત્યાં ધાર્મિક સ્વતંત્રતાની સિૃથતિ અંગે અમેરિકા ખૂબ જ ચિંતિત છે તેમ વડાપ્રધાન મોદીના કહેવાતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પના તંત્રની ધાર્મિક બાબતોની પેનલના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું. અમેરિકન સંસદને ધાર્મિક સ્વત...

કોરોનાના દર્દીના મોત પછી તેના મૃતદેહની જાળવણી બાબતે સુપ્રીમ કોર્ટે દિલ...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે કોરોનાના મોત બાદ તે મૃતદેહોની સાથે દુર્વ્યવહાર કરવા અંગે ચુકાદો કર્યો છે. કોર્ટે કહ્યું કે કોરોનાના દર્દીઓની સાથે જાનવરોથી પણ ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને મૃતદેહો કચરામાંથી મળી રહ્યા છે. કોર્ટે આ મુદ્દે ચાર રાજ્યો પાસેથી રીપોર્ટ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશભરના કોરોનાથી મૃત્યુ...

મુંબઈમાં પૂરની ચેતવણી આપતી નવી સિસ્ટમ IFLOWS આજે લોન્ચ કરવામાં આવશે

વધતા તાપમાન અને હવામાન પલટાને કારણે ચોમાસામાં થયેલા ફેરફારને કારણે ભારતમાં ભારે વરસાદની ઘટનાઓ વધી રહી છે. મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની, અને ભારતની આર્થિક રાજધાની, મહાનગર મુંબઈ, લાંબા ગાળાના પૂરનું જોર ધરાવે છે અને 29 ઓગસ્ટ 2017 ના રોજ તાજી પૂરનો ભોગ બન્યું છે, જેના કારણે શહેર તેની ગટર વ્યવસ્થા હોવા છતાં સ્થિર થયી ગયું હતું। 26 જુલાઈ 2005 ના રોજ પૂ...

6 લાખ ખેડૂતોએ તો કરી બતાવ્યું હવે 10 લાખ ખેડૂતો શું કરવાના છે, જાણો

ખેડુત અને પશુપાલકો ને સમર્થન આપી 7827100300 - ૭૮૨૭૧૦૦૩૦૦ પર મીસકોલ કરવાની અપીલ અમદાવાદ, 12 મે 2020 21 ફેબ્રુઆરી 2020થી ગુજરાતમાં ખેડૂતોની 6 માંગણી માટે મોબાઈ મીસ્ડ કોલ કરવા માટે શરૂ કરેલું આંદોલન 12 જૂન 2020 સુધીમાં 6 લાખ ખેડૂતોએ મીસ્ડકોલ કરીને વ્યાપક બનાવી દીધું છે. આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો જોડાયા તે ગુજરાતનો એક અનોખો વિક્રમ છે. હજું રોજ 5થી...

માસ્કને જીવાણું મુક્ત કરતું મશીન વિકસાવાયું

કેરળ એસસીટીઆઈએમએસટીના સહયોગથી આઇઓટી (ઇન્ટરનેટ Thફ થિંગ્સ) આધારિત માસ્ક નિકાલ અને કોવિડ અને યુવી જીવાણુ નાશકક્રિયાને નાબૂદ કરવા માટે શરૂ કરશે. બીઆઇએન -19 પર આધારિત વસ્તુઓનો ઇન્ટરનેટનો ઉપયોગ ચહેરો-માસ્ક એકત્રિત કરવા અને જીવાણુ નાશક કરવા માટે થાય છે. આ ઉપકરણે ચિત્રા લેબ દ્વારા સફળ માઇક્રોબાયોલોજીકલ પરીક્ષણોની શ્રેણીઓ પસાર કરી છે. ચિત્રા એ ભારતીય મેડિ...

અંદામાન અને નિકોબાર ટાપુ પર જહાજ સમારકામ પ્રોજેક્ટ પૂરો ન થયો અને ખર્ચ...

શિપિંગ મંત્રાલયે આંદામાન અને નિકોબાર ટાપુ પર જહારના સમારકામની સવલતો વધારવા માટે રૂ.96 કરોડની યોજનામાં ભારે વિલંબ થતાં હવ તે રૂ.123.95 કરોડની થઈ ગઈ છે. જેનો સુધારેલા ખર્ચ અંદાજને મંજૂરી આપી દીધી છે. શિપિંગ પ્રવૃત્તિઓ આંદામાન અને નિકોબાર આઇલેન્ડની જીવનરેખા છે. મોટાભાગનું કામકાજ શિપિંગ આધારીત છે. કોઈપણ અવરોધ વિના શિપિંગ પ્રવૃત્તિઓને જીવંત રાખવા માટ...

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આઠ કેદીઓને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ

અમદાવાદ, શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે છેક જેલના કેદીઓ સુધી પણ પહોંચી ગયું હોવાનું જાણવા મળે છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલા આઠ જેટલા કાચા કામના કેદીઓ કોરોના પોઝિટિવ થતાં જેલ સત્તાવાળાઓની ચિંતામાં વધારો થયો છે. મળતી માહીતી પ્રમાણે,સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલા કેદીઓ પૈકી મહોંમદ વાજીદ, ઉં.વર્ષ 32, નરેશ...

બાલાસિનોરમાં કોરોનાના નિયમોનું પાલન ન કરતાં 4200નો દંડ ફટકારાયો

લુણાવાડા, 11 જૂન 2020 ગુજરાત સરકાર દ્વારા અનલૉક - 1 માં કોરોના સંદર્ભેની પુરતી તકેદારી રાખી કોરોના વૈશ્વિક મહામારીના કડક નિયમોનું પાલન કરી સરકારની ગાઇડ લાઇનને અનુસરીને બજારો ખોલવા છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સામાજિક અંતર જાળવવા સાથે ફરજિયાત માસ્કનો ઉપયોગ અને ભીડભાડ એકઠી ના થાય તેની વિશેષ કાળજી લેવા જણાવ્યું છે. તે સંદર્ભે મહિસાગર જિલ્લા વહીવ...

ઉત્ત્તર કોરિયા હવે મિત્ર દેશ ચીનના રસ્તે, પાડોશી દેશ સાથે સબંધો બગાડ્ય...

દુનિયાના ઘણા પાડોશી દેશો વચ્ચે કોઈકને કોઈંક કારણો સર સબંધો બગાડતા જાય છે તેમાં હવે દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા પણ સામેલ થયી ગયા છે. છેલ્લા ઘણા સમય થી ભારત અને ચીન વચ્ચે બોર્ડર માલમે પરિસ્થિતિ તંગ છે તેમાં હવે ચીન નું મિત્ર દેશ ઉત્તર કોરિયા પણ નવા ધાંધિયા કરે છે. છેલ્લા ઘણા સમયથી દુનિયાથી છુપાઇને રહેલા ઉત્તર કોરિયાના તાનાશાહે દુનિયા સામે આવ્યા...

રોગ પ્રતિકારક શક્તિ વધારવા અમુલ તુલસી / આદુ વાળું દૂધ લાયુ

આણંદ, વિશ્વની જાણીતી દૂધ ઉત્પાદક સહકારી સંસ્થા અમુલ દ્વારા ઇમ્યુનીટી બુસ્ટઅપ માટે  જીંજર દુધ (આદુ વાળુ દુધ) અને તુલસી દૂધ લોંચ કરવામાં આવ્યું છે. એક માસ પહેલા કોરોના સંક્રમણથી બચવા માટે હલ્દી દૂધ પણ લોંચ કર્યુ હતુ, આમ,  આ ઇમ્યુનિટી બુસ્ટઅપ માટે દૂધની રેંજ રજૂ કરનારી અમુલ વિશ્વની પ્રથમ સંસ્થા બની છે. આજે જીંજર દુધ અને તુલસી દૂધ લોંચ કરવાની જાહ...

મોરારી બાપુનો ભગવાન શ્રીકૃષ્ણ પર ટિપ્પણી કરતો જૂનો વિડિઓ વાયરલ થતા રોષ...

જામનગર, પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુનાં એક નિવેદને ફરીથી વિવાદ ઉભો કર્યો છે, તેમને ભગવાન શ્રીકૃષ્ણ પરની વિવાદિત ટિપ્પણી કરતા ક્ષત્રિય અને આહિર સમાજ રોષે ભરાયો છે, જે મામલે કરણીસેના પણ હવે મેદાનમાં આવી છે. કરણીસેનાના કાર્યકર્તાઓએ જામનગર કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે મોરારીબાપુ સામે કાર્યવાહી કરવામાં આવે, ખોટી વાતો ફેલાવવા બદલ તેમની સા...

140 વર્ષમાં 12 સિંહની વસતી વધીને 674 થઈ

ગીરમાં 5 વર્ષમાં સિંહની સંખ્યા 523થી વધીને 674 થઈ, 29% વધી, બિનસત્તાવાર ગણતરી ગાંધીનગર, 11 મે 2020 સિંહનો વિસ્તાર 30 હજાર ચોરસ કિલોમીટન થતાં 36 % એટલેકે 8 હજાર ચોરસ કિમીનો વધારો થયો છે. છેલ્લા ૩0 વર્ષમાં સિંહોના રહેઠાણ વિસ્તારમાં 23400 ચો.કિલોમીટરનો વધારો થયો છે. ગીરના જંગલમાં એશિયાટીક સિંહની વસતીમાં 29 ટકા જેવો વધારો થયો છે. તેમજ વન વિસ્તારમ...

માંગીલાલની બ્રેઇન ટ્યૂમર ‘Suffer’ માટેની 380 કી.મી.ની ‘સફર’

અમદાવાદ, 10 જૂન 2020 રાજસ્થાનના પાલી જિલ્લાના માંગીલાલ પુરોહિતને ટ્યૂમરના કારણે અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા. તેમની હાલત એવી હતી કે તેમને તેમના સગા દ્વારા ચમચી પાણી પીવડાવવું પડતું હતું. હવે પોતાના પગ પર ઉભા થઇને જાતે ચાલી શકે છે.  માંગીલાલની ‘Suffer’થી છુટકારો મેળવવા ખેડેલી 380 કી.મી.ની ‘સફર’ છે. ટ્યૂમર એ મગજમાં થતો એક પ...