Wednesday, April 29, 2026

લોકોએ આપેલી દાનની રકમ સરકારી ખર્ચમાં વાપરી નંખાશે, 200 કરોડ શહેરોને આપ...

કોરોના કોવિડ-19 મહામારીથી ઉભી આર્થિક સ્થિતીમાંથી રાજ્યના અર્થતંત્રને ધબકતું કરવા રૂ.14022 કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ બનાવ્યું છે જેમાં પ્રજાએ મુખ્ય પ્રધાનના ખાનગી રાહત ફંડમાં આપેલા દાનને પણ વાપરી નાંખવામાં આવશે. કોરોનાની દવાઓ, કિટ સહિતના સાધનો ખરીદવા અને સહાય થવા લોકોએ દાન આપ્યું હતું. મુખ્યમંત્રી રાહતનિધિમાંથી કુલ રૂ.200 કરોડ આરોગ્ય વિભાગન...

જીઓ (JIO)માં ઉપરા ઉપરી છઠ્ઠું રોકાણ

નવી દિલ્હી, લોકડાઉન 25 માર્ચથી વિવિધ તબક્કામાં લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની જિયો (Jio)ને એક પછી એક 6 મોટા વિદેશી રોકાણો પ્રાપ્ત થયા છે. આ વખતે રિલાયન્સ જિયોની કંપનીએ અબુધાબીમાં રોકાણ કર્યું છે. મળતી માહિતી મુજબ, અબુધાબી સ્થિત કંપની મુબાડાલા રિલાયન્સ જિયોમાં 1.85 ટકા હિસ્સો ખરીદશે. આ ડીલની કિંમત 9,093....

કોરોના વાયરસથી દુ:ખદ અવસાન થતાં ત્રણ પોલીસ કર્મચારીના પરિવારને રૂ. રપ ...

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસ કૉવિડ-19ના સંક્રમણને કારણે સર્જાયેલી સ્થિતીમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે ફરજ બજાવતા રાજ્ય સરકારના કર્મચારી આવી ફરજ દરમ્યાન કોરોના અસરગ્રસ્ત થવાથી કૉવિડ-19ના કારણે અવસાન પામે તો રાજ્ય સરકાર દ્વારા આવા કર્મચારીના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. જે દિવંગત પોલીસ કર્મચારીઓના પરિવારને આ સહાય ચૂક...

રાજ્યની માલિકીનું સોલા તળાવ AMCને ફ્રી માં અપાયું

અમદાવાદ, અમદાવાદ શહેરમાં રાજ્યની માલિકીની તળાવના વિકાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ તળાવને વિના મૂલ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ને સોંપવાનો નિર્ણય કર્યો છે. એએમસી શહેરના સુંદરકરણ માટે અને આ વિસ્તારના રહેવાસીઓ માટે પિકનિક અને મનોરંજન સ્થળ તરીકે આ તળાવ અને તેની આસપાસના વિસ્તારોનો વિકાસ કરશે. આ તળાવ સોલા ગ્રામ પંચાયત તળાવ છે, ...

જાપાનની મિયાવાકી પદ્ધતિથી પાટણ શહેર વચ્ચે ઉછરી રહ્યું છે નાનકડું ‘જંગ...

પાટણ શહેરના સૌથી વ્યસ્ત રોડ પૈકીના યુનિવર્સિટી રોડ પર ઉછરી રહ્યું છે એક નાનકડું ‘જંગલ’. માત્ર છ જ મહિના પહેલા રાજમહેલ એટલે કે વિશ્રામ ગૃહના પ્રાંગણમાં આવેલા બાગમાં ખુબ નાનકડી જગ્યામાં વાવવામાં આવેલા 300 જેટલા વૃક્ષો બાયોડાયવર્સિટીને નવો આયામ આપશે. પાટણના પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જુના વિશ્રામ ગૃહના બાગમાં જાપાનની મિયાવાકી વૃક્ષારોપણ પદ્ધતિ...

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાને હરિયાળો બનાવવા 28.79 લાખ રોપાઓનો ઉછેર કરાયા...

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાને હરીયાળો બનાવવા માટે બંને જિલ્લાની 26 નર્સરીઓના સહયોગથી 28.79 લાખ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. સાબરકાંઠા-અરવલ્લીને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વના પર્યાવરણને શુધ્ધ અને સ્વચ્છ રાખવા માટે વૃક્ષો ખુબ જ ઉપયોગી છે. હાલમાં ઔધોગિકરણ અને માનવીની સફળતા માટેની આંધળી દોટે ...

કેન્દ્રો રાજ્યોને GST વળતર રૂપે 36,000 કરોડ આપ્યા

COVID-19 ને કારણે હાલની પરિસ્થિતિનો હિસ્સો લેતા જ્યાં રાજ્ય સરકારોએ તેમના સંસાધનોને વિપરીત નુકસાન પહોંચાડતા ખર્ચ કરવાની જરૂર પડે છે, ત્યારે કેન્દ્ર સરકારે ડિસેમ્બર મહિનાના સમયગાળા માટે વિધાનસભા સાથેના રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોને રૂ. 36,000 કરોડની GST વળતર બહાર પાડ્યું છે. , 2019 થી ફેબ્રુઆરી, 2020. કેન્દ્ર સરકાર દ્વારા વિધાનસભા સાથેના રાજ્ય...

પ્યુજોટ અને ફિયાટ ક્રાયસ્લર વચ્ચે મર્જર

ભારતના કોમ્પિટિશન કમિશન (CCI) એ પ્યુજોટ એસ.એ અને ફિયાટ ક્રિસ્લર ઓટોમોબાઇલ્સ એન.વી. વચ્ચે સૂચિત મર્જરને મંજૂરી આપી છે. સૂચિત સંયોજન પ્યુજોટ એસ.એ. (PSA) અને ફિયાટ ક્રિસ્લર ઓટોમોબાઇલ્સ એન.વી. (FCA) વચ્ચેના મર્જરને લગતું છે. PSA એ જાહેરમાં સૂચિબદ્ધ મર્યાદિત જવાબદારી કંપની છે જે ફ્રાન્સમાં સમાવિષ્ટ છે. તે ફ્રેન્ચ-આધારિત જૂથની હોલ્ડિંગ કંપની છે, જે મુ...

આંતરરાષ્ટ્રીય રસી સંધિ ‘ગાવી’ માટે ભારત 130 કરોડ રૂપિયા આપશે

ભારતે કાલે આંતરરાષ્ટ્રીય રસી સંધિ ‘ગાવી’ માટે 130 કરોડ રૂપિયા આપશે તેવી જાહેરાત કરી હતી. યુકેના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનના યજમાન પદે યોજાયેલી વર્ચ્યુઅલ વૈશ્વિક રસી સમિટમાં 50થી વધુ દેશો- વ્યવસાયિક અગ્રણીઓ, UN એજન્સીઓ, સિવિલ સોસાયટી, સરકારી મંત્રીઓ, દેશના વડા અને અગ્રણી નેતાઓએ ભાગ લીધો હતો. મોદીએ સમિટ ને સંબોધન કરતા કહ્યું હતું કે, ભારતની સ...

મોદીજીનું મોંઘુ દાટ વિમાન ‘એર ઇન્ડિયા વન'

કોરોના ની મહામારી માં ભારત માં ટેક્સ વધારી પેટ્રોલ ડીઝલ ના ભાવો હવે આસમાન માં પહોંચશે તેવી અટકળો વચ્ચે હવામાં એક કલાક ઉડવાનો રૂ 2 કરોડ નો ખર્ચો કરી શકે તેવુ વડાપ્રધાન મોદીજી નું વિમાન અમેરિકામાં તૈયાર થઈ ગયું છે,અને હવે મોદીજી આ વિમાન માં શાહી સફર કરશે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વિમાન એર ઇન્ડિયા વન અમેરિકામાં બન્યુ છે. આ વિમાન 900 ...

પરપ્રાંતિય જીટીયુ વિદ્યાર્થીઓ માટે લેવાયો મહત્વનો નિર્ણય

શિક્ષણ વિભાગે આજે કરેલા પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉનના લીધે ઘણા વિદ્યાર્થીઓ અન્ય જિલ્લા-રાજ્યમાં તથા વિદેશ પોતાના વતનમાં જતા રહ્યાં છે. જો તેમને ફક્ત પરીક્ષા માટે જ પરત બોલાવવામાં આવે તો અસુવિધા પડે. માત્ર પરીક્ષા માટે મૂવમેન્ટ કરવી ન પડે તેથી વિદેશી વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઇન યોજવાની રહેશે. અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ઓન...

ગાંધીનગર જિલ્લામાં ૧૬,૧૨૪ વ્યક્તિઓનો નવા જાહેર કરેલા કન્ટેન્ટમેન્ટ ઝોન...

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના જે ગામોમાં નોવેલ કોરોના વાઇરસના નવા પોઝિટીવ કેસો આવ્યા છે. તેમાં દહેગામ તાલુકામાં એક, ગાંધીનગર તાલુકામાં પાંચ, કલોલ તાલુકામાં ૧૦ અને માણસા તાલુકામાં ત્રણ ગામ મળી જિલ્લાના કુલ- ૧૯ ગામના અુમક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન  તરીકે જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ જાહેર કર્યો છે. નવા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૩૪૯૯ ઘરોની ૧૬,૧૨૪ વસ્તીઓનો...

એગ્રીકલ્ચર ટ્રેકટર્સ BS-6 નહિ પરંતુ BS-3 માં ગણાય છે: વાહનવ્યવહાર કમિશ...

વાહનવ્યવહાર કમિશનરશ્રીની યાદીમાં જણાવાયુ છે કે, રાજ્યમાં BS-૩ એમિશન નોર્મ્સ મુજબ કન્સ્ટ્રકશન ઇક્વીપમેન્ટ વ્હીકલ્સ (CEV), એગ્રીકલ્ચર ટ્રેકટર્સ, કમ્બાઈન્ડ હાર્વેસ્ટર અને પાવર ટીલરનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. યાદીમાં વધુમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકારની તા.17-03-2020ની સુચનાનુસાર ગુજરાત રાજ્યમાં ભારત સ્ટેજ-3  CEV  એમિશન નોર્મ્સ ધરાવતા કન્સ્ટ્રકશ...

આઈ.એ.એસ. કૈલાસનાથન ધારાસભ્યોને કરોડોમાં ખરીદ કરી રહ્યાં છે – કોંગ્રેસ

ગાંધીનગર, 4 જૂન 2020 કોરોના રોગમાં ભાજપે ભ્રષ્ટચારના રૂપિયા એકઠા કર્યા છે. તેનાથી કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાના પ્રયત્નો કરી રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં વડાપ્રધાન ના ઈશારે ધારાસભ્યો તોડવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાનની કચેરીમાં કામ કરતાં આઈએએસ કૈલાસનાથન ધારાસભ્યો તોડવાનું કામ કરે છે. કલેકટર અને પોલીસ અધિકારીઓ થકી કોંગ્રેસના ધારાસભ્યો પર દબાણ લ...

લગ્નપ્રસંગનું આયોજન કરતા પહેલા આ જાણી લો.

હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઈરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલી છે. લોકોએ લગ્ન પ્રસંગોની મંજુરી માટે જીલ્લા કક્ષા સુધી લંબાવવું ન પડે અને યોગ્ય મોનીટરીંગ થાય તે માટે ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્નનું આયોજન કરી શકાશે અને જે જગ્યાએ લગ્ન યોજાનાર હોય તે જગ્યાએ કોરોન...