ગામના પીવાના પાણીના કૂવામાં દવા અને દારૂં કોણ ભેળવી ગયું ?
પીવાના પાણીના કૂવામાં અજાણ્યા શખ્સો દ્વારા દવાની બોટલ નાખી પાણી દૂષિત કરાયું
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે પીવાના પાણીના કૂવામાં અજાણ્યા શખ્સો દ્વારા દવાની બોટલ સહિત દારૂની બોટલ નાખી પાણી દૂષિત કરતા પંચાયત દ્વારા ગ્રામજનોને ટેન્કર મારફતે પીવાનું પાણી પૂરું પડાયું લોક ડાઉન તેમજ જાહેર નામનો ભંગ કરાયો હતો. કૂવામાં કોઈક અજાણ્યા ઈસમ ...
કોરોનાવાયરસ કેસ 9,000, મૃત્યુ 300. રાજ્ય મુજબની સંખ્યા
1,985 કેસ સાથે, મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે
સમગ્ર વિશ્વમાં, કોરોનાવાયરસના પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા વધીને 18.4 લાખ થઈ ગઈ છે
21 દિવસના રાષ્ટ્રવ્યાપી લ lockકડાઉનનો અંત આવી રહ્યો છે અને સંકેતો મળી રહ્યા છે કે તેને આગળ વધારવામાં આવી શકે છે, ભારતમાં કોરોર્નાવાયરસના કુલ કેસની સંખ્યા વધીને 9152 થઈ ગઈ છે, છેલ્લા 24 કલાકમાં 7...
સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે લોકડાઉનમાં લોકોને મદદ કરી લોકોએ ટ્રસ્ટને મ...
સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ટ્રસ્ટ તરફથી જરૂરીયાત મંદો, ઘર વિરોણા લોકોને લોકડાઉનમાં ફુડ પેકેટ તેમજ ભોજન તથા કીટ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી . ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર પ્રભાસ પાટણ પણ સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાઈને જરૂરીયાત મંદોને એક ટાઈમનું ભોજન આપવાનું શરૂ કર્યું હતું .
લીલાવતી ગેસ્ટ હાઉસને કવોરન્ટાઈન માટે જીલ્લા વહીવટી તંત્રને ફાળવી દેવામ...
રૂપાણીએ વિદેશી ગુજરાતીઓને કહ્યું કસરતો, યોગાસન, પ્રણાયમ કરી શરીરને મજબ...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ફેઇસબૂકના માધ્યમથી સંબોધન કરતાં વિશ્વવ્યાપી મહામારી કોરોના-કોવિડ-19 સામે સૌ સાથે મળીને વિજયી થઇશું એવો વિશ્વાસ વ્યકત કર્યો છે.
વિશ્વમાં વસતા ગુજરાતી ભાઇઓ-બહેનોને વિશ્વાસ આપ્યો કે, તમારા સગા-વ્હાલા, સ્વજનો અને સાડા છ કરોડ ગુજરાતીઓની ચિંતા ગુજરાતની સરકાર કરી રહી છે. તમારે કોઇપણ પ્રકારની ચિંતા કરવાન...
ખનિજ ફંડના રૂ.5730 કરોડ ગેરકાયદે વાપરવા રૂપાણીની તૈયારી
જિલ્લા ખનીજ ફંડમાં રૂ.5730 કરોડ છે, ગુજરાત સરકાર તે વાપરે
Preparation of Rs 5730 crore illegal use of mineral fund, The District Mineral Fund has Rs,5730 crore, which is used by the Government of Gujarat
અમદાવાદ, 13 એપ્રિલ 2020 allgujaratnews.in
ખાણ કામથી અસર થતાં લોકો માટે જે ફંડ વાપરવું જોઈએ તે હવે કોરોના માટે વાપરી નાંખે એવી શક્યતા ...
VIDEO નર્સો સાથે પોલીસનું અમદાવાદમાં ખરાબ વર્તન
અમદાવાદમાં કાલુપુરમાં આરોગ્ય સ્ટાફ જોડે પોલિસનું ખરાબ વર્તન. નર્સનો રોષ ફાટી નિકળ્યો. પોલીસ રોજ અહીં પરેશાન કરી રહી છે.
કોરોના સામે સૌથી વધુ નજીક રહીને લડત આપતા વોરિયર્સની સાથે પોલીસ વિભાગે આવું વર્તન કરવું અયોગ્ય, પોલીસ વિભાગ આ પોલીસકર્મીઓને સજા આપે
ભાજપની રૂપાણી સરકારનાં રૂ. 6210 કરોડના કોરોના શ્રેષ્ઠ સહાય પેકેજ
ગાંધીનગર, 12 એપ્રિલ 2020
વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-19ને કારણે ભારતભરમાં સર્જાયેલી વિકટ સ્થિતીમાં રાજ્યના ખેડૂતો ગરીબ, વંચિત, પીડિત, શ્રમિકો, ગંગા સ્વરૂપા માતા-બહેનો, દિવ્યાંગો અને મધ્યમવર્ગીય પરિવારોને પ્રવર્તમાન સ્થિતીમાં સહન કરવા વારો ન આવે તેવા ઉદાત્ત ભાવથી કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને કુલ ૬ર૧૦ કરોડના સહાય પેકેજના વિવિધ લાભ આપ...
ગુજરાતની પ્રજાને તુરંત સહાય પેકેઝ જાહેર કરો – બિન સરકારી સંસ્થાઓ...
હાલ ગુજરાત રાજ્યનું અર્થતંત્ર ઠપ્પ થઈ ગયું છે. 22 માર્ચ 2020થી 14 એપ્રિલ સુધી લોક ડાઉનની સ્થિતિ છે. ગરીબોને, ખેડૂતોને, ખેતમજૂરોને, ઔદ્યોગિક કામદારોને, રોજેરોજનું કમાઈને ખાનાર રિક્ષાચાલકો, હાથલારીવાળાઓ, પાથરણાવાળાઓ, લારી-ગલ્લાધારકો વગેરે જેવા અર્થતંત્રના પાયાના અસંગઠિત વર્ગને મોટું નુકસાન થયું છે. ગુજરાતની પ્રજાને સહાય અને મદદ માટે અત્યારે રૂ.2 લાખ...
ડ્રોનની મદદથી 500 ગુના નોંધવામાં આવ્યા
ફરજ બજાવતા આરોગ્ય અને પોલીસ વિભાગના કર્મીઓ ઉપર થતાં હુમલાઓને ચલાવી લેવાશે નહીં. હુમલો કરનાર તત્વો સામે પાસા સહિતની કલમો લગાવીને કડકમાં કડક કામગીરી કરવામાં આવશે.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, આરોગ્ય કર્મીઓ જ્યારે સર્વેલન્સ માટે આવે તો નાગરિકો સંયમતા જાળવી તેમને પૂરતો સહકાર આપે, જો સહકાર આપવામાં નહીં આવે તો પોલીસ ચોક્કસ કડક હાથે પગલા...
4.43 લાખ વિધવાઓને 35 કરોડની કોરોના સહાય
લોકડાઉનની સ્થિતીમાં રાજ્યની 4.43 લાખ વિધવાઓને આર્થિક સહાય માટે એપ્રિલ-મે-2020 એમ બે મહિના માટે પ્રતિમાસ રૂ.500 પ્રમાણે રૂ.1000ની એકસગ્રેશિયા વધારાની સહાય સકાર આપશે.
રાજ્યમાં BPL –ગરીબી રેખા નીચેની ૯૭૪૭૪ અને ગરીબ સિવાયની ૩.૪૬ લાખ બહેનોને ભારત સરકારના ધોરણે જ એટલે કે એપ્રિલ-મે માસ માટે પ્રતિમાસ રૂ. પ૦૦ પ્રમાણે રૂ. ૧૦૦૦ એકસગ્રેશિયા વધારાની સહાય રાજ...
માછીમારોને કોરોનામાં દરિયામાં જવાની છૂટ આપી પણ ધંધો ક્યાં ? નિકાસ ઘટી
કોરોના વાયરસ – કોવિડ-19 ની સ્થિતીને કારણે જાહેર થયેલા લોકડાઉનને પગલે રાજ્યના માછીમારો-સાગરખેડૂઓને દરિયામાં જવા પર-દરિયો ખેડવા પરનો અગાઉ લાદેલો પ્રતિબંધ રાજ્ય સરકારે દૂર કર્યો છે. તેમને ટોકન ઇસ્યુ કરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.
માછલી-ઝિંગા પકડવા, પ્રોસેસિંગ, પેકેજીંગ, કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ અને ટ્રાન્સપોર્ટેશન કરી શકશે.
માછલીઓનું ઉત્પાદન અન...
પૂજા દરજી માત્ર રૂ.6માં માદર પાટનો માસ્ક બનાવ્યો, રૂપાણીએ માસ્કને ફરજિ...
અમદાવાદ, 12 એપ્રિલ 2020
અમદાવાદ શહેરના ચેનપુર વિસ્તારમાં રહેતા પૂજાબેન દરજીએ ઘેર બેઠા સસ્તા 'માસ્ક" બનાવી આપીને સમાજ સેવા કરી રહ્યા છે. તેમણે બેગ સીવવાનું બંધ કરીને સારા અને સસ્તા માસ્ક બનાવવાનું શરૂં કર્યું છે.
કોરોના રોગનું સંક્રમણ વધતું અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સીગ અને માસ્ક જરૂરી બની ગયા છે. ડોક્ટરો, નર્સો તથા અન્ય સ્ટાફ માસ્કનો બહુધા ઉ...
કુદરતી, આલ્કોહોલ મુક્ત સેનિટાઇઝર તૈયાર કરવામાં આવ્યું
મહારાષ્ટ્રના પૂર્ણમાં આવેલી ખાદ્ય, કૃષિ અને જૈવિક ટેકનોલોજીના ક્ષેત્રે કામ કરતી ગ્રીન પિરામિડ બાયોટેક (GPB)ને હાથ અને સપાટીઓને જંતુમુક્ત કરવા માટે લાંબો સમય ટકી શકે તેવી એન્ટિ- બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ અસર ધરાવતા કુદરતી, આલ્કોહોલ મુક્ત સેનિટાઇઝર તૈયાર કરવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
કોવિડ-...
વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસ ડિસઈન્ફેકશન ગેટ વે, ફેસ માસ્કસ માટે ડિસ્પોઝીબલ...
ચિત્રા તિરૂનલ ઈન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (SCTIMST) ખાતે કામ કરતા વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસ સામેની લડત માટે ડિસઈન્ફેકશન ગેટ વે અને ફેસ માસ્કસના નિકાલ માટે ડિસ્પોઝીબલ બિન વિકસાવ્યું
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રૉ. આશુતોષ શર્મા ભારપૂર્વક જણાવે છે કે “સંક્રમણની ચેઈન તોડવા લોકો, વસ્ત્રો, સપાટીઓ અને ઉપયોગમાં લેવાયેલી અને નિકા...
ભારતના વિજ્ઞાનીઓએ નેનો-મટિરીયલ્સની કમ્પ્યુટર-આધારિત ડિઝાઈન બનાવી
આઇએનએસટી મોહાલી દ્વારા વિકસિત કમ્પ્યુટર આધારિત નેનો સામગ્રીમાં છે, જે નેનો ઇલેક્ટ્રોનિક્સની ભાવિ સંભાવના છે
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળની એક સ્વાયત સંસ્થા, મોહાલી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી (INST) ના સંશોધનકારોએ સુપરહિફ પિઝોઇલેક્ટ્રિટિટીવાળી નેનો-મટિરીયલ્સની કમ્પ્યુટર-આધારિત ડિઝાઈન બનાવી છે, જેમાં આગલી પેઢીના અલ્ટ્રાથિ...
ગુજરાતી
English