ગુજરાત વડી અદાલતના ચાર ન્યાધિશની શપથવીધિ

અમદાવાદ, 4 માર્ચ 2020
ઇલેશ જશંવતરાય વોરા, ગીતા ગોપી, ડો. અશોકકુમાર સી.જોષી અને રાજેન્દ્ર એમ.સરીનને વડી અદાલતના જજ તરીકેના શપથ લીધા હતા.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથે આજે ગુજરાત વડી અદાલતના ન્યાધિશ તરીકે નવનિયુક્ત ઇલેશ જશવંતરાય વોરા, ગીતા ગોપી, ડો. અશોકકુમાર ચીમનલાલ જોષી અને રાજેન્દ્ર એમ.સરીનને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.
આ શપથવિધિ પ્રસંગે રાજનેતાઓ, ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ, વકીલો, વડી અદાલતના અધિકારીઓ તથા નવનિયુક્ત જજઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

પૂર્વ મુખ્ય ન્યાયાધીશો

મુખ્ય ન્યાયાધીશકાર્યભાર સંભાળ્યા તારીખકાર્યભાર છોડ્યા તારીખ
 સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ૧ મે ૧૯૬૦૨૫ જાન્યુઆરી ૧૯૬૧
 કાંતિલાલ ઠાકોરદાસ દેસાઈ૨૬ જાન્યુઆરી ૧૯૬૧૨૨ મે ૧૯૬૩
 જયશંકર મણિલાલ શેલત૩૧ મે ૧૯૬૩૨૪ ફેબ્રુઆરી ૧૯૬૬
 નોમાનભાઇ મહમેદભાઇ મિઆભોય૨૧ એપ્રિલ ૧૯૬૬૫ સપ્ટેમ્બર ૧૯૬૭
 પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી૧૬ સપ્ટેમ્બર ૧૯૬૭૧૭ જુલાઇ ૧૯૭૩
 બિપિનચંદ્ર જીવણલાલ દિવાન૧૭ જુલાઇ ૧૯૭૩૨૯ જૂન ૧૯૭૬
 સેશરેડ્ડી ઓબુલ રેડ્ડી૭ જુલાઇ ૧૯૭૬૧૮ ઓગસ્ટ ૧૯૭૭
 બિપિનચંદ્ર જીવણલાલ દિવાન૨૮ ઓગસ્ટ ૧૯૭૭૧૯ ઓગસ્ટ ૧૯૮૧
 મનહરલાલ પ્રાણલાલ ઠક્કર૨૦ ઓગસ્ટ ૧૯૮૧૧૪ માર્ચ ૧૯૮૩
 પદ્મનાભન સુબ્રમણયન પોતી૧૮ સપ્ટેમ્બર ૧૯૮૩૧ ફેબ્રુઆરી ૧૯૮૫
 પી. આર. ગોકુલકૃષ્ણન૨૧ માર્ચ ૧૯૮૫૧૨ ઓગસ્ટ ૧૯૯૦
 ગણેન્દ્ર નારાયણ રાય૨ ડિસેમ્બર ૧૯૯૦૭ ઓક્ટોબર ૧૯૯૧
 આર. નૈયનાર સુંદરમ૧૫ જૂન ૧૯૯૨૧૩ ડિસેમ્બર ૧૯૯૩
 ભુપિન્દર નાથ કિરપાલ૧૪ ડિસેમ્બર ૧૯૯૩૧૧ સપ્ટેમ્બર ૧૯૯૫
 ગુરુદાસ દત્તા કામત૨ જુલાઇ ૧૯૯૬૪ જાન્યુઆરી ૧૯૯૭
 કુમારન શ્રીધરન૨૦ ઓક્ટોબર ૧૯૯૭૩ જૂન ૧૯૯૮
 કે. જી. બાલાકૃષ્ણન૧૬ જુલાઇ ૧૯૯૮૮ સપ્ટેમ્બર ૧૯૯૯
 ડી. એમ. ધર્માધિકારી૨૫ જાન્યુઆરી ૨૦૦૦૪ માર્ચ ૨૦૦૧
 દયા શરણ સિંહા૧૭ માર્ચ ૨૦૦૨૧૮ માર્ચ ૨૦૦૩
 ભવાની સિંહ૨૫ ઓગસ્ટ ૨૦૦૩૨૮ માર્ચ ૨૦૦૬
 વાય. આર. મીના૩ એપ્રિલ ૨૦૦૬૩૦ જૂન ૨૦૦૮
 કે. એસ. રાધાકૃષ્ણન૯ સપ્ટેમ્બર ૨૦૦૮૧૬ નવેમ્બર ૨૦૦૯
 એસ. જે. મુખોપાધ્યાય૯ ડિસેમ્બર ૨૦૦૯૧૨ સપ્ટેમ્બર ૨૦૧૧
 ભાસ્કર ભટ્ટાચાર્ય૨૧ જુલાઇ ૨૦૧૨૨૮ સપ્ટેમ્બર ૨૦૧૪
 આર સુભાષ રેડ્ડી૧૩ ફેબ્રુઆરી ૨૦૧૬૧ નવેમ્બર ૨૦૧૮