Saturday, June 27, 2026

Admin

13468 POSTS 0 COMMENTS

ગુજરાતે, સ્કેટીંગમાં વિશ્વ વિક્રમ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં...

રાષ્ટ્રીય કક્ષાએ નોન સ્ટોપ સ્કેટીંગ સ્પર્ધામાં ૩૧ ઓક્ટોબર થી ૩ નવેમ્બર ૨૦૧૯ સુધી યોજાઈ હતી. જેમાં દેશભરમાંથી આવેલા સ્પર્ધકોએ ભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં અંકલેશ્વરના ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના કોચ હેમાંગ સોની અને વિદ્યાર્થી રૂદ્ર રાવલ, જીયા શાહ, અનુશ્રી ગૌસ્વામી, ક્રિશ પટેલ, હેમાંશું પટેલે ભાગ લીધો હતો. જેમાં તમામ સ્પર્ધકોએ નોનસ્ટોપ સ્કે...

સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગથી મગજને પારાવાર નુકસાન

સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થાય છે. તેનાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. કેનેડાના વૈજ્ઞાનિકો અનુસાર વધારે પડતા સ્માર્ટફોનના ઉપયોગથી બાળકોનાં માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. ‘કેનેડિયન મેડિકલ એસોશિએશન’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલાં રિસર્ચ મુજબ સ્માર્ટફોનના ઉપયોગથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસ...

કોંગ્રેસ પ્રેરિત NSUIનો વિજય, ભાજપ પ્રેરિત ABVPનો કારમો પરાજય, ઈવીએમ ન...

ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં NSUIને 6 બેઠક મળી અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં મતગણતરી કેન્દ્રમાં ABVPના કાર્યકર્તાઓ ઘૂસી જતાં NSUI દ્વારા આ વાતનો વિરોધ કરી હોબાળો કરવામાં આવ્યો હતો. જેને પગલે ABVP અને NSUIના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા. જો કે પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. ત્યારે બંને જૂથ દ્વારા જ...

2018-19માં 7 રાષ્ટ્રીય રાજકીય પક્ષોની કુલ આવક: રૂ. 3749.37 કરોડ, કોણ આ...

જાણીતા, અન્ય જાણીતા અને અજાણ્યા સ્ત્રોતોમાંથી રાજકીય પક્ષોની આવક આ અહેવાલ માટે, જાણીતા સ્ત્રોતોને 20,000 રૂપિયાથી વધુનું દાન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, જેમના દાતાની વિગતો ECI ને રાષ્ટ્રીય પક્ષો દ્વારા રજૂ કરાયેલ યોગદાન અહેવાલ દ્વારા ઉપલબ્ધ છે. આઇટી રીટર્નમાં અજાણ્યા સ્રોતની આવક જાહેર કરવામાં આવે છે પરંતુ રૂ. 20,000 છે. આવા અજાણ્યા સ...

રાજકીય પક્ષોને અજાણ્યા લોકો રૂ. 11,234.12 કરોડ આપી ગયા, કોણ છે એ ?

રાજકીય પક્ષો લોકશાહીમાં મુખ્ય ભૂમિકા નિભાવે છે કારણ કે તેઓ ચૂંટણી લડે છે, સરકાર બનાવે છે, નીતિઓ બનાવે છે અને શાસન પ્રદાન કરવા અને સામાન્ય માણસના જીવનમાં સુધારણા માટે જવાબદાર છે. મતદારો સુધી પહોંચવા, તેમના ધ્યેયો, નીતિઓ અને લોકો પાસેથી ઇનપુટ્સ પ્રાપ્ત કરવા માટે રાજકીય પક્ષોને પૈસાની needક્સેસની જરૂર હોય છે. પરંતુ તેઓ તેમના ભંડોળ ક્યાંથી એકત્રિત કરે ...

67 ટકા નાણાં કોણે આપ્યા તે રાજકીય પક્ષ જાહેર કરતો નથી, જે જાહેર કરવા ફ...

રાજકીય પક્ષોની આવકનો ખૂબ મોટો હિસ્સો મૂળ દાતાને શોધી શકાતો નથી, તેથી તમામ દાતાઓની સંપૂર્ણ વિગતો આરટીઆઈ હેઠળ જાહેર ચકાસણી માટે ઉપલબ્ધ કરાવવી જોઈએ. કેટલાક દેશોમાં જ્યાં આ કરવામાં આવે છે તેમાં ભુતાન, નેપાળ, જર્મની, ફ્રાંસ, ઇટાલી, બ્રાઝિલ, બલ્ગેરિયા, અમેરિકા અને જાપાનનો સમાવેશ થાય છે. આમાંના કોઈપણ દેશમાં 67% કરતા વધારે ભંડોળના સ્રોત અજ્ઞાત હોવાનું શક્ય...

ગુજરાતમાં 50 હજાર ઘરના છાપરા પર સૂર્ય ઊર્જા, દેશમાં સૌથી વધું

‘‘સૂર્ય ગુજરાત’’ સોલાર રૂફટોપ યોજનામાં ૨૦૨૨ સુધીમાં ૮ લાખ રહેણાંક હેતુના વીજગ્રાહકો આવરી લેવાશે ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. તા. ર માર્ચ- ૨૦૨૦ સુધીમાં રાજ્યમાં ૫૦૯૧૫ ઘરવપરાશની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવી છે અને ૧૭૭.૬૭  મેગા વોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત થયા છે. સંસદમાં ઊર્...

ગાંધીઆશ્રમ પાસેની ગટરની ભ્રષ્ટાચારી ગંદકી મેયર બિજલ પટેલ સુધી પહોંચી

અમદાવાદ, 8 માર્ચ 2020 અમદાવાદ શહેરની સાબરમતી નદી પ્રદૂષિત કરી દીધા બાદ તેને શુદ્ધ કરવા માટે રૂ.547ના ખર્ચે સાબરમતી નદીના શુધ્ધિકરણના પ્રોજેકટ 30 ઓક્ટરોબર 2018માં તૈયાર કર્યો હતો. શહેરના 40 નાળાઓ દ્વારા સાબરમતી નદીમાં ઠલવાતું તદ્દન અશુધ્ધ અને પ્રદૂષિત ગટરનું અને ઉદ્યોગોનું પાણીને ટ્રીટમેન્ટ કરી નદીમાં ઠાલવવાનું નક્કી કરાયું હતું. 2020 સુધીમાં નદી...

કોંગ્રેસના 4 ધારાસભ્યોને ભાજપ 100 કરોડમાં ખરીદે એવા ભયથી છૂપાવી દેવાશે...

રાજયસભાની ગુજરાતની ચાર બેઠકોની ચૂંટણી છે જેમાં ભાજપ બે અને કોંગ્રેસ બે બેઠક જીતે તેમ છે. પણ ભાજપ 3 બેઠક જીતવા માટે 4 ધારાસભ્યોની ખરીદી કરવા માટે તૈયારી શરૂં થતાં જ  કોંગ્રેસનું મોવડી મંડળ સતર્ક બની ગયું છે, તેને શંકા છે કે તેમના ધારાસભ્યોને અગાઉની જેમ એકના રૂ.20થી 30 કરોડમાં ભાજપ ખરીદી લેશે.  ગઈકાલથી જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા પક્ષના તમામ ધાર...

કોરોનાથી ડાકોરના ઠાકોર પણ ન બચાવી શકે, 7 લાખ પદયાત્રી ભક્તો ઘટી ગયા

દર વર્ષે ફાગણી પુનમે પવિત્ર ડાકોરમાં ૧૪ લાખથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન કરતા હોય છે ત્યારે આ વખતે સાત લાખ જેટલા શ્રધ્ધાળુઓ ડાકોર પહોંચ્યા છે આ ઉપરાંત અન્ય ધાર્મિક સ્થાનો ઉપર પણ શ્રધ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જાવા મળી રહયો છે. સવારથી જ ડાકોરમાં શ્રધ્ધાળુઓ ભગવાન રણછોડજીના દર્શન કરી છે. કોરોના વાયરસના કારણે 50 ટકા લોકો યાત્રામાં જોડાયા નથી. કોરો...

મોદીની અણઘડ આર્થિક નીતિથી શેર બજાર ઈતિહાસમાં બીજી વખત નીચે તૂટી ગયું

શુક્રવાર બાદ સોમવારે શેર બજાર ખૂલતાં જ થોડી મિનિટોમાં બીએસઈના રોકાણકારોએ લાખો કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. મોટાભાગના શેરો તૂટી ગયા છે. શેરબજારમાં ઘટાડા માટે જુદા જુદા પરિબળો કામ કરી રહ્યા છે. દેશમાં મંદી, બેંકો ડૂબી રહી છે. ભારત સરકાર પાસે નાણાંની તંગી. ફૂગાવો વધ્યો છે. ભાજપની મોદી સરકારની અણઘડ આર્થિક નીતિ, કોરોના વાયરસ, મોદી સરકારે વેચવા કાઢેલી સર...

લોકોને ઘરમાં કેદ કરી દેવાયા, ઈટાલી સીલ કરી દેવાયું, અમેરિકામાં ઈમરજન્સ...

કોરોના વાયસરથી ઇટાલીમાં મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે, તેથી ઉત્તરીય ઇટાલી સીલ કરી દેવામાં આવ્યુ છે. ઇટાલીમાં મોટા ભાગના વિસ્તારમાં કઠોર નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસના કારણે આશરે ૧.૫ કરોડ લોકોની અવરવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ઇટાલીમાં સિનેમાહોલ, થિયેટરોને બંધ કરી દેવામાં આવ્યા છે. અમેરિકામાં પણ આવી જ સ્થિતી બન...

દ્વારકામાં રૂપાણી સરકારનાં ભ્રષ્ટાચારની હોળી ખેડૂતોએ કેમ કરી ?

સાની ડેમ કાંઠા પર ખેડૂતોએ હોળી કરી પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો દ્વારકા, 9 માર્ચ 2020 હોળીનાં દિવસે સાની બંધની નહેરોની સિંચાઇ યોજનાનો લાભ મેળવતા ગામોના ખેડૂતો પોત પોતાના ઘરેથી છાણા લાવી ખેડૂતોએ સાની બંધકાંઠા પર હોળી કરી પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. 7 હજાર હેક્ટરમાં સિંચાઈ 4 વર્ષ સુધી બંધ રહેશે. રૂ.10 કરોડના ખર્ચે બંધ 1974માં બનાવનું શર...

ખેડૂતોને ગુલાબના ફૂલોની સુગંધી કરતાં લીલી કેમ પસંદ છે

ગાંધીનગર, 8 માર્ચ 2020 ગુજરાતમાં ફૂલોના બગીચા હવે ઊંચો કૂદકો મારી રહી છે. ગ્રીન હાઉસના કારણે ફૂલોનું વાવેતર વધ્યું છે તેથી નિકાસ પણ વધી છે. છેલ્લાં 10 વર્ષમાં ફૂલોના ઉત્પાદનમાં 130 ટકાનો વધારો થયો છે. સૌથી મોટું બજાર ગુલાબ, મેરીગોલ્ડ, મોગરા અને લીલીનું છે. ખેડૂતો ગુલાબની ખેતીમાં પાછળ પડતાં જાય છે. નિકાસ કરવાના ટાંચા સાધનો હોવાથી માત્ર સ્થાનિક જર...

ભાજપની ગુંડાગારી : કાઉન્સિલર સોનલે અધિકારીઓને થપ્પડ મારી

સુરત: 8 માર્ચ, 2020 વરાછા ઝોનના વોર્ડ 15 ના ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલર સોનલ દેસાઇએ શનિવારે પુનાગામના કિરણ ચોક ખાતે સુરત મહાનગર પાલિકા (એસએમસી) ના બે કાર્યકરોને થપ્પડ માર્યા બાદ તે ગરમ સૂપમાં ઉતરી ગઈ હતી. અધિકારીઓ અતિક્રમણ હટાવવા ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો, જેના કારણે શેરીમાં ટ્રાફિકજામ સર્જાયો હતો. કથિત હુમલોનો એક કથિત વીડિયો પણ સોશિયલ મીડ...