Sunday, June 28, 2026

Admin

13469 POSTS 0 COMMENTS

4જી ડાઉનલોડ સ્પીડમાં જિયો ટોચનાં સ્થાનેઃ ટ્રાઈ

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી ટેલીકોમ નિયમનકાર ટ્રાઈનાં જણાવ્યા મુજબ, જાન્યુઆરીમાં 20.9 મેગાબિટ પર સેકન્ડ (એમબીપીએસ)ની સરેરાશ 4જી ડાઉનલોડ સ્પીડ સાથે રિલાયન્સ જિયોએ એનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, ત્યારે વોડાફોને 4જી અપલોડ સ્પીડની દ્રષ્ટિએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. નવેમ્બરમાં રિલાયન્સ જિયોએ 27.2 એમબીપીએસની સૌથી વધુ ડાઉનલોડ સ્પીડ મેળવી હતી, જેમ...

દેશ અને ગુજરાતની જૈવ વિવિધતા લુપ્ત થઈ રહી છે

પોતાની જૈવ-વિવિધતા, સ્થાનિક ભૂગોળ અને વિવિધ પ્રકારના અલગ-અલગ ક્લાઈમેટિક ઝોન્સને લીધે ભારત જૈવ-વિવિધતાના મામલામાં ખૂબજ સમૃધ્ધ રાષ્ટ્ર છે. પશ્ચિમમાં રણપ્રદેશ છે તો ઉત્તર-પૂર્વમાં વિશ્વનો સૌથી વધુ ભિનાશ વાળો ભાગ છે. ઉત્તરમાં હિમાલય છે તો દક્ષિણમાં વિશાળ સમુદ્ર છે. ભારતમાં 47 હજારથી વધુ પ્લાન્ટ સ્પેસિસ જોવા મળે છે અને જાનવરોની 89 હજારથી વધુ પ્રજાતીઓ...

ગરીબ દેશના અમીર વડાપ્રધાન મોદી પાછળ જંગી ખર્ચ

ગરીબ ભારતના વૈભવી વડાપ્રધાન મોદી, 8 હજાર કરોડનું વિમાન, 3 હજાર કરોડની સલામતી, પ્રવાસનું એટલું જ ખર્ચ થાય છે. તેમના રહેણાંક અને કાર પ્રવાસ, મહેમાનો પાછળ ખર્ચ, તેમના નિવાસ સ્થાનનું ખર્ચ, વગેરે જંગી ખર્ચ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની SPG સુરક્ષાનું બજેટ વધારીને વર્ષે રૂ.600 કરોડ કરવામાં આવ્યું છે. તેમની પાછળ પાંચ વર્ષમાં 30...

મહારાષ્ટ્રમાં 5 દિવસનું અઠવાડિયું ને રાષ્ટ્ર ગાન ફજરજીયાત

૧૯ ફેબ્રુઆરીથી મહારાષ્ટ્ર  રાજ્યની તમામ કોલેજોમાં રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત રહેશે. જણાવી દઈએ કે ઉદય સામંતે પહેલેથી જ કહ્યું હતું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં એક આદેશ બહાર પાડશે, જે હેઠળ તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં જાહેર કાર્યક્રમો પૂર્વે રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત કરવામાં આવશે. તેમણે કહ્યું, આ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પણ લાવશે. મહ...

ભૂજમાં માસિક ધર્મ પૂછપરછ કરી વિદ્યાર્થિની વોશરૂમમાં તપાસ કરી

કચ્છના ભૂજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કૉલેજની છાત્રાઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે છાત્રાઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે સંચાલકોએ છાત્રાઓ પર દબાણ લાવીને આખો મામલો દબાવવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ છાત્રાઓની માંગણી છે કે આ મામલે સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. છા...

નારાયણમૂર્તિના જમાઈ ઋૃષિ સુનાક બ્રિટનના નાણાપ્રધાન બન્યા

14 ફેબ્રુઆરી 2020 લંડનઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ગુરૂવારે પોતાના મંત્રીમંડળમાં ફેરફાર કર્યો છે. ભારતીય મૂળના રાજનેતા અને ઇન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણમૂર્તિના જમાઈ ઋૃષિ સુનાકને નવા નાણાપ્રધાન બનાવ્યા છે.  ઋૃષિ સુનક બોરિસ જોનસનના મંત્રીમંડળમાં ભારતીય મૂળના બીજા મોટા મંત્રી છે. ભારતીય મૂળની જ પ્રીતિ પટેલ આ સમયે બ્રિટનના ગૃહ પ્રધાન છે. સુનાક ...

આપમાં 11 લાખ લોકો એક દિવસમાં જોડાયા

ઉગતા સુરજને પ્રમાણ કરવામાં આવે છે આ કહેવાત દિલ્હી વિધાનસભા ચુંટણીમાં આમ આદમી પાર્ટીની જીત બાદ સાબિત થઇ છે.દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની જીતના ફકત ૨૪ કલાકમા જ દેશભરમાં આમ આગમી પાર્ટીની સાથે ૧૧ લાખ નવા લોકો જોડાઇ ગયા છે.ખુદ આમ આદમી પાર્ટીએ આ માહિતી આપી છે. આમ આદમી પાર્ટીએ દેશભરમાં પોતાની સાથે લોકોને જોડવા માટે રાષ્ટ્રના નિર્માણ માટે ...

ટ્રમ્પની ગરીબીની દીવાલ પાછળ અમદાવાદમાં 700 ઝુંપડપટ્ટીમાં 2 લાખ ગરીબો

ટ્રમ્પની મુલાકાતને લઇ રૂટને વ્યવસ્થિત કરવા માટે તૈયારી અમદાવાદ, 14 ફેબ્રુઆરી 2020 અમેરિકાના પ્રમુખ ગુજરાતની ગરીબી ન જોઈ જાય તે માટે અમદાવાદમાં ટ્રમ્પના માર્ગ પર જ્યાં ઝૂંપડા છે ત્યાં 7 ફૂટ ઊંચી દિવાલ બનાવવામાં આવી રહી છે. ભાજપ ગરીબી તો દૂર ન કરી શક્યો પણ ગરીબી ન દેખાય તે માટે દિવાલ બનાવી રહ્યો છે. અમદાવાદ હવાઈ મથક પાસે ઈન્દિરાબ્રિજની સરણ...

થરાદમાં ભ્રષ્ટાચારની નહેર 30 દિવસમાં 16 વખત તૂટી, ભાજપે નર્મદાના નામે ...

બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કેનાલ બનાવામાં આવી છે. નહેર બનાવવાના કામમાં ભાજપના જાણીતા નેતાઓએ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાથી વારંવાર તૂટી રહી છે. એક મહિનાના સમયમાં કેનાલમાં 16 ગાબડાઓ પડ્યા છે, તો કોઈ જગ્યા પર કેનાલ ઓવર ફ્લો થવાથી ખેડૂતોના ખેતર પાણી-પાણી થઇ જાય છે. ખેડૂતોએ નર્મદા કેનાલનું નામ ગાબડા કેનાલ પા...

ભાજપનું ભરતી કૌભાંડ વાંચો, મોદી, પટેલ, રૂપાણી જવાબદાર

16 ડિસેમ્બર 2018માં ALLGUJARATNEWS દ્વારા ગુજરાતમાં 50 હજાર કર્મચારીઓની ભરતી કૌભાંડ જાહેર કરાયું હતું જે ફરીથી અહીં પ્રસિદ્ધ કરીએ છીએ. કોંગ્રેસ દ્વારા તે અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. નોકરી કૌભાંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપરાંત અમિત શાહ તેના માટે જવાબદાર છે એવું આ મોટા ભરતી કૌભાંડથી ફલીત થાય છ...

લેક્ટોપસ બેક્ટેરીયા ધરાવતી ખાટી છાશ શ્રેષ્ઠ જંતુ નાશક પુરવાર

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી 2020 ચણા, કપાસ, ઘઉં, તુવેર, ટેટી, તરબૂચ, ભીંડા જેવા શાકભાજી પર હાલ ભારે રોગચાળો જોવા મળી રહ્યો છે. ફૂગ, કીટક અને ઈયળના નિયંત્રણ માટે બજારમાં રૂ.700થી 1000ના ભાવે જંતુનાશક દવા વેચાતી લઈને પાક પર હેવી ડોઝથી છાંટવા છતાં તેનું નિયંત્રણ થઈ શકતું નથી. છાશના લેક્ટોપસ બેક્ટેરીયાને છાશમાં ઉછેરીને તેનો છંટકાવ કરવાથી 30 જેટલા પાકમાં ...

10 હજાર કર્મચારીઓનું ભાજપનું ભરતી કૌભાંડ

રૂપાણી, પટેલ, મોદીની સરકારોમાં 10 હજાર કર્મચારીઓની ભરતીનું કૌભાંડ ગુજરાતમાં સરકારી નોકરી ભરતીમાં ખોટી માર્કશીટ અમાન્ય પદવી પ્રમાણપત્રો દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પશુધન નિરીક્ષક વર્ગ-3, ગ્રામ સેવકમાં 10,000 જેટલાનું ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડાપ્રાધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સમક્ષ રજૂઆતો છતાં આ કૌભાંડમાં અમિત શાહે કોઈ તપાસ ...

સ્થળાંતર કરતાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે ગાંધીનગરમાં શિખર સંમેલન

14 ફેબ્રુઆરી, 2020 સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમના નેજા હેઠળ પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતર પ્રજાતિઓ (સીએમએસ)ના સંમેલનની 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી), ભારત રા 17 થી 22 ફેબ્રુઆરી 2020 દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાશે. 130 દેશોના પ્રતિનિધિઓ, પ્રખ્યાત સંરક્ષણવાદીઓ અને વન્યપ્રાણી સંરક્ષણના ક્ષેત્રમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય એનજીઓ...

માંડવી બીચની ગયા વર્ષે 2 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી

પ્રતિવર્ષ ધોરડોના રણોત્સવ સાથે માંડવીમાં ટેન્ટ સિટી અને બીચ ફેસ્ટીવલ યોજાશે. કચ્છનું સફેદ રણ વ્હાઇટ ડેઝર્ટ વિશ્વ પ્રવાસન પ્રેમીઓનું આકર્ષણ છે, તેમ જ આ વ્હાઇટ સેન્ડ બે બીચને પણ વર્લ્ડ ટુરિઝમ એટ્રેકશન બનાવાશે. કચ્છમાં રણોત્સવ ઉપરાંત ધોળાવીરા, માતાના મઢ, ભદ્રેશ્વર, નારાયણ સરોવર જેવા પ્રવાસન દર્શનીય સ્થળો તેમજ શ્યામજી કૃષ્ણ વર્મા મ્યુઝિયમ સહિતની સમગ્ર...

રાણીની વાવ 700 વર્ષ સુધી કેમ જમીનમાં દટાઈ રહી, રહસ્ય

પાટણની રાણીની વાવના આધારસ્તંભો સોલંકી વંશની વાસ્તુકળા અને સ્થાપત્યના ચમત્કારના સમયમાં લઈ જાય છે, દિવાલો અને સ્તંભો પર બનેલી મોટાભાગની કોતરણી ભગવાન વિષ્ણુના વિવિધ અવતારો જેવા કે રામ, વામન, મહિષાસુરમર્દિની, કલ્કીને સમર્પિત છે. રાણીની વાવ સોલંકીવંશના રાજા ભીમદેવ સોલંકીની પ્રથમ પત્ની રાણી ઉદયમતીએ તેના પતિ ભીમદેવ સોલંકી પ્રથમની યાદમાં સન.૧૦૬૩ માં બંધ...