Thursday, August 13, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

સી.આર.પાટીલના દત્તક ગામમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તનથી સામાજિક બહિષ્કાર

ધર્મ-અધર્મ – દિલીપ પટેલ – વિશ્લેષણ નવસારી જિલ્લાનું ગણદેવા ગામને ભાજપના સાંસદ સી. આર. પાટીલે દત્તક લીધું છે. તે ગામને દેશનું પ્રથમ ધુમાડા રહીત ગામ સપ્ટેમ્બર તો જાહેર કર્યું છે. પણ અહીં હવે ધર્મ પરિવર્તનની આગ લાગતાં ધર્મનો ધુમાડો નિકળી રહ્યો છે. 7100 વસતી ધરાવતાં નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામના આદિવાસી આગેવાનોએ ખ્રિસ્તીઓને ગામના ફળિયામાં...

સરપંચ પાસેથી 10 ટકા લાંચ માંગતા અધિકારીઓ

દાહોદ જિલ્લા સરપંચ સંગઠને આંચકારૂપ રજૂઆત સરકારે વારંવાર કરી હતી કે તેઓ ગામમાં જે નાણાં વાપરે છે તેમાં જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, એસઓ, મુનિમ જેના અધિકારીઓને બિલ પાસ કરાવતાં પહેલા કે પછી ફરજિયાત 10 ટકા લાંચ આપવી પડે છે. દરેક ગામમાં આવું ચાલી રહ્યું છે. અગાઉ દરેક કામમાં પૈસા માંગવામાં આવતા ન હતા હવે દરેક ગામમાં દરેક ગામમાં ભ્રષ્ટાચાર ...

૨૦૧૮ની ગુજરાતની મહત્વની ઘટનાઓ

વર્ષ ૨૦૧૮માં ગુજરાતમાં પણ જુદી જુદી ઘટનાઓ રહી છે જેના લીધે ભારે ચર્ચા જોવા મળી હતી. અનેક વિદેશી નેતાઓ ગુજરાતના મહેમાન બન્યા હતા જે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા જેમાં ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂનો સમાવેશ થાય છે. બીજી બાજુ ગોંડલમાં મગફળી ગોડાઉનમાં આગ, રસ્તાઓની ખરાબ હાલત, કચ્છમાં હિંસક સંઘર્ષમાં છ લોકોની હત્યા, મનપાના નવા વડાની નિમણૂંક, ઇઝરાયેલના પ...

વર્ષે વસતી વધવાનો દર 2.26 થી વધી 1.92 ટકા વર્ષે થયો

ઔદ્યોગીકરણની દિશામાં હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં એકતરફ ગામડાંની સંખ્યા ઘટી રહી છે ત્યારે સામા પક્ષે શહેરો વધવાની સાથે માનવવસ્તીનો આંક પણ 6,04,39,692 પર પહોંચ્યો છે. 2001ની સરખામણીએ 2011માં જનસંખ્યામાં 97,68,675નો વધારો થયો છે. આ બધાની સાથે સાક્ષરતાનો દર પણ સંતોષકારક રીતે વધી રહ્યો છે. વસતિ ગણતરી વિભાગના ડાયરેક્ટર લીંગાસ્વામીએ જાહેર કરેલી વિગતો મુજબ ...

પાણી કરતાં બિયર વધું મળે છે, ભાજપના ધારાસભ્ય રમેશ પટેલ

જલાલપોરના બીજેપી ધારાસભ્યના બેફામ ઉચ્ચારો કર્યા હતા કે પાણી કરતા પણ વધારે બિયર મેળે છે. તેમ છતાં સરકારે કે પક્ષે તેમની સામે હજું સુધી કોઈ પગલાં લીધા નથી. તેમના નિવેદન પછી ભરૂચના સાંસદે પણ આવું જ નિવેદન આપ્યું હતું. છતાં ભાજપે કોઈ પગલાં લીધા નથી. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રમેશ છોટુભાઈ પટેલે એક નિવેદન આપીને મોટો વિવાદ ઉભો કરી દીધો છે. ...

દેશમાં કુદરતી નવગ્રહના સ્થાન બે છે, કાશી અને ગણદેવાનું ગડત કામેશ્વર મં...

અંબિકા નદીના તટે વસેલા ગડત ગામ અને ત્યાં કામેશ્વર મહાદેવ તથા સ્વયંભૂ નવગ્રહ સ્થાન ઇતિહાસ વિદ્દો અને વિદ્ધાનોના મતે હજારો વર્ષ પ્રાચીન છેઃ જેની કથા ગર્ગઋષિ સાથે સંકળાયેલી છે. કલ્યાણકારી શિવની વિશેષ ઉપાસનાનો શ્રાવણ મહિનો શરૂ થતાં જ શિવ મંદિરોઍ શિવભકતો ઉમટવા માંડે છે. ભકતોની ઍક માન્યતા ઍવી પણ છે કે શિવમંદિર જેટલા પ્રાચીન તેટલો તેનો મહિમા વિશેષ આપણા જ ...

ગુજરાતનું સહુથી મોટું પુસ્‍તકાલય

આપણા દેશના દરેક રાજ્યમાં એક મધ્‍યવર્તી પુસ્‍તકાલય (સેન્‍ટ્રલ લાઇબ્રેરી) હોય છે. તેમાં ગુજરાત સુખદ અપવાદ છે. ગુજરાતનું અલગ રાજ્ય થયા બાદ અને પાટનગર – ગાંધીનગરમાં મધ્‍યવર્તી પુસતકાલય કાર્યરત થયા બાદ પણ સંસ્‍કારી નગરી વડોદરાના છેક ૧૯૧૦ થી સેવાઓ આપી રહેલા સમૃદ્ધ પુસ્‍તકાલયનો ‘મધ્‍યસ્‍થ’ નો દરજ્જો જાળવી રાખવામાં આવ્‍યો છે.  મધ્‍ય અને દક્ષિણ ગુજરાતના સરક...

લંકાની લાડી અને ઘોઘાનો વર, ફરી આવશે, એવું મોદી કહ્યું પણ રોરો ફેરીની ...

પીએમ મોદીએ 22 ઓક્ટોબર 2017માં વડોદરામાં કહ્યું કે અત્યાર સુધી અનેક સરકારો આવી અને ગઈ કોઈએ કંઈ જ કામ ન કર્યું. સારા કામ માત્ર મારા નસીબમાં જ લખાયા છે. લંકાની લાડી અને ઘોઘાનો વર એવી કહેવત હતી. હવે જૂના ભવ્ય દિવસોને પાછા લાવવા છે.  રોરો ફેરીથી 7 કલાકની મુસાફરી 1 કલાકમાં પૂર્ણ થશે. જળમાર્ગથી ટ્રાન્સપોર્ટેશન સસ્તુ થશે. સૌરાષ્ટ્રમાંથી દરરોજ 12 હજાર લોકો ...

સ્માર્ટસિટી દાહોદના લોકો ડિસીપ્લીનમાં રહે

સ્માર્ટ સિટી દાહોદાં તમામ રોડ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નગર પાલિકા ચીફ ઓફિસર રાયચંદાની, નગર પાલિકાની ટીમ તથા MGVCLના ઉચ્ચ અધિકારી ચાલતા રોડની આજુબાજુ આવેલ દુકાનો દ્વારા કરવામાં આવેલા દબાણ બાબતે દુકાનદારોને નોટિસ આપી મેમો આપ્યા હતા. સ્વચ્છતા, પાર્કિંગ અને દબાણ બાબતે સૌને માહિતગાર કરી જાણકારી આપી હતી. રોડ ઉપર પડે...

દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ

તા.૨૬/૧૨/૨૦૧૮ બુધવારના રોજ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ અલગ-અલગ ક્ષેત્રના ૩૫ વિશિષ્ટ વ્યક્તિઓને ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ થી સન્માનિત કર્યા હતા. જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને પણ ભારતના ઉપ રાષ્ટ્રપતિ ના વરદ્દ હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારત દેશના ૩૭માં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કે.જી.બાલાકૃષ્ણનની અધ્યક્ષતામાં એવોર્ડની એક સમિતિ દ્વારા નક્...

દાહોદના રેલવેના કારખાનામાંથી લોખંડ એકઠુ કરતાં લોકો

દાહોદ શહેરના રેલવે કારખાનાને 90 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવાનો પ્રોજેક્ટના ભાગરૂપે રેલવે વિભાગ દ્વારા બજેટમાં વિસ્તાર વધારવા અને નવી મશીનરી ખરીદવા માટે 28,94,43,000, એમટીઆર સુવિધાના વિકાસ માટે 5.37કરોડ અને એન્જીન બનાવવાની ક્ષમતા વધારવા 16.95 કરોડ મળીને કુલ 51,26,43,000 રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. દાહોદના રેલવે કારખાનાનો વિસ્તાર વધારવા નવું બિલ્...

દાહોદમાં BAPS મંદિરમાં ૧૨૦૦ શિક્ષકોનું સંમેલન

દાહોદના ઈન્દોર રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૨૦૦ જેટલા શિક્ષકોનું સંમેલન. જેમાં ૧૨૦૦ શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદના ઇન્દોર રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત રાજ્ય શિક્ષણ ખાતા તથા દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ શાખા દ્વારા BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય વક્તા પરમ પૂજ્ય ત્યાગવત્સલ સ્વામી ના સાનિધ્યમાં અંદાજે બારસો જેટ...

દાહોદ જિલ્લાને રૂા.2041 કરોડના કામો કર્નીયાનો દાવો પણ પ્રજા પરેશાન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 8 જુન 2017માં અંબાજી થી ઉંમરગામ સુધી આદિજાતિ વિસ્તારોમાં પાયાની અને માળખાગત સુવિધાઓ સાથે પીવાના શુધ્ધ પાણી અને સિંચાઇનું પાણી પહોંચાડવા માટે વચનો આપ્યા હતા. તેમ છતાં આજે પાણી મળતું નથી. આદિજાતિ વિસ્તારોમાં વીજળી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ રાજય સરકાર પુરી પાડશે એવું કહ્યું પણ રસ્તાના ઠેકાણા નથી એવી અનુભ...

પ્રદીપસિંહને પડતા મૂકી વાઘાણી ગૃહ પ્રધાન બનશે ?

પ્રદીપસિંહ જાડેજાને કેન્સરની સારવાર લેવાની થતી હોવાથી તેઓ છેલ્લા બે મહિનાથી પોતાની કચેરીએ નિયમિત આવવાના બદલે ઘરેથી જ મહત્ત્વની હોય એવી કામગીરી કરી શકે છે. છેલ્લી પ્રધાન મંડળની બેઠકમાં તેઓ હાજર તો રહ્યા હતા પણ કચેરીમાં હાજર રહી શકતા નથી. ગૃહ પ્રધાન તરીકે વિજય રૂપાણી તો છે જ પણ ગૃહ રાજ્ય પ્રધાન શરીરે એકદમ ફીટ હોવા જોઈએ. કારણ કે મુખ્ય પ્રધાનનું હોમ ડિ...

ભાજપના નેતા જીતુ વાઘાણી રાષ્ટ્ર ધ્વજ ઊંધો કેમ ફરકાવે છે

રાષ્ટ્રધ્વજના દુરુપયોગ અને અપમાન બદલ ૩થી 5 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. દર વર્ષે રાષ્ટ્રધ્વજને ફરકાવવાના સંદર્ભમાં અપમાન થતાં રહ્યાં છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી દ્વારા 26 જાન્યુઆરી 2019માં ગૌરવરૂપ રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ઊંધો ધ્વજ ફરકાવ્યો હતો. પછી તે સીધો ફરકાવવામાં આવ્યો હતો. આ અંગેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. રાષ્ટ્ર ધ્વ...