મહામારીની દરરોજ ગામને સૂચના આપે છે, આધુનિક બુંગીયો, લાઉડસ્પીકર
પાલીતાણા, 12 મૅ 2020
લોકોપયોગી સૂચનાઓ પાલીતાણાના સાંજણાસરના ગ્રામજનોએ વિકસાવેલો આધુનિક બુંગીયો આપે છે.
પહેલાના જમાનામાં કોઈ અગત્યની સૂચના આપવા ગામની મધ્યમાં ઢોલ વગાડી લોકોને તેની જાણ કરવામાં આવતી જેને બુંગીયો ઢોલ કહેવામાં આવતો. આધુનિકતા ઉમેરી ઉભી કરાયેલી કંઈક આવીજ વ્યવસ્થા સાંજણાસર ગામમા છે.
ભાવનગર જિલ્લાના પાલીતાણાના સાંજણાસર ગામે સુચનાના આદા...
મશીન એક કલાક કરતા પણ ઓછા સમયમાં કોવિડ -19 પરીક્ષાનું પરિણામ આપી શકે છે...
ટેકનોલોજી કેન્દ્રો હવે રીઅલ-ટાઇમ ગુણાત્મક માઇક્રો પીસીઆર સિસ્ટમ્સના નિર્ણાયક ભાગોનું ઉત્પાદન કરી રહ્યા છે
એમએસએમઇ મંત્રાલયના ભુવનેશ્વર, જમશેદપુર અને કોલકાતા ખાતેના ટેકનોલોજી કેન્દ્રો હવે એએમટીઝેડ, વિશાખાપટ્ટનમ માટે રીઅલ ટાઇમ ગુણાત્મક માઇક્રો પીસીઆર સિસ્ટમના નિર્ણાયક ભાગોનું ઉત્પાદન કરી રહ્યા છે. આ મશીન કોવિડ -19 પરીક્ષાનું પરિણામ એક કલાકથી ઓછા સ...
વિશ્વ નર્સિંગ દિવસ : એની ક્રિશ્ચિયન, ગોત્રી હોસ્પિટલમાં 78 નર્સ-બ્રધર્...
વડોદરા, 11 મે, 2020
કૉવિડ-19 મહામારી સામે મોખરાનો મોરચો સંભાળી ને લડનારાઓમાં નર્સિંગ સમુદાય મોટો છે. 12 મી મે ના રોજ વિશ્વ નર્સિંગ દિવસ ઉજવી ને આ સમુદાયની સેવા નિષ્ઠાને આદર આપવામાં આવે છે. વડોદરાની સરકારી ગોત્રી હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ તરીકે કાર્યરત એની જોય ક્રિશ્ચિયન એ નર્સિંગની અદભૂત સેવા નિષ્ઠાનો ઉજ્જવળ દાખલો રજૂ કર્યો છે. નર્સિંગ એક નોબલ પ્...
વડોદરાના 700 વૃદ્ધોની સંભાળ રાખતા પોલીસ અધિકારી સરોજકુમારી
વડોદરા, 11 મે 2020
સરોજ કુમારી આઇપીએસ. તેણી વડોદરા શહેરના વહીવટ અને મુખ્ય મથકના ડીસીપી છે. ઘર તથા ફરજના ભાગરૂપે માતૃભાવે સેવાકીય પ્રવૃત્તિ કરતા સરોજ કુમારી કહે છે કે; તેઓ સાત અને આઠ વર્ષના ભત્રીજા અને ભત્રીજી અને ૭૦ વર્ષથી ઉપરની વયના માતા પિતા સાથે રહે છે. સાથે શહેરના 700 નોંધાયેલા વરિષ્ઠ નાગરિકોની સંભાળ રાખે છે.
સરોજકુમારી કહે છે કે તેઓ ઘરમા મ...
30 ટકા સુખી લોકોએ સરકારી અનાજ જતું કરવાની ઉદારતા બતાવી – GoG
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે
કોરોનાની મહામારીમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યું ન સુવે એવો રાજ્ય સરકારનો નિર્ધાર છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને ૧લી મે, ગુજરાત સ્થાપના દિનથી રાજ્યના ૬૧ લાખ APL-1 પરિવારોને ૧૦ કિલો ઘઉં, ત્રણ કિલો ચોખા, એક કિલો ખાંડ અને એક કિલો દાળ આપવાની જાહેરાત કરી હતી. તેનો બ...
PPE કિટની સિલાઇના સૂક્ષ્મ છીદ્રો બંધ કરવા સિલીંગ મશીન ગુજરાતમાં તૈયાર ...
રાજકોટ, 11 મે 2020
તબીબો-પેરામેડિકલ સ્ટાફની રક્ષા માટે ઉપયોગમાં લેવાતા પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ PPEને સ્પેશ્યલાઇઝડ ટેપથી સંપૂર્ણ સુરક્ષિત બનાવતા ભારતના સૌ પ્રથમ હોટ એર સીમ સિલીંગ મશીન તૈયાર થયું છે. 100 ટકા સુરક્ષા કવચ પ્રદાન કરતી PPE કિટને હોટ એર સીમ સીલીંગ ટેપથી રક્ષિત કરે એવું મશીન તૈયાર કરાયું છે.
PPE કિટ તૈયાર થાય ત્યારે તેની સિલાઇની સોય...
17 મહિનાની શીયા અને 8 મહિનાનો મહંમદ સાજા થઈ ઘરે ગયા, ગોત્રીમાં 55 ટકા ...
વડોદરા, 10 મૅ 2020
8 માસનો મહંમદ હુસેન હાલોલના લીમડી ફળિયાનો છે, જ્યારે 17 માસની શીયા મિનેશ રાણા નાગરવાડાની છે. એમના પરિવારના વડીલો સંક્રમિત થતાં આ બાળકોને ચેપની અસર થઈ હતી. હવે કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.
શિયાના માતાએ જણાવ્યું કે મારી દીકરીના બધાં જ રિપોર્ટ સમયસર થયાં,નિયમિત ચેક અપ અને સારી સારવાર મળી, ભોજનની પણ કાળજી લેવામાં આવી હ...
૧ કલાકમાં ૧૨ વખત હવાને શુધ્ધ કરતી નેગેટીવ એર પ્રેસર” સિસ્ટમ ગોઠવાઈ
કોવિડ ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ માટે અલાયદી વ્યવસ્થાના ભાગ રૂપે “નેગેટીવ એર પ્રેસર” સિસ્ટમ કાર્યરત કરાઈ
કોવિડ-૧૯ વાયરસને નાથવા રાજ્ય પ્રશાસન સતત કાર્યરત છે. અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓન...
રોગ પ્રતિકારક શક્તિ વધારવા સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ,...
આયુર્વેદિક ચા રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે છે
ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા કોરોના વાઇરસનો સામનો કરવા તેમજ તેના સંક્રમણને કાબૂમાં લેવાના હેતુસર COVID-19ના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે તેમને દરરોજ હર્બલ ટી આપવાનું સૂચવવામાં આવ્યું છે. જેના અનુસંધાને રાજ્ય સરકારની સૂચનાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા COVID-19ની સારવાર લ...
સુરતમાં હાથના સ્પર્શ વગર ઉપયોગ કરી શકાય તેવું ઇકોફ્રેન્ડલી સેનિટાઈઝર ક...
કંપનીના માલિક વૈભવભાઈ સુતરિયાએ સેવાકીય અભિગમ દાખવતાં ઉત્પાદિત કરાયેલા પહેલા ૨૫ કિઓસ્ક સેવાકીય સંસ્થાઓને અને સોસાયટીઓને વિનામૂલ્યે આપ્યા
સુરત, 9 મે 2020
સુરત શહેરની મજેન્ટા એડવર્ટાઇઝીંગ પ્રા.લિમિટેડ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને લઇ ઓટોમેટિક સેનેટાઇઝર ડિસ્પેન્સ થાય એ પ્રકારનું ઇકોફ્રેન્ડલી સેનેટાઇઝર કિયોસ્ક બનાવવામાં આવ્યું છે. હાથના કોઈપણ જાત...
વાયરસના દર્દી માટે વાપરીને ફેંદી દેવાય એવી વાપીમાં કાગળની પથારી બનાવી
વલસાડ, 8 મે 2020
કોરોનાના ચેપી દર્દીઓની સંખ્યા વધે તો પથારીની વધુ જરૂર પડે છે. આવા સમયે તાત્કાલિક બેડની વ્યવસ્થા કરવી અતિ મુશ્કેલ છે. આ ઉપરાંત સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા બેડને સંપૂર્ણ સેનેટાઇઝ કરવો ખૂબ જરૂરી બની જાય છે. આવા મુશ્કેલ સમયે વાપી જી.આઇ.ડી.સી ખાતે આવેલી આર્યન પેપર મીલ્સ પ્રા.લી. દ્વારા પૂઠાની પથારી બનાવી છે જે વાપરીને તે...
ચીન છોડતી કંપનીઓને 33 હજાર હેક્ટર જમીન આપવા રૂપાણી કેમ તૈયાર થયા ?
ઊદ્યોગોને મહત્તમ લાભ મળે તે માટે એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને ગુજરાત સરકારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. કોરોના વાયરસની સ્થિતીના પગલે જાપાન, કોરિયા, એશિયન દેશોની કંપનીઓ તેમજ અમેરિકા-યુરોપની કંપનીઓ-ઉત્પાદન એકમો ચાયનાથી અન્ય રાષ્ટ્રો-દેશો તરફ પોતાનો વેપાર-ઉત્પાદન કારોબાર લઇ જવા વિચારે છે.
ચાયનાથી અન્યત્ર ઉત્પાદન એકમો ખસેડવા માંગતા દેશો-રાષ્ટ્...
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભણેલા 4 તબીબો દર્દીઓની સેવામાં જોડાયા
અમદાવાદ, 8 મે 2020
અમદાવાદ શહેરના ચાર ડોક્ટરો covid19 ડેડીકેટેડ હોસ્પિટલમાં સારવારમાં જોડાઈને ચેપી દર્દીઓની સારવાર સુશ્રુષા શરૂ કરી દીધી છે. નામાંકિત ડોક્ટર તુષાર પટેલ, ડોક્ટર જીગર મહેતા, ડોક્ટર ગોપાલ રાવલ, અને ડોક્ટર અમરીશ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી 1200 બેડની covid ડેડીકેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સેવા સારવારમાં સરકારની અપીલથી ચાર તબીબોએ રોજ અહ...
દેશના શ્રેષ્ઠ તબિબો જે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે, તે કેવી છે,...
અમદાવાદ, 7 મે 2020
દેશના ત્રણ શ્રેષ્ઠ તબીબોમાં કોરોના અંગેની સારવાર સંશોધનની મહત્વપૂર્ણ સંસ્થા આઇ.સી.એમ.આર.માં જેમની અગ્રણી ભૂમિકા છે. તેઓ અમદાવાદ આવી રહ્યાં છે. એઇમ્સ નવી દિલ્હીના જેઓ સિનિયર ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા, દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના લીડીંગ પલમેનોલોજીસ્ટ ડૉ. રોહિત પંડિત અમદાવાદ આવશે.
તેઓ જે હોસ્પિટલની ...
વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યનિટ 1...
રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૬ પૈસાનો ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે ૧.૩૦ કરોડથી વધુ ગ્રાહકો ને રૂપિયા ૩૧૦ કરોડની રાહતો ના લાભ મળશે
વીજ વપરાશ કર્તા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે આ ફ્યુઅલ સરચાર્જ ની વ...
ગુજરાતી
English