14 લાખ લોકોને IT 5 લાખ સુધીનું ટેક્સ રિફંડ તાત્કાલિક ચૂકવશે
નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સર્જાયેલી આર્થિક અનિશ્ચિતતા અને લોકડાઉનને લીધે ધંધા-વેપાર અને ઉદ્યોગોને કમરતોડ ફટકો પડ્યો છે. તેમની આર્થિક મુશ્કેલીને હળવી કરવા માટે આવકવેરા વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયે સામાન્ય કરદાતાઓ અને વેપારીઓ/બિઝનેસમેનને તેમનું રૂ.5 લાખ સુધીનું પેન્ડિંગ ટેક્સ રિફંડ તાત્કાલિક ચૂકવવી દેવાનો આદેશ જાહેર કરાયો છે....
કોરોનામાં કરોડો રૂપિયા આપનારા કયા ઉદ્યોગપતિ દાનવીર છે ? વિવાદ શું છે ?...
નવી દિલ્હી : કોરોના વાયરસનું ખર્ચ મંદીમાં કેન્દ્ર સરકાર કાઢી શકે તેમ નથી તેથી ધનપતિઓએ વડાપ્રધાનના ખાનગી ટ્રસ્ટ પીએમ-કેર ફંડને કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. દાન પર ચાલતી અને લોકોએ આપેલા દાનમાંથી સરકારને દાન કરવાના ઘણાં મંદિર છે.
એવા 10 લોકો કે જેમણે નરેન્દ્ર મોદીના ખાનગી ટ્રસ્ટને દાન આપ્યું છે. જેમાંથી સરકાર તેમને આવકવેરાની રાહતો આપશે અને કંપનીના...
મધ્યમ વર્ગના 3 કરોડ લોકોને મફત અનાજ આપવા રૂપાણીનો નિર્ણય
વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યના 60 લાખથી વધુ APL-1 રેશનકાર્ડ ધારકો પરિવારો એટલે કે 2.50 થી 3 કરોડ જેટલા મધ્યમ વર્ગીય લોકોને અનાજ અપાશે. રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું ન હતું તેવા તમામ ર્ડધારકોને મધ્યમ વર્ગના લોકોને એપ્રિલ માસમાં કુટુંબ દિઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દ...
ગુજરાતના ધારાસભ્યોને એક વર્ષ માટે દર મહિને મળતા વેતનમાં 30% ઘટાડો
ગુજરાતના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારીને આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે.
રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1.50 કરોડની એમ.એલ.એ.લેડ ગ્રાન્ટ 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વપરાશે એવું મુખ્યમંત્રીઓની કોર કમિટિમાં લેવાયેલા નિર્...
કોવિડ-19ના સ્ક્રિનિંગ માટે પૂણેમાં ઝડપી નિદાન કીટ તૈયાર કરવામાં આવી રહ...
ભવિષ્યમાં દર કલાકે વધીને 100 નમૂનાનું પુષ્ટિકરણના થઇ શકશે
DSTના સચિવ પ્રોફેસર આસુતોષ શર્માએ કહ્યું કે, “કોવિડ-19 માટેના મુખ્ય પડકારોમાં ઝડપ, ખર્ચ, ચોક્કસાઇ અને વપરાશના સ્થળે તેની સંભાળ અથવા સુલભતા છે”
CovE-Sens ટેકનોલોજી કોવિડ 19 માટેની ખાસ ટેલનોલોજી છે
બે ઉત્પાદનો – મોડિફાઇડ પોલીમરાઇઝ ચેઇન રીએક્શન (PCR) આધારિત નિદાન કીટ અને ઝડપથી સ્ક્રિનિ...
ભારતીય સંશોધકોએ નોવેલ કોરોનાવાયરસ જનીનની શ્રેણી પર કામગીરી શરૂ કરી
નોવેલ કોરોનાવાયરસ નવો વાયરસ છે અને સંશોધકો એના તમામ અલગ પાસાંઓની જાણકારી મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે. બે સંસ્થાઓ સેન્ટર ફોર સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઇઆર) સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીક્યુલર બાયોલોજી (સીસીએમબી), હૈદરાબાદ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી (આઇજીઆઇબી), નવી દિલ્હીએ સંયુક્તપણે નોવેલ કોરોનાવાયરસના જનીન...
8 એપ્રિલ તમે રાત્રે આકાશમાં ‘સુપર ગુલાબી મૂન’ જોવા મળશે
ડેવિડ નીલડ 7 એપ્રિલ 2020
'સુપરમૂન' તેમજ પૂર્ણ ચંદ્ર તરીકે ઓળખીએ છીએ, કારણ કે ચંદ્ર પેરિજીમાં હશે: તેના લંબગોળ ભ્રમણકક્ષામાં આપણને સૌથી નજીકનો શક્ય બિંદુ, ફક્ત 357,035 કિલોમીટર અથવા 221,851 માઇલ દૂર પૃથ્વી પરથી 8 એપ્રિલ તમે રાત્રે આકાશમાં 'સુપર ગુલાબી મૂન' જોવા મળશે.
એક સુપરમૂન સરેરાશ પૂર્ણ ચંદ્ર કરતા 7 ટકા વધારે દેખાઈ શકે છે, અને 15 ટકા તેજસ્...
કરિયાતું કડવું નહીં મીઠું હોય ખરૂં ?
કરિયાતું ( પાન કરતું ) - એક દેશી કરિયાતું ( મીઠું કરિષાનું ) અને બીજુ નેપાળી કરિયાતું છે. મીઠા કરિયાતાને લેટિનમાં સ્વટિયા આગસ્ટિફોલિયા કહે છે . નેપાળી કરિયાનું વધારે ગુણદાયક છે . તેની સાથે મીઠા કરિ યાસની ઝૂડીઓ મેળવી આપે છે . મીઠા કરિયાતાની ડાંડી કાપવાથી તેમાં ગાભે દેખાતા નથી , તેમ જ તે કડવું પણ હોતું નથી . કરિયાતાના છોડ નાના , હાથ દોઢ હાથ ઊંચા હોય ...
40 લાખ ખેડૂતોના ખાતામાં રૂ.800 કરોડ જમા, મોતમાં રૂ.25 લાખની સહાય
ગાંધીનગર : લોકડાઉનના 14 દિવસમાં સ્થિતીની વિગતો રાજ્ય સરકારે આપી હતી. ફરજ બજાવતા સરકારીનું કોરોના અસરગ્રસ્ત થવાથી કૉવિડ-19 ના કારણે તેનું અવસાન થાય તો રાજ્ય સરકાર તેના 9 લાખ કર્મચારીના પરિવારને રૂ.25 લાખની સહાય આપશે. પણ ખાનગી કંપનીઓમાં આવી ફરજ બજાવે અને મોત થાય તો તે માટે તે કંપનીને સહાય આપવાની જોગવાઈ નથી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હિ...
વિશ્વની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર થોડા દિવસમાં, કેટલી કિંમત ?
ઓરા આર 1 : ટૂંક સમયમાં લ !ન્ચ થઈ શકે છે! 351 કિ.મી. એક જ ચાર્જ પર દોડશે, તેની કિંમત ફક્ત 6 લાખ રૂપિયા હશે
ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટની માંગ પણ ઝડપથી વધી રહી છે. ગયા વર્ષે હ્યુન્ડાઇ કોના અને એમજી ઇઝેડ જેવી કાર બજારમાં લોન્ચ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિન્દ્રા ઇકેયુવી 100 ને આ વર્ષે ઓટો એક્સ્પો દરમિયાન રજૂ કરવામાં આવી હતી. હવે ભારત પણ...
વિશ્વ અર્થશાસ્ત્રી અભિજિત મમતાના આર્થિક સલાહકાર, જો મોદી દેશના સહાલકાર...
નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનરજી કોરોના બાદ પશ્ચિમ બંગાળના આર્થિક અને સામાજિક સંકટને પહોંચી વળવા મમતા બેનર્જીના સલાહકાર જાહેર કરાયા છે. દેશવા વડાપ્રધાન પાસે એક તક છે કે તેઓ વિશ્વના જાણિતા અર્થશાસ્ત્રી અભિજિતને ભારતના આર્થિક સલાહકાર તુરંત જાહેર કરે. એવું જ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે વિશ્વ વિખ્યાત ટેકનોક્રેટ શામ પિત્રોડાને પોતાના સ...
કાલુપુરમાં નિરાધાર રહેતાં 130 લોકોને શેલ્ટર હોમમાં મોકલતી પોલીસ
કારંજ પોલીસ સ્ટેશનના કાલુપુર વિસ્તારમાં રહેતાં 130 નિરાધાર લોકોને પોલીસે શેલ્ટર હોમમાં અમદાવાદ મહાનગર પાલિકાની મદદથી મોકલ્યા હતા. મોટાભાગના બહારના રાજ્યોના મજૂરી કરતાં લોકો છે. તેઓને રહેવા માટે કંઈ ન મળતાં કારંજમાં રસ્તાની ફૂટપાથ પર રહેતાં હતા.
867 સુપર બજારને હોમ ડિલીવરી માટે મંજૂરી
નગરો-મહાનગરોમાં મળીને કુલ 867 સુપર માર્કેટસને હોમ ડીલીવરી માટે પરવાનગી આપવામાં આવી છે. આ માટે 3511 વાહનોની અવર-જવર માટે પણ મંજુરી અપાઇ છે. રાજ્યમાં 16043 કરિયાણા સ્ટોર્સ તથા પેટ્રોલ-ડિઝલ માટે 864 ફિલીંગ સ્ટેશન્સ પણ નાગરિકોની સગવડતા માટે કાર્યરત રહ્યા છે.
સેલ્ફ સેફટી માટે N-95 માસ્કનું ગુજરાતમાં ઉત્પાદન કરવા માટે આઇ.આઇ.ટી. કાનપૂર પાસેથી ટેકનોલોજ...
ભાજપના 40 વર્ષમાં 11 પ્રમુખ કોણ રહ્યાં ? વાંચો તેમની કર્મ કુંડળી
દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષ આજે પોતાનો 40મોં સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. 6 એપ્રિલના દિવસે 1980માં ભાજપની રચના થઈ હતી. બીજેપીની રચના બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીઓમાં, પક્ષએ માત્ર 2 બેઠકો જીતી હતી, પરંતુ આજે તેની પાસે મજબુત બહુમતી સાથે કેન્દ્રની સત્તા છે. પક્ષની ચાલીસ વર્ષની આ યાત્રામાં, ઘણા નેતાઓએ તેમના નેતૃત્વ હેઠળ પક્ષને આગળ ...
રખડતાં ભટકતાં અનામી પાગલને નવ જીવન આપતી પોલીસ
અરવલ્લી જીલ્લાના માલપુરમાં ફૂટપાથ પરના ભિક્ષુક કે જે માનસિક બિમાર છે તેમને સારી રીતે નવડાવીને વાળ કપાવીને સ્વચ્છ કરવાનું કામ પોલીસે કર્યું છે. પીએસઆઈ એન.એમ.સોલંકી અને પોલીસ કર્મીઓએ કોરોનાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિનું જીવન સુધારવા પ્રયાસ કર્યો છે. ભૂખ અને તરસ વચ્ચે આ વયક્તિ જીવે છે. તેને પોતાનું નામ પણ ખ્યાલ નથી.
અનામી માણસને પોલીસ સ્ટેશન લઇ આવ...
ગુજરાતી
English