300 બેઠકો સાથે 3 મેડિકલ કોલેજોને મંજૂરી, 975 કરોડનું ખર્ચ કરાશે
રાજ્યના નર્મદા, નવસારી અને પોરબંદર જિલ્લાઓમાં નવી મેડીકલ કોલેજો શરૂ કરાશે
મેડીકલ કોલેજ દીઠ રૂ.૩૨૫ કરોડના ખર્ચે હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન અને મેડીકલ કોલેજ સ્થપાશે
૩ કોલેજો માટે કેન્દ્ર સરકારના ૫૮૫ કરોડ અને રાજ્ય સરકારના ૩૯૦ કરોડ મળી રૂ.૯૭૫ કરોડનો ખર્ચ કરાશે
હયાત હોસ્પિટલોને એમ.સી.આઇ. ના નોર્મ્સ મુજબ પ્રથમ તબક્કે ૩૦૦ બેડની હોસ્પિટલ ઉપ...
એક વર્ષમાં નર્મદા નહેરની સિંચાઈ 1.50 લાખ હેક્ટર વધી
૧૦.૮૧ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાક માટે સિંચાઇ ઉપલબ્ધ
જાન્યુઆરી-૨૦૨૦ માં સેટેલાઇટ દ્વારા લેવાયેલ ઇમેજમાં ઉપલબ્ધ સિંચાઇ સુવિધાનું તારણ
રાજ્યના ૧૭ જિલ્લાના ૭૩ તાલુકાના ૧૦.૮૧ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ
પાટણ જિલ્લામાં ૩૨૮૫૭ હેક્ટર, કચ્છ જિલ્લામાં ૨૮૪૦૩ હેક્ટર અને બનાસકાંઠા જિલ્લામાં ૧૫૧૪૩ હેક્ટરનો વધારો નોંધાયો
સરદાર સરોવર નર્મદા યોજનાના...
71 હજાર કરોડનું દાન, ખરા દાનવીર આ કહેવાય
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને એમેઝોનના માલિક જેફ બેઝોસે ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે રૂ.71000 કરોડ રુપિયાનુ દાન આપવાની જાહેરાત કરી છે. આ રકમ તેમની કુલ સંપત્તિના 7.7 ટકા જેટલી થાય છે. હાલમાં જેફની કુલ સંપત્તિ 9.28 લાખ હજાર કરોડ રૂપિયા છે. ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે બેઝોસ અર્થ ફંડની શરૂઆત કરવામાં આવશે. ક્લાઈમેટ ચેન્જના કારણે પૃથ્વી સામે બહુ મોટ...
ખેરોજ ગામના બાળકોને 6 વર્ષ સુધી પૌષ્ટીક ભોજન આપવા દાતાઓની યાદી
પાલનપુર: બનાસકાંઠાના દાંતાથી ત્રણેક કિ.મી. ના અંતરે ખેરોજ ગામની પ્રાથમિક શાળામાં 323 બાળકો છે. શાળાના વિદ્યાર્થીઓને મહિનામાં ઓછામાં ઓછુ એકવાર ભોજન સ્વરૂપે પૌષ્ટીક આહાર મળે તે માટે વર્ષ 2013માં શાળાના શિક્ષકોએ ગામલોકોને કહ્યું ત્યારે દાતાઓના નામની નોંધણી શરૂ કરી હતી. છેલ્લા સાત વર્ષથી ખેરોજ ગામની પ્રાથમિક શાળામાં મહિનામાં ઓછામાં ઓછુ એકવાર તિથીભો...
ગાયના છાણમાંથી ગુજરાતમાં રોજ બે કરોડ કિલો કાગળ બની શકે
ગાયના છાણમાંથી કાગળ બનાવવાનું સંશોધન કાગળનું વિપુલ ઉત્પાદન મળી શકે
ગુજરાતમાં 10 હજાર પ્લાંટ બનાવીને રૂ1500થી 2 હજાર કરોડથી વધું રોકાણ થાય તેમ નથી.
અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2020
ગાય કે ભેંસના પશુના છાણથી કાગળ બનાવવાની ટેકનોલોજી મળતી થતાં તેની કાગળ મિલ દરેક ગામ અને દરેક પાંજરાપોળ કે ગૌશાળામાં બનાવી શકાય તેમ છે. જેમાં ઓછા રોકાણથી 2 કરોડ ...
ગુજરાતમાં કારખાનાઓની સંખ્યા એક વર્ષમાં 2300 વધી, રૂપાણીની સફળતા
કારખાનામાં કર્મચારીઓની સંખ્યા 1 લાખથી વધુ : શ્રમ અને રોજગાર વિભાગ
ગાંધીનગર, 18 ફેબ્રુઆરી, 2020
વર્ષ 2019 માં ગુજરાતમાં કારખાનાઓની સંખ્યામાં 2,300 થી વધુનો વધારો થયો છે, જ્યારે ફેક્ટરીઓમાં કાર્યરત કામદારોની સંખ્યામાં એક લાખથી વધુનો વધારો થયો છે, તેમ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે.
“ગુજરાત ભારતમાં પ્રાધાન...
40 લાખ ચૂલા, 40 લાખ ગેસ, 25 લાખ મકાનો સરકારે આપ્યા – વિજય રૂપાણી...
અંત્યોદયથી સર્વોદયની વિભાવના ગરીબ કલ્યાણ દ્વારા સુરાજ્યની સ્થાપના માટે સરકાર સંકલ્પબદ્ધ : મુખ્યમંત્રીશ્રી
વિજય રૂપાણી
ગુજરાતમાં ૪૦ લાખ શૌચાલય બન્યા છે. રાજ્યના ૪૦ લાખ ગરીબ પરિવારોને રાંધણ ગેસના ચૂલા આપ્યાં છે. ગુજરાત સરકાર ગરીબોના આરોગ્યની સુરક્ષા માટે રૂ. ૧૨૦૦ કરોડ ખર્ચે છે. ગરીબોનું ઘરના ઘરનું સ્વપ્ન સરકાર પૂર્ણ કરી રહી છે
છેલ્લાં ૩ વર્ષમાં ગર...
કોકાકોલા કંપની રૂ.11 હજાર કરોડના લીચીના બગીચા બિહારમાં બનાવશે
બહુરાષ્ટ્રીય કંપની કોકાકોલા રાજયના શાહી લીચી અને ચાઇના લીચીના ક્ષેત્રમાં સહયોગ કરવા જઇ રહી છે.લગભગ ૮૦ હજાર લીચી ઉત્પાદક કિસાનોને તાલીમ આપવામાં આવશે.
પટણા, બિહારમાં કોકા કોલા ઇન્ડિયા કંપની ૧૧ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે તેનાથી રાજયના લીચી કિસાનોને ખુબ લાભ થઇ શકે છે. તેના માટે ઉન્નત લીચી પરિયોજનાની શરૂઆત પણ કોકા કોલા ઇÂન્ડયા કંપની,રાષ્ટ્રીય લીચ...
3,3૦૦ સંકર જાતો વિકસાવી 4 ગણું ઉત્પાદન મેળવ્યું
નવી દિલ્હીમાં કૃષિ ભવનના પાક વિજ્ઞાન વિભાગ વિવિધ કૃષિ-ઇકોલોજીઓ માટે લગભગ 3,3૦૦ વઘું ઉપજ આપતી સંકર કૃષિ જાતો ભારતમાં શોધવામાં આવી છે. 1960ના દાયકાના મધ્ય ભાગમાં હરીત અને 1990ના દાયકાના પીળા ક્રાંતિનો યુગ આવ્યો હતો. 1950-51થી અનાજ, મસ્ટર્ડ અને કપાસમાં રાષ્ટ્રીય સરેરાશ ઉત્પાદકતામાં 2-4 ગણો વધારો થયો છે. જોકે તેના કારણે ભારતમાં સ્થાનિક બિયારણો હતા તે ન...
ભારતમાં વાઘની સંખ્યા બમણી, હવે કાચબા નીતિ તૈયાર થશે
ભારત માઇક્રો પ્લાસ્ટિકના કારણે ફેલાતા પ્રદૂષણને નાથવા માટે દરીયાઇ કાચબા નીતિ (Marine Turtle Policy) અને દરીયાઇ સ્થાયી વ્યવસ્થાપન નીતિ અમલમાં લાવશે
ગુજરાતે વર્ષોથી વ્હેલ શાર્ક, એશિયાટિક લાયન, ઘૂડખર અને કાચબા જેવા જીવો તેમજ ઘોરાડ જેવા પક્ષીઓના સંરક્ષણ-જતનમાં સફળતા મેળવી
વિશ્વના ૧૩૦ દેશોના પક્ષીવિદો-પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાઇ રહેલી ૧૩મી કોન્...
માત્ર 100 રૂપિયામાં જંતુનાશક દવા બનાવી એક વર્ષનું કૃષિ ઉત્પાદન
અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2020
કોઈ પણ કૃષિ પાકમાં 3 મહિના સુધી ચલાવી શકાય એવી ખેતરમાં બનતી બે દવાનો ઉપયોગ વધી રહ્યો છે. જે ખેડૂતો જાતે બનાવે છે. મોંઘી દવાથી સસ્તી બનતી દવા ખેતર અને તે વસ્તુ ખાનારાનું આરોગ્ય જાળવે છે. રસાયણોથી ખેતર અને તે પાક ખાનારાઓનું આરોગ્ય ખરાબ થાય તે આ દવાથી થતું નથી. માત્ર રૂ.100માં અગ્નિઅસ્ત્રથી 10 એકર ખેતરના પાકને રોગથી સુરક્...
મોદીએ ખરેખર 2420 કાયદા રદ કર્યા ? વિવાદ, 900 કાયદાની યાદી જૂઓ
રાજ્ય સભાના સાંસદ, વિચારક-વિશ્લેષક તેમજ મુખ્ય વક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ ‘સંસદીય લોકશાહીને સુદ્રઢ કરવામાં સાંસદો અને ધારાસભ્યોની ભૂમિકા’ વિષય પર પોતાના વિચાર રજૂ કરતાં વિધાનસભા ખાતે કહ્યું હતું કે, કોઇપણ વિધેયકની સંવિધાનિકતા સમજવા માટે આપણે સંસદ અથવા વિધાનસભામાં અગાઉ જે તે વિધેયક ઉપર થયેલી ચર્ચા સમજવી પડે, તેને કાયદાકીય રીતે પણ સમજવી પડે. તેમાં રહ...
પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા ખાતે ‘વિકલ્પ સાઇથ’નું લૉંચિંગ
પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા ખાતે ‘વિકલ્પ સાઇથ’નું લૉંચિંગ અને તેનું વિતરણ કરાયું હતું. લૉંચિંગ ટુલ્સ વિકલ્પ સાઇથ નાના અને સિમાંત ખેડૂતો માટે પ્રદૂષણ રહિત ઉપકરણ-મશીન છે. એક ખેડૂત એક દિવસમાં લગભગ એક એકર પાકની કાપણી કરી શકે છે. સમય અને શક્તિનો બચાવ કરી શકે છે. આ પ્રસંગે ખેડૂતોને વિકલ્પ સાઇથનું વિતરણ કરાયું હતું.
પ્રાચીન ગુરૂકુળ આશ્રમના સંસ્કાર અને ...
‘સરસ મેળો-2020’ને ખુલ્લો મુકાયો
16થી 23 ફેબ્રુઆરી સુધી યોજાનારા ‘સરસ મેળો-2020’માં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશેદેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામિણ મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરાયેલી કલાત્મક વિવિધ ચીજવસ્તુઓના વેચાણ ‘સરસ મેળા-2020’ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે ખુલ્લો મુક્યો.
પ્રાદેશિક સરસ મેળામાં વિવિધ રાજ્યોના 50 સ્ટોલ તેમજ ગુજરાતન...
બ્લુ ઇકોનોમી પર સંયુકત કાર્યદળની રચના થશે
ભારત અને નોર્વે દરિયાઈ પ્લાસ્ટિક કચરા અને માઇક્રોપ્લાસ્ટિકને લઘુતમ કરવા સંયુક્તપણે કામ કરશે બંને, દેશોએ રજુ કર્યું સંયુકત નિવેદન
ગાંધીનગરમાં 17-22 ફેબ્રુઆરી, 2020 સુધી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુએનઇપી)નાં નેજા હેઠળ વિચરતી પ્રજાતિઓનાં સંરક્ષણ (સીએમએસ)ની પર્યાવરણલક્ષી સંધિ પર 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી)નું આયોજન કરીને જૈવવિવિ...
ગુજરાતી
English