Thursday, July 2, 2026

બુધવારે ચન્દ્રયાન-2, ચંદ્ર તરફ ફંગોળાશે અને 7મીએ ચંદ્ર પર ઊતરશે

ભારતના અવકાશ વિજ્ઞાન ના સિમાચિહ્નરૂપ ચન્દ્રયાન ૨ની અગ્નિપરિક્ષા બુધવારે થવાની છે જ્યારે તે પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચન્દ્ર તરફ પ્રયાણ કરશે. ઈસરોના જણાવ્યા પ્રમાણે તે એક અતિ નાજુક પળ હશે. ચન્દ્રયાન ૨, ૨૦મી ઓગસ્ટના રોજ ચન્દ્રની ભ્રમણકક્ષામાં દાખલ થશે અને ૭મી સપ્ટેમ્બરના રોજ ચન્દ્રની સપાટી ઉપર ઉતરાણ કરશે. બુધવારે સવારે ૩:૩૦ કલાકે પૃથ્વીની ભ્રમણકક્ષા...

સોમનાથની 100 પદયાત્રા પૂરી કરી

અમરેલીના રાજુલામાં રહેતા અને વેપારી દીપક  ઠેકેદાર છેલ્લા 17 વર્ષથી શ્રાવણના સોમવારે પદયાત્રા યોજી સોમનાથ પહોંચે છે, તેઓએ 100મી યાત્રા શ્રાવણના બીજા સોમવારે પૂર્ણ કરી હતી. 17 વર્ષ પહેલા પુત્રના કારણે યાત્રા એ પગપાળા જવાનું થયું હતું. મહાદેવને પ્રિય રૂદ્રાક્ષની માળા 108 મણકાની હોય છે, ત્યારે હજુ 8 યાત્રા પૂર્ણ કરી 108 સુધી કરશે.

કાંકરિયામાં આવ્યા અસંખ્ય માઈગ્રેટરી પક્ષીઓ, આવીને માળો કર્યો, બચ્ચા આપ...

ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદમાં બંને દેશોના નાગિરકોને સરહદો નડે પણ આ વ્યોમચરોને કોઈ રોકટોક નથી. અમદાવાદના કાંકરિયા તળાવ અને તેને અડીને આવેલો પ્રાણીસંગ્રહાલયમાં છેલ્લા એક મહિનાથી ખેચરો આવ્યા છે જે મોટાભાગના પાકિસ્તાન અને તેની આજુબાજુના દેશોમાંથી આવ્યા હોવાનુ કહેવાય છે. જનસત્તાએ ઝૂની મુલાકાત લઈને આ પક્ષીઓને શોધવાનો અને તેની ફૂડ હેબીટ જાણવાનો પ્રયાસ ક...

સરકારી પોલીટેકનીક ખાતે સૌ પ્રથમ NCC Girls યુનિટ શરૂ થયું

આ NCC GIRLS UNITનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ GUJARAT GIRLS BATTALION  ના COMMANDING OFFICER COL  AVESH PAL SINGH તથા  GCI  USHA  BHATT અને  PRINCIPAL P.M.PATELના હસ્તે કરવામાં આવ્યું.આ Girls Unit ના Care Taker Officer તરીકે Smt.  DUHITA LAKHATARIYA   ફરજ બજાવી રહ્યા છે. આ માટે યોજાયેલી સરકારી પોલીટેકનીકમાં  Girls Unit ના ઉદ્ઘાટન સમારોહમાં  COL  AVESH...

પાકિસ્તાનને છેલ્લા ચાર ર્વલ્ડ કપમાં હાર આપીતી બ્લાઈન્ડ ક્રિક્રેટર્સની ...

આપણા માંથી જ છુટા પડેલાં અને હવે સામે પડેલાં પાકિસ્તાનને અત્યારે જે રાજકીય પરાજય મળી રહ્યો છે એ તમામ લોકો જાણે છે અને પણ અહીંયા વાત એક એવી ટીમની થાય છે જેણે અનેકવાર આ વિવાદાસ્પદ દેશને એક મોરચે હરાવ્યુ છે. વાત ભારતના બ્લાઈન્ડ ક્રિકેટરોની છે. વિરાટ કોહલી અને આ ક્રિકેટસર્ર્ની વચ્ચે સામ્યતાઓ પણ છે અને અંતર પણ છે. જે એ છે કે વિરાટની ટીમની જેમ તેમણે પાકિ...

સર્વત્ર ૧૬૮ તાલુકાઓમાં વરસાદ : છોટા ઉદેપુરમાં સાડા તેર ઈંચ

૧૪ તાલુકાઓમાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો :  ક્વાંટ તાલુકામાં ૧૧ ઈંચથી વધુ અને કુકરમુંડા તાલુકામાં ૮ ઈંચથી વધુ વરસાદ  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ ૦૯/૦૮/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં છેલ્લાં ૨૪ કલાક દરમિયાન મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૧૬૮ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે જેમાં, ...

નર્મદાના દરવાજા ખોલી નંખાયા, ગોલ્ડન બ્રિજ પાસે 19 ફુટ પાણી

નર્મદા નર્મદા ડેમનાં 10 દરવાજા રાત્રે 1:30 વાગ્યે ખોલાયા હતા. તેથી ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદા 19 ફુટે પહોંચી છે. સાવચેતી માટે સપાટી 22 ફૂટ છે. ભયજનક સપાટી 24 ફૂટ સુધીની રાખવામાં આવી છે. વર્ષો બાદ ભરૂચ શહેરના કિનારે નર્મદા નદી  બે કાંઠે વહેવા લાગી છે. ગેટ નંબર 14 પ્રથમ ખોલાયો હતો. 10 દરવાજા 0.92 સે.મી.સુધી ખોલાયા છે. ત્રણ વર્ષમાં પ્રથમ વાર દરવાજ...

૮, ૯ અને ૧૦ ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે  

આગામી ત્રણ દિવસ ૮, ૯ અને ૧૦ ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થશે. ઇસરોના વૈજ્ઞાનિક દ્વારા પ્રેઝન્ટેશન દ્વરા વરસાદની આગાહી બાબતે માહિતી આપવામાં આવી. આઇએમડીના ડાયરેકટર જયંત સરકારે વેધર વોચ ગ્રુપની બેઠકમાં જણાવ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વડોદરા સહિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને અસડીઆરએફની ૧૭ ટુકડીઓ ડીપ્લોય કરાઇ છે ત...

આઈ.આઈ.એમ.માં આ વખતે 77 લાખના વાર્ષિક પેકેજની ઓફર

ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ અમદવાદના એક વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ ફોર એકઝીક્યુટીવ (પીજીપીએક્સ) એમબીએ પ્રોગ્રામમા વર્ષ ૨૦૧૮-૧૯માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની તાજેતરમાં પ્લેસમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં એક વિદ્યાર્થીને યુરોપની કંપનીએ વર્ષના ૧૦૯૬૬૬ અમેરિકી ડોલર વેતન પેકેજ ઓફર કર્યુ હતુ. જે ગતવર્ષની સરખામ...

ગાંધીનગર શહેરના ૫૫માં સ્થાપના દિનને અનુલક્ષીને હેપ્પી વન મહોત્સવ ઉજવાય...

હેપ્પી યુથ ક્લબની ટીમ દ્વારા નેહરૂ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે તા. ૩જી ઓગસ્ટ શનિવારે સવારે ૯ કલાકે સેક્ટર-13ડી ખાતે “હેપ્પી વન મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નેહરૂ યુવા કેન્દ્રના યુથ-કોઓર્ડિનેટર રજનીકાંત સુથાર તથા વન વિભાગના ફોરેસ્ટર પી. ડી. ગોસ્વામી તથા આયોજક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં હેપ્પી ય...

કાશ્મિરમાં 19 હજાર ગુજરાતીઓ કાયમી વસવાટ કરે છે

ગુજરાતમાં 1111 કાશ્મિરી લોકો રહે છે. જેમાં મુસ્લિમ અને હીજરતી બ્રાહ્મણ પંડિતો પણ છે. તેઓ હવે ફરીથી કાશ્મિર જઈને પોતાની મિલકતોનો ફરીથી કબજો લેવા માંગે છે. કાશ્મિરના જે લોકો ગુજરાતમાં રહે છે તેમાં 670 પૂરૂષો અને 441 મહિલાઓ છે. આનંદજનક એ બાબત છે કે કાશ્મિરમાં ગુજરાતીઓ વધું છે. કેટલાંક તો કાશ્મિરની વસ્તુઓ ખાસ કરીને કાશ્મિરની પુશ્ન શોલ વેચવાનો ધંધો ક...

સરકારી ચોપડે દુષ્કાળ ન રહ્યો, ગુજરાતમાં સારા વરસાદથી

રાજ્યમાં હવે ૧૪ તાલુકાઓમાં ૧૨૫ મી.મી.થી ઓછો વરસાદ વરસ્યો છે. જો 125 મી.મી. કરતાં ઓછો વરસાદ હોય તો જ અછત જાહેર કરવામાં આવતી હોય છે. આમ સરકારી નિયમ પ્રમાણે હજુ 1 ઓક્ટોબર સુધી આ 14 તાલુકામાં વરસાદ પડશે અને તેથી ગુજરાતમાં આ વખતે દુષ્કાળ નથી એવું સ્પષ્ટ પણે કહી શકીએ. સરકારના નિયમો પ્રમાણે ગુજરાત હવે દુષ્કાળગ્રસ્ત નથી. તેથી કોઈ ખેડૂતને ખેતર માટે  કે પશુઓ...

’ચાલો જીવી લઈએ’ ફિલ્મનું ‘ઘણું જીવો’ ગીતે ફિલ્...

ગુજરાતી ફિલ્મે વર્ષો પછી સીલ્વર જ્યુબિલી ઉજવી છે. 'ચાલો જીવી લઈએ' ફિલ્મનું 'ઘણું જીવો' ગીતે ફિલ્મને ઉંચકી બતાવી છે. આ છે ફિલ્મની સ્ટારકાસ્ટ ગઈકાલ એટલે કે શુક્રવારથી આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મમાં ગુજ્જુભાઈ ઉર્ફે સિદ્ધાર્થ રાંદેરિયા છે, સાથે જ યશ સોની અને આરોહી પહેલીવાર સાથે આવ્યા છે. બેસ્ટ ઓફ લક લાલુ અને કૅરી ઓન કેસર જેવી દ...

સોમનાથ મંદિરના શ્રાવણ મહિનામાં દર્શન માટે ફેરફારો કરાયા

શ્રાવણના ૭-દિવસ જેમાં ચાર સોમવારો, રક્ષાબંધન, જન્માષ્ટમી, અમાસ આ દિવસો દરમ્યાન મંદિર સવારે ૪ વાગ્યે ખૂલશે અને રાત્રીના ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ સીવાયના શ્રાવણના દિવસોમાં મંદિર સવારે ૫-૩૦ થી  રાત્રે ૧૦ સુધી ખુલ્લું રહેશે. ૨૮.૦૮.૨૦૧૯ શ્રાવણ વદ તેરશ ને બુધવારે માસિક શિવરાત્રિ નિમિત્તે રાત્રે ૧૦ કલાકે દિપપૂજન, ૧૧ વાગ્યે મહાપૂજન, ૧૨ વાગ્યે મહાઆરત...

’ચાલ જીવી લઈએ’ ફિલ્મ કેમ ગમી ?

કલાકાર : સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની, આરોહી પટેલ નિર્દેશક : વિપુલ મહેતા સ્ટોરીઃ રોડ ટ્રિપ, કોમેડી, ડ્રામા શું છે ફિલ્મની સ્ટોરીઃ હંમેશા કામમાં જ ગળાડૂબ રહેતાં વર્કોહોલિક આદિત્ય પારેખ (યશ સોની)ને તેના રિટાયર પિતા બિપિન ચંદ્ર પરિખ (સિદ્ધાર્થ રાંદેરિયા) જીવનને માણતાં શીખવાડવાનું નક્કી કરે છે. આ માટે તેઓ ઉત્તરાખંડ જવાનું નક્કી કરે છે. ...