Thursday, July 2, 2026

ગૌરવશાળી ગુજરાતી પુરસ્કાર અપાયા, અંજલી રૂપાણી કેમ ન આવ્યા ?

વિવિધ ક્ષેત્રમાં ગુજરાતનું નામ મુઠ્ઠી ઉંચેરું કરનાર મહાનુભાવોનું ગૌરવશાળી ગુજરાતી એવોર્ડથી મંતવ્ય ગુજરાતી ટેલિવિઝન ચેનલ દ્વારા જાહેર સન્માન કર્યું હતું. સન્માનિત મહાનુભાવોએ શ્રેષ્ઠ કાર્ય કરી પોત પોતાના ક્ષેત્રમાં નામના મેળવી છે. તેમનામાંથી અન્ય લોકો પ્રેરણા મેળવી શકે તે માટે સન્માન કરવામાં આવ્યું હતું. અંજલીબેન વિજય રૂપાણીને પુરસ્કાર આપવાની જાહેરાત...

જીઓનું સારૂ પરફોર્મંસ

જિયોએ વધુ એક સીમાચિહ્ન સર કર્યું – નાણાકીય વર્ષ 2019-20નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં 1,090 કરોડ જીબી ડેટાનો વપરાશ થયો છે. મહિનામાં સરેરાશ માથાદીઠ વપરાશ 11.4 જીબી અને મહિને યુઝરદીઠ સરેરાશ વોલ્ટવોઇસનો વપરાશ 821 મિનિટ વધુ એક ત્રિમાસિક ગાળામાં સબસ્ક્રાઇબરની સંખ્યામાં મોટો વધારો, મહિને સરેરાશ 11 મિલિયિન સબસ્ક્રાઇબર ઉમેરાયાં સારી નાણાકીય કામગીરી નાણાકીય વર...

રિલાયન્સની 3 મહિનાની આવક રૂ.1.73 લાખ કરોડ, ગુજરાત સરકાર કરતાં વધુ

 ઇન્ડસ્ટ્રીઝનાં એપ્રિલ-જૂન 2019નાં ત્રિમાસિક પરિણામો વિક્રમજનક ત્રિમાસિક સંકલિત આવક 22.1 ટકા વધીને રૂ. 1,72,956 કરોડ વિક્રમજનક સ્વતંત્ર ત્રિમાસિક નફો 2.4 ટકા વધીને રૂ. 9,036 કરોડ રીટેલ અને ડિજીટલ સર્વિસીસની વિક્રમજનક ત્રિમાસિક આવક અને એબિટ્ડા  19 જુલાઇ 2019: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા આજે 30 જૂન 2019 રોજ પૂરા થતા ત્રિમાસિકગાળાન...

નદીના મુખમાં માટીનો આડબંધ બનતાં ભોગાવો જીવતી થઈ ને 11 હજાર હેક્ટર ખેતી...

સૂકી ભઠ્ઠ વેરાન નદીમાં આડબંધ બંધાતા માત્ર ત્રણ-ચાર ઇંચ વરસાદથી સૂકી ભઠ્ઠ નદી જીવતી થઈ ગઈ છે. ધોળકા તાલુકાના ભોળાદ સહિત 10 ગામો પાસે વહેતી લીંબડી-વઢવાણ ભોગાવો નદી જીવતી થઈ છે. તેથી 11 હજાર એકર જમીનને ફાયદો થયો છે. ગયા વર્ષે બનેલા આડબંધના કારણે હવે પાણી ભરાયા છે. જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તથા રાજકોટ જિલ્લાની આસપાસના...

સવજીભાઈ કઈ રીતે બચી ગયા ?

ન્યુ-રાણીપ વિસ્તારના ચેનપુર ગામમાં રહેતા ૩૮ વર્ષીય રાજીવભાઇ શ્રીવાસ્તવ ગેરેજમાં કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. બે વર્ષ પહેલા રાજીવભાઇની બંને કીડની ફેલ થતા હસી-ખુશીથી રહેતા પરિવાર પર આભ તુટી પડ્યું. ડોકટરે નિયમીત ડાયાલિસીસ કરાવવાનું કહેતા તેઓની હિંમત તુટી ગઇ. શરુઆતમાં ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવતા સારવાર અને દવાનો ખર્ચ ખુબ વધી જતો હતો. રાજીવભ...

કેદીઓ માટે ૧૮ મનોચિકિત્સક રખાશે, પણ કાયદાની સહાય તો 1500ને જ મળે છે

જેલમાં રહેતા ગરીબ અને જરૂરીયાતમંદ કેદીઓને કાયદાકીય સલાહ અને સહાય પૂરી પાડવાની વ્યવસ્થા જેલ વિભાગ અને કાનૂની સેવાસત્તા મંડળના સહયોગથી પૂરી પાડવામાં આવી રહી છે. 18 હજાર કેદીઓને સલાહ અને 1500ને કાયદાકીય સહાય આપવામાં આવી છે.  જુદા જુદા કારણોસર જેલવાસ ભોગવતા ગરીબ અને જરૂરીયાતમંદ કેદીઓને નિયત કરેલ પેનલ પરના કાયદાવિદને પ્રતિ વિઝીટ રૂા. ૧,૦૦૦ની ફી ચૂકવવ...

સરકારી કચેરીઓ અને રહેવાના મકાનો બનશે

રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા સેવા સદનો, તાલુકા સેવા સદનો, અન્ય કચેરીઓ અને આવાસો અદ્યતન સુવિધાઓ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આ વર્ષે અમદાવાદ શહેરમાં રૂ.૧૩૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર સરકારી કર્મચારીઓના આવાસો માટે રૂ.૪૫ કરોડની જોગવાઇ કરાઇ છે.  અમદાવાદ, લુણાવાડા, ધાનેરા અને વઘઇ ખાતે કર્મચારીઓના રહેણાંક માટે રૂ.૧૦૧.૩૬ કરોડના ખર્ચે ૪૪૮ યુનિટના કામ...

16 હજાર કર્મચારીઓની ભરતી આ વર્ષે થશે

રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર તૈયાર કરાયું છે અને તે મુજબ પ્રતિવર્ષ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આગામી ત્રણ વર્ષમાં ૬૦,૦૦૦ થી વધુ જગ્યાઓ ભરવાનું અમારૂ આયોજન છે. આ વર્ષે ૧૬,૫૦૦ જગ્યાઓ ભરવાની મંજૂરી પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મળી ગઇ છે.  અંદાજપત્ર સત્ર દરમિયાન થયેલી જાહેરાત અનુસાર  સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ...

ગાંધીનગરમાં 312 કરોડના કર્મચારીઓને રહેવા 12 ટાવર

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કર્મચારીઓને આવાસની સુવિધા પુરી પાડવા અને વિવિધ વિકાસના કામોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંદાજપત્રમાં રૂ.૩૧૨ કરોડની ફાળવણી કરાઇ છે. ગાંધીનગરમાં રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં કામ કરતાં અધિકારી-કર્મચારીઓને આધુનિક સુવિધાઓ સાથેના છ-ટાઇપના આવાસોના નિર્માણ માટે રૂ.૧૩૧.૫૦ કરોડની અંદાજીત રકમથી ૫૬૦ સરકારી આવાસોના ૨૦ ટાવરનું બાંધકામ ક...

ગામડાની સડક બનાવવા રૂ.10 હજાર કરોડ !

વિધાનસભા ખાતે માર્ગ-મકાન વિભાગનું રૂ.૧૦ હજાર કરોડની યોજના જાહેર કરવામાં આવી હતી. ગ્રામ સડક યોજના જાહેર કરી છે જે હેઠળ ૩૪૦૦૦ ગામો અને પરાઓને આવરી લેવાશે. આ યોજના હેઠળ ત્રણ વર્ષમાં રૂ.૧૦૨૪૩ કરોડ મંજૂર કરાયા છે આ માટે વર્ષ ૨૦૧૯-૨૦ માં રૂ.૨૫૬૯.૪૧ કરોડની જોગવાઇ પણ કરાઇ છે. આ યોજના હેઠળ રાજ્યમાં રૂ.૬૯૫૦ કરોડના ૧૯૬૩૦ કિ.મી. લંબાઇના ૭૩૧૬ રસ્તાના કામો પૂર્ણ...

લજ્જાએ 13 લાખની રાયફલ ખરીદી  

ગુજરાત પોલીસમાં હથિયારી પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા સુશ્રી લજ્જા ગોસ્વામીની ચેંગડુ-ચાઇના ખાતે ૮/૦૮/૨૦૧૯ થી ૧૮/૦૮/૨૦૧૯ દરમ્યાન યોજાનાર World Police & Fire Games -૨૦૧૯માં પસંદગી થઇ છે. વિશ્વ કક્ષાની સ્પર્ધા પોલીસ કર્મીઓ માટે દર બે વર્ષે યોજાય છે. ભારતભરમાંથી ૧૫૦થી વધુ રમતવીરોની પસંદગી થઇ છે.  લજ્જા ગોસ્વામી શુટીંગ રમતની સ્પર્ધામાં રમતમાં ભા...

હજયાત્રાએ નિકળતા ગુજરાતના હાજીઓને વિદાય

ગુજરાતના હજયાત્રિઓ અમદાવાદ હવાઈ મથકથી મક્કા – મદિનાની હજ પઢવા માટે વિદાય થયા ત્યારે તેમને વિદાય આપવા માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યાં હતા. તમામ હાજીઓનું ફૂલ આપીને શુભકામના પાઠવી હતી.

સરિતા ગાયકવાડે ઓલમ્પિક માટે તૈયારી શરૂ કરી

સરિતા ગાયકવાડએ ઓલ્મ્પિકની તૈયારી શરૂ કરી દીધી છે. સેન્ટર ઓફ એક્સલન્સમાં ૧૩ ઓલમ્પિક રમતોની ૧૭ નિવાસી એકેડમીઓમાં ખેલાડીઓ તથા ૨૪ ઓલમ્પિક રમતોમાં ૧૨૯૯ ખેલાડીઓને બિન નિવાસી કેન્દ્રોમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિભાશાળી ખેલાડીઓ તથા ઓલિમ્પિક કક્ષાના રમતવીરો તૈયાર કરવા હાલમાં ૭૩ ખેલાડીઓ પૈકી ૨૩ ખેલાડીઓને ઓલિમ્પિ...

ગુજરાતમાં 23 ખેલાડીઓ ઓલમ્પિકની તાલીમ લઈ રહ્યાં છે

ડાંગની સરિતા ગાયકવાડ, મુરલી ગાંવિત, હરમિત દેસાઈ, માનવ ઠક્કર, અંકિતા રૈના, કુ.એલાવેનીલ, કુ.તસ્નીમ મીર, આર્યન નહેરા, ધ્વજ હરીઆ, કુ. વૈદેહી ચૌધરી જેવા અનેક ખેલાડીઓએ વૈશ્વિક સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું હોવાથી આવા વધુ ખેડાલીઓ પેદા કરવા માટે સેન્ટર ઓફ એક્સલન્સ” અંતર્ગત ૧૩ ઓલમ્પિક રમતોની ૧૭ નિવાસી એકેડમીઓમાં ખેલાડીઓ તથા  ૨૪ ઓલમ્પિક રમતોમાં ૧૨૯૯ ખેલાડીઓન...

લાઠી તાલુકા ના શેખ પીપરીયા એ કરી જળ હરિત ક્રાંતિ .

ગ્રામ્ય જનો એ જાત મહેનત થી ગામ આસપાસ ૧૭ ચેકડેમો બનાવ્યા . ચોમાસા ની શરૂઆતે જ તમામ ડેમો ભરાઈ જતા ગામ ના તળ ઊંચા આવી ગયા . પાણી ની સમસ્યા થી કાયમી નો છુટકારો . ગ્રામ્ય જનો દ્વારા વાવેલા  ૫૦૦૦ વૃક્ષો ઉજરી જતા ગામ માં લીલી છમ ચાદર છવાઈ સરકાર દ્રારા પાણી બચાવવા અને વૃક્ષોનું વાવેતર કરવાના અભિયાનને ખરા અર્થમાં સાર્થક કર્યુ હોય તો તે છે અમરેલી જિલ્લાનું...