Wednesday, July 23, 2025

લદાખમાં અદાણી સામે આંદોલન, ગુજરાતના ખાવડામાં મૌન

Agitation against Adani in Ladakh, silence in Khavda, Gujarat! लद्दाख में अडानी के खिलाफ आंदोलन, गुजरात के खावड़ा में सन्नाटा! દિલીપ પટેલ અમદાવાદ, 14 ઓક્ટોબર 2024 લદાખમાં 80 ચોરસ કીલોમીટર જમીન ખાણો ખોદવા માટે અદાણીને આપવા માટે મોદીએ લોકશાહીના અધિકારો છીનવી લીધા હોવાના કારણે લોકો આંદોલન કરીને દિલ્હી પહોંચ્યા છે. પણ ગુજરાતમાં હમાણાં જ કોઈ હરાજી ...
મોદી । AGN । allgujaratnews.in । Gujarati News ।

ગાયોનું ઘાસ ચરી જતાં અદાણી

Like cows graze grass, so does Adani, जैसे गायें घास चरती हैं वैसे अदानी જુલાઈ 2024 વર્ષ 2005માં અદાણી SEZને 22 ગામમાંથી 17 ગામની આશરે 2,600 એકર જમીન આપી દેવામાં આવી હતી. શરૂઆતમાં તો ગ્રામજનોને ખબર પડી ન હતી પરંતુ જ્યારે ખબર પડી ત્યારે લોકો તેને પડકારવા લાગ્યા. ગુજરાતમાં કચ્છના મુંદ્રા પાસે આવેલા નવીનાળ ગામના લોકોનો 13 વર્ષ બાદ અદાણી સામે વિ...

અયાઝ મલિકે ચાંચિયાથી ગુજરાતનો દરિયો સલામત બનાવ્યો

ડૉ. જય નારાયણ વ્યાસ - બીબીસી ગુજરાતી સાભાર ભારતનો વિદેશી વ્યાપાર મહંમદ બેગડાના સમયમાં ધમધમતો હતો. એનું નાક દબાવવા માટે પોર્ટુગીઝોએ 15મા સૈકાની શરૂઆતથી હિંદ મહાસાગરમાં બેફામ ચાંચિયાગીરીનું સામ્રાજ્ય ઊભું કર્યું. ગુજરાતના વેપારીઓનું રક્ષણ કરનારા મલિક અયાઝ જીવનકથની કોઈ થ્રિલરથી કમ નહોતી. એના પરાક્રમ તેમજ કુદરતે બક્ષેલા ગુણોની કદરરૂપે મહંમદ બેગડ...

ભીમજી પારેખ સામે ઔરંગઝેબની હાર

ભીમજી પારેખ : એ ગુજરાતી, જેણે મુગલસમ્રાટ ઔરંગઝેબ પાસે માફી મંગાવી 9 સપ્ટેમ્બર 2024 મૂળ લેખ - જયનારાયણ વ્યાસ- બીબીસી ગુજરાતી સાભાર સાથે સુરતને સમૃદ્ધિના શિખરે સ્થાપિત કરવામાં 16મી અને 17મી સદીના કાળ ખંડમાં એક વૈષ્ણવ તો બીજો જૈન એમ બે વણિક મહાજનનો મોટો ફાળો હતો. બંનેએ માત્ર વ્યાપાર કરવાની વૃત્તિથી નહીં પણ ઉદ્યોગસાહસિકતાનો અણસારો આપતાં એવાં ...

ગોપી મલિકે સુરતને આબાદ કર્યું અને શિવાજીએ બરબાદ કર્યું

Gopi Malik captured Surat and Shivaji destroyed it 12 માર્ચ 2020 સુરત જિલ્લા અંગેના ગુજરાત સ્ટેટ ગૅઝૅટિયરમાં (પેજ નંબર 81-83) ઉલ્લેખ પ્રમાણે, મધ્યકાલીન યુગમાં મોહમ્મદ ઘોરીના સેનાપતિ કુતુબદ્દીન ઐબકે વર્તમાન સમયના ઉત્તર ગુજરાતના શાસક ભીમદેવને પરાજય આપ્યો. અણહિલવારાના (હાલનું પાટણ) પતન પછી ઐબકે રાંદેર અને સુરત સુધી પોતાની આણ વર્તાવી હતી. ઈ.સ....

શાંતિદાસ ઝવેરીએ અમદાવાદમાં બ્રિટિશરોને જેલમાં પૂર્યા

Shantidas Jhaveri put the British in Ahmedabad jail शांतिदास झवेरी ने अंग्रेजों को अहमदाबाद की जेल में डाल दिया ડૉ. જય નારાયણ વ્યાસ આભાર બીબીસી ગુજરાતી 22 જુલાઈ 2020 હિંદુ ધર્મમાંથી બૌદ્ધ અને જૈન ધર્મ છૂટો પડ્યો હતો. જૈન ધર્મની સ્થાપના શ્રી ઋષભદેવે કરી હતી. ઋષભદેવથી માંડી પાર્શ્વનાથ, મહાવીર જેવા બધા જ તીર્થંકરો મૂળ ક્ષત્રિય વંશમાંથી આવ્યા હતા...

સુરતને શિવાજીએ મરાઠાને આર્થિક મજબૂત કરવા લૂંટ્યું હતું, સળગાવ્યું હતું...

Surat was looted, burned by Shivaji to give financial aid to the Marathas मराठों को आर्थिक सहायता देने के लिए शिवाजी द्वारा सूरत को लूटा गया, जला दिया गया। 4 સપ્ટેમ્બર 2024 મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં કહ્યું હતું, “છત્રપતિ શિવાજી મહારાજે સુરતને લૂંટ્યું ન હતું, પરંતુ કૉંગ્રેસે આવો ખોટો ઇતિહાસ શીખવ્યો છે.” દેવેન...

કોમ્પ્યુટરે ચિત્રકારોનો ભોગ લીધો

21 એપ્રિલ, 2024 અમદાવાદમાં સાઈન બોર્ડ ચિત્રકારો વ્યક્તિગત સ્પર્શ આપવા માટે જાણીતા છે. પરંતુ હવે સસ્તા ડિજિટલ વિકલ્પો તેને ખતમ કરી રહ્યાં છે. અમદાવાદમાં સાઈનબોર્ડ તૈયાર કરનારા હવે માંડ 50 જેટલાં ચિત્રકારો રહ્યાં છે. સ્ટુડન્ટ રિપોર્ટરઃ અથર્વ વનકુંદ્રે સંપાદક: સંવિતિ અય્યર ફોટો એડિટર: બીનાફર ભરૂચા ફોટો • અથર્વ વનકુંદ્રેફોટો અમદાવાદમાં સાઈન બ...

ખાનગી દૂધ ડેરી ગુજરાતને પાયમાલ કરશે, શ્વેતક્રાંતિ બની રહી છે બ્લેકક્ર...

દિલીપ પટેલ અમદાવાદ, 5 સપ્ટેમ્બર 2024 ગુજરાતમાં દૂધનો ધંધો કરતાં પશુપાલક ખેડૂતોની સ્થિતિ પ્રમાણમાં સારી છે, 2001-02 અને 2018-19 વચ્ચે દૂધ ઉત્પાદનમાં 147 ટકાનો વધારો થયો છે. મહારાષ્ટ્રમાં 300 થી વધુ કંપનીઓ દૂધનો વેપાર કરે છે, ગુજરાતમાં આજ સુધી માત્ર એક જ કંપની, અમૂલ, મોટા ભાગનું દૂધ ખરીદતી હતી. પણ 2001થી ભાજપે તેના પર સંપુર્ણ કબજો જમાવી લીધો...

સુરતના ઓડિયા મજૂરોના ઓરડા જેલથી બદતર

31 જુલાઈ 2019 રીતિકા રેવતી સુબ્રમણ્યમ અનુવાદક: છાયા દેવ ફોટો • રીતિકા રેવતી સુબ્રમણ્યન ઓડિશાના લગભગ 8 લાખ મજૂરો સુરતના લૂમ્સ પર ભીડભાડવાળા, ગંદા અને ઘોંઘાટવાળા રૂમમાં, પાવર કટ અને પાણી વચ્ચે પાળીમાંથી થાકીને આવે છે. માંદગી, તણાવ અને દારૂનું વ્યસન હંમેશા પરેશાન કરે છે. ઉત્તર સુરતના વેડ રોડ પર અંધારા રૂમમાં રહે છે. એકી સાથે રજા હોય ત્યારે 60 મ...

સુરતમાં આધુનિક ગુલામી

રીતિકા રેવતી સુબ્રમણ્યમ અનુવાદક: આનંદ સિંહા 7 ઓગસ્ટ 2019 ગુજરાતના સુરત શહેરમાં ઓડિશાની મહિલાઓ કરોડો રૂપિયાના કાપડ ઉદ્યોગમાં ઘરેથી કામ કરે છે. ગુજરાત વીવર્સ ફેડરેશન અને તેના ગૌણ પાંડેસર વીવર્સ ફેડરેશનના જુલાઈ 2018ના અહેવાલ મુજબ, દેશના ટેક્સટાઈલ કેપિટલ ગણાતા શહેરના પાવર લૂમ અને ટેક્સટાઈલ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 50,000 કરોડ છે. 2 ર...

સુરતની કાપડ લુમમાં ઓડિસાના મજૂરો ગુલામ જેવા

ઓડિશાના લાખો સ્થળાંતર કામદારો, જેઓ દેશની પોલિએસ્ટર રાજધાની સુરતમાં પાવર લૂમ્સ ચલાવે છે, તેઓ દરરોજ ગંભીર ઇજાઓ અને આકસ્મિક મૃત્યુનું જોખમ લે છે. ઓડિશાના ગંજમ જિલ્લાના લૂમ માસ્ટર, 45 વર્ષીય પ્રમોદ બિસોયી કહે છે, જેઓ સુરતમાં કામ કરે છે. "કામદારોના પરિવારો ઘણીવાર અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આવવા માટે ખૂબ ગરીબ હોય છે. છેલ્લા એક વર્ષમાં, મેં 27 લોકોના અં...

મોટા ટીંબલાના પટોળા

ગુજરાતનો કલાવારસો અદ્ભુત છે. અહીં વિવિધ સમાજના સમુદાય પ્રમાણે અલગ અલગ હસ્તકળા જોવા મળે છે. જેમાંની વર્ષો જૂની હસ્તકલામાં પટોળા વર્ક આજે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ છે. આ કળામાં દોરાની લટ પર ડિઝાઇન મુજબ રંગ કરી કાપડ તૈયાર કરવામાં આવે છે. વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ હસ્તકળાના પટોળા હવે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા હાટમાં જોવા મળી રહી છે. https://www.youtub...

બીટી કપાસના ખેતરો પર સંકટ

Bt-કપાસનો 90 ટકા કબજો ભારતમાં ખેતરો પર જીએમ સામે ટક્કર લેતી જીવાતો મોટી સંખ્યામાં પરત આવી રહી છે. જીવાતો જંતુનાશક પ્રતિરોધક છે, તે પાક અને ખેડૂતોને બરબાદ કરી રહી છે. 2015 માં ગુલાબી-કૃમિના પુનરાગમનએ સૌપ્રથમ એલાર્મ ઘંટ વગાડ્યો. તે વર્ષે ભારતીય કોટન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ આનુવંશિક રીતે સંશોધિત (GM) Bt-કપાસ તકનીકના "ભંગાણ" વિશે ખૂબ ચિંતિત હતું. ગુજ...

મીઠાનો 15 હજાર ઉપયોગ છતાં તમિળનાડુ કે કચ્છ બધે કાળી મજૂરી

તૂતુકુડીના મીઠાના અગરોની રાણી "કાળી મજૂરી માટે સાવ નજીવું વેતન" તમિળનાડુના તૂતુકુડી જિલ્લાના અગરિયાઓ કામની આકરી પરિસ્થિતિઓ વચ્ચે અને નજીવા વેતન સાથે દર વર્ષે છ મહિના માટે રસોડાની સાવ સામાન્ય વસ્તુ પકવવા કાળઝાળ ગરમીમાં કાળી મજૂરી કરે છે. મીઠાના 15000 થી વધુ ઉપયોગો છે. સંપાદકની નોંધ: તમિળનાડુના સાત પાક ઉપરની ‘લેટ ધેમ ઈટ રાઇસ’ નામની શ્રેણીમાંનો આ ...