ગોડમધરના દીકરા કાંધલ જાડેજાની કહાણી
The story of Godmother's son Kandhal Jadeja બીબીસીના આભાર સાથે. गॉडमदर के बेटे कांधल जाडेजा की कहानी
23 એપ્રિલ 2022
ગોડમધર તરીકે ઓળખાતાં સંતોકબેન જાડેજા તથા અન્ય ગેંગ વચ્ચેની હિંસક લડાઈ અને ગેરકાયદેસર વેપારે પોરબંદરને વેપારમાં પાછળ ધકેલી દીધું છે. સંતોકબેનના પુત્ર કાંધલ જાડેજા કુતિયાણાની બેઠક પરથી ધારાસભ્ય છે. અદાલતે તેમને 18 માસની જેલની સજ...
ગુજરાતમાં ‘નકલી’ અધિકારીઓ
'Fake' officers in Gujarat! गुजरात में 'फर्जी' अधिकारी!
છેલ્લા ઘણા વખતથી ગુજરાતમાં નકલી અધિકારીઓ લોકોને છેતરી રહ્યા હતા. નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી આઈપીએસ, નકલી ઈડી અધિકારી, નકલી ડેપ્યુટી કલેક્ટર જ નહીં, નકલી સરકારી કચેરી, નકલી જજ સુધ્ધાં પકડાયા છે. આજે ઉત્તર ગુજરાતમાંથી નકલી શિક્ષણ સચિવ અને કચ્છમાં નકલી વકીલ ઝડપાયાં છે.
નકલી અધિકારી બન...
ગુજરાતમાં નશીલા ડ્રગ્સ બનાવવા ગૃહઉદ્યોગ
Home industry of drug manufacturing in Gujarat
અમદાવાદ, 20 ઓગસ્ટ 2024
વર્ષ 2024માં કેન્દ્ર-રાજ્ય સરકારના એક જ વર્ષમાં ચાર રાજ્યમાં 7 ફેક્ટરી પર દરોડા, 8 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. રાજ્યમાં હજારો કિલો ડ્રગ્સ પકડાઇ રહ્યું છે, પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તે જનતાને મૂંઝવતો સવાલ છે. ગુજરાત જાણે નશાખોરીનું એપી સેન્ટર બની ગયું છે....
ગુજરાતમાં 50 લાખ લોકો ડ્રગ્સનો નશો કરે છે
50 lakh people are drug addicts in Gujarat गुजरात में 50 लाख लोग नशे के आदी हैं
અમદાવાદ,
તમામ પ્રકારની ડ્રગ્સનો નશો ગણવામાં આવે તો ભારતમાં 9થી 10 કરોડ લોકો નશો કરતા હોવાના અનુમાન છે. નશાને ગ્લેમરાઇઝ અને ધનવાનો માટે પ્રિય બની ગયો હોવાથી ગુજરાતમાં દેશના 5 ટકા લેખે 50 લાખ અને દેશના 10 ટકા લેખે ગણવામાં આવે તો 1 કરોડ લોકો નશો કરતા હોવાનું અનુમાન મૂક...
જે ફેક્ટરીએ ગેંગને નાબૂદ કરવા ગેંગ રાખી તે, ગેંગ હવે એ ફેક્ટરી માટે આફ...
जिस फैक्ट्री ने गिरोहों को खत्म करने के लिए गिरोहों को काम पर रखा था, गिरोह अब उस कारखाने के लिए आपदा बन गए The gangs have now become a disaster for the factory which hired the gangs to eliminate the gangs
ગેંગસ્ટર ભીમા દુલા પ્રકરણ દેખાય છે એવું નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 19 ઓક્ટોબર 2024
ભીમા દુલા દ્વારા ખંડણીની પ્રવૃત્તિઓને કારણે ભૂતકાળમાં ઘણ...
સોમનાથ, પૂરી અને કેદારનાથ મંદિર ખજાનો લૂંટાયો
Treasure of Somnath, Puri and Kedarnath temple looted
અમદાવાદ, 8 સપ્ટેમ્બર 2024
હિંદુઓના બે મહાન જ્યોતિર્લીંગ ધરાવતાં મંદિરો લૂંટી લેવામાં આવ્યા છે. એક મુસલમીને લૂંટ્યું બીજું હિંદુઓએ લૂંટ્યું. સૌપ્રથમ સોમનાથ. એ જ રીતે, કેદારમ હિમાવત પૃષ્ઠ એટલે કે કેદાર હિમાલયની પાછળના ભાગમાં કેદારનાથ છે.
2021માં સોમનાથ મહાદેવ મંદિર પર 135.5 કિલો સોનું ચઢાવા...
શાંતિદાસ ઝવેરીએ અમદાવાદમાં બ્રિટિશરોને જેલમાં પૂર્યા
Shantidas Jhaveri put the British in Ahmedabad jail शांतिदास झवेरी ने अंग्रेजों को अहमदाबाद की जेल में डाल दिया
ડૉ. જય નારાયણ વ્યાસ
આભાર બીબીસી ગુજરાતી
22 જુલાઈ 2020
હિંદુ ધર્મમાંથી બૌદ્ધ અને જૈન ધર્મ છૂટો પડ્યો હતો. જૈન ધર્મની સ્થાપના શ્રી ઋષભદેવે કરી હતી. ઋષભદેવથી માંડી પાર્શ્વનાથ, મહાવીર જેવા બધા જ તીર્થંકરો મૂળ ક્ષત્રિય વંશમાંથી આવ્યા હતા...
સુરતને શિવાજીએ મરાઠાને આર્થિક મજબૂત કરવા લૂંટ્યું હતું, સળગાવ્યું હતું...
Surat was looted, burned by Shivaji to give financial aid to the Marathas मराठों को आर्थिक सहायता देने के लिए शिवाजी द्वारा सूरत को लूटा गया, जला दिया गया।
4 સપ્ટેમ્બર 2024
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં કહ્યું હતું, “છત્રપતિ શિવાજી મહારાજે સુરતને લૂંટ્યું ન હતું, પરંતુ કૉંગ્રેસે આવો ખોટો ઇતિહાસ શીખવ્યો છે.”
દેવેન...
ખાનગી દૂધ ડેરી ગુજરાતને પાયમાલ કરશે, શ્વેતક્રાંતિ બની રહી છે બ્લેકક્ર...
દિલીપ પટેલ
અમદાવાદ, 5 સપ્ટેમ્બર 2024
ગુજરાતમાં દૂધનો ધંધો કરતાં પશુપાલક ખેડૂતોની સ્થિતિ પ્રમાણમાં સારી છે, 2001-02 અને 2018-19 વચ્ચે દૂધ ઉત્પાદનમાં 147 ટકાનો વધારો થયો છે.
મહારાષ્ટ્રમાં 300 થી વધુ કંપનીઓ દૂધનો વેપાર કરે છે, ગુજરાતમાં આજ સુધી માત્ર એક જ કંપની, અમૂલ, મોટા ભાગનું દૂધ ખરીદતી હતી. પણ 2001થી ભાજપે તેના પર સંપુર્ણ કબજો જમાવી લીધો...
ગુજરાતમાં ગટરમાં ગૂંગળાઈ મરતા આદિવાસીઓ
ગુજરાતના ભરૂચ જિલ્લામાં ૪ એપ્રિલ ૨૦૨૩ના રોજ સુરક્ષાનાં સાધન વગર ઝેરી ગૅસને કારણે ત્રણ આદિવાસી ગૂંગળાઈ મર્યા, અને બે મરતાં-મરતાં બચ્યા હતા. The National Commission for Safai Karamcharis (NCSK)ના 2022-23ના વાર્ષિક અહેવાલ મુજબ, 1993થી 2022 સુધી ગુજરાતમાં જોખમકારક ગટર-સફાઈ કરતાં-કરતાં 153 લોકો મૃત્યુ પામ્યા છે. ગુજરાત ગટરસફાઈકામદારોના મૃત્યુમાં તમિલનાડ...
જમીનના હક મેળવવા બાલાભાઈ ચાવડાએ આખી જિંદગી કાઢી નાખી
પાર્થ એમ એન
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન વિહોણા દલિતો પાસે જમીન તો છે પણ માત્ર કાગળ પર. વહીવટી ઉદાસીનતા અને જ્ઞાતિ ભેદભાવ રાજ્યમાં ઘણા લોકોને તેમને ફાળવવામાં આવેલી મિલકત પર તેમનો દાવો કરતા અટકાવે છે
57 વર્ષીય બાલાભાઈ ચાવડા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ એકર ખેતીની જમીન ધરાવે છે. તે ફળદ્રુપ છે. તેમાં પાણી પણ છે. તેઓ 25 વર્ષથી તેની ...
બળવોઃ ભાજપ માટે હીરા મોતી ન રહ્યાં જવાહર ચાવડા
Rebellion: Jawahar Chavda is no longer a jewel for BJP बगावत: जवाहर चावड़ा अब बीजेपी के लिए जवाहरात नहीं रहे
કોંગ્રેસને હરાવનાર જવાહરને ફરી પક્ષમાં લેશે તો વિરોધ
દિલીપ પટેલ
અમદાવાદ, 28 ઓગસ્ટ 2024
જવાહર ચાવડા ભાજપ સામે બગાવત કરી ચૂક્યા છે. જવાહર એટલે કે હીરા, મોતી વગેરે કિંમતી ચીજ, નંગ, ઝવેરાત અર્થ થાય છે. પણ જવાહર હવે ભાજપ માટે જવાહર નથી રહ...
ડ્રગ્સમાં ભાજપનું ભાંગ્યું ભરૂચ
Bharuch BJP on drugs नशे पर भरुच भाजपा
ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ, ભાજપના નેતા ડ્રગ્સની ખંડણી આપે છે
દિલીપ પટેલ
અમદાવાદ, 27 ઓગસ્ટ 2024
નશો એટલે કે, કેફી પદાર્થ લેવાથી ચડતો કેફ, ધન, સત્તાનો ઘમંડ. આવું જ ભાજપના ભાંગતા ભરૂચમાં થઈ રહ્યું છે. અહીં સત્તાના નાશાની સાથે કેફી નશો પણ બની રહ્યો છે. નશો કરવા માટે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાય છે છતાં ભા...
પોલીસ મથકના વાહન હરાજીની નીતિ ભંગારના હરાજી જેવી
Police station vehicle auction policy is similar to scrap auction पुलिस स्टेशन वाहन नीलामी की नीति स्क्रैप नीलामी के समान है
દારૂના ધંધા વાળા જ વાહનો ખરીદીને ફરી દારૂમાં વાપરશે
300 લક્ઝરી કાર પડાવી લેવાનો કાયદો
અમદાવાદ, 27 ઓગસ્ટ 2024
નશો થાય તે પ્રકારની વસ્તુઓની હેરાફેરી બાદ જપ્ત થયેલા વાહનોની હરાજી કરીને તેમાંથી આવક મેળવવા માટે ફેબ્રુઆરી...
એક્ઝિટ પોલ લોકોનાં મગજ ફેરવી નાખે છે
Exit polls wrong
2019માં એક્ઝિટ પોલ ભાજપ માટે સાચા રહ્યાં, પણ કોંગ્રેસ માટે ખોટા હતા.
દિલીપ પટેલ
અમદાવાદ, 29 મે 2024
1 જૂન 2024માં મતદાનનો છેલ્લો તબક્કો સાંજે 6 વાગ્યે પૂર્ણ થતાં જ 892 ખાનગી ટેલિવિઝન સેટેલાઇટ ચેનલોમાંથી ન્યૂઝ અને કરંટ અફેર્સની 403 ઉપગ્રહ આધારિત ટેલિવિઝન ચેનલો પર કોની સરકાર બનશે તેના સમાચાર શરૂ થઈ જશે. 23 કરોડ ટેલિવિઝન સેટ...