Monday, July 28, 2025

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આત્મા રાજકોટના ફાંકોડી વિજય રૂપાણીમાં પ્...

मुख्यमंत्री भूपेंद्र पटेल की आत्मा पूर्व मुख्यमंत्री विजय रूपाणी में प्रवेश करती है - कहा गुजरात में विश्व स्तरीय 103 विश्वविद्यालय - CM Bhupendra Patel's soul enters ex CM Vijay Rupani - said Gujarat has 103 world-class universities દિલીપ પટેલ ગાંધીનગર, 24 એપ્રિલ 2023 મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલએ રાજકોટની 1870માં માત્ર રાજવંશોને સિક્ષણ આપવા...

છેતરપીંડી – ભાજપે અમદાવાદમાં 105 સ્માર્ટ સ્કૂલ બનાવી, ગુગલ જેવી ...

શિક્ષણના નામે મૂર્ખ બનાવતાં ભાજપના નેતાઓ અમદાવાદની 105 અનુપમ શાળા બનાવી પણ ગુગલની ઘાટલોડિયા જેવી જો નહીં જ અમદાવાદ, 5 સપ્ટેમ્બર 2022 અમિત શાહે 4 સપ્ટેમ્બરે 4 સ્માર્ટ સ્કુલ ખુલ્લી મૂકી છે. અગાઉ આવી 22 શાળાઓ બની છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ આધુનિક પદ્ધતિ સાથેનું શિક્ષણ અનુપમ શાળાઓ બની રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ અને ...
મોદીની યોજના નિષ્ફળ છે.

ગુજરાત સરકારની શાળા પ્રવેશ, પાણી, પ્રવાસ, યાત્રાની 5 યોજના પણ પરિણામ સ...

ગુજરાત સરકારની શાળા પ્રવેશ, પાણી, પ્રવાસ, યાત્રાની 5 યોજના પણ પરિણામ સારા નહીં गुजरात सरकार की 5 योजनाएं, स्कूल में दाखिले, पानी, यात्रा, धार्मिक यात्रा के परिणाम अच्छा नहीं 5 schemes of Gujarat for school admission, water, travel, even travel, result not good અમદાવાદ, 8 જૂન 2022 23થી 25 જૂન 2022 દરમિયાન શાળા પ્રવેશોત્સવ થશે. મંત્રીમંડળના...

મોદીના ગુજરાતમાં ઓછા પગારની તલાટીની નોકરી માટે 17 લાખ અરજી, 50 લાખ બેક...

તલાટીની ફીક્સ પગારની 3400 જગ્યા માટે 17 લાખ અરજી मोदी के गुजरात में तलाटी की नोकरी के लिये 17 लाख आवेदन, 50 लाख बेरोजगार 17 lakh applications for job of Talati in Modi Gujarat, 50 lakhs unemployed અમદાવાદ, 8 જૂન 2022 રોજગારીનો ફુગ્ગો ફોડી નાખ્યો પરીક્ષા ફીના 20 કરોડ રૂપિયા લીધા ગુજરાતના યુવાનો બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે....

ભાજપના નેતા શંકર ચૌધરીના ટ્રસ્ટની મેડિકલ કોલેજ અને ગુજરાત ભાજપ સરકારના...

ભાજપના નેતા શંકર ચૌધરીના ટ્રસ્ટની મેડિકલ કોલેજ અને ગુજરાત ભાજપ સરકારના ગૌચરના કૌભાંડો Medical College of BJP leader Shankar Chaudhary trust and Gauchar scam of Gujarat BJP government દિલીપ પટેલ જાન્યુઆરી 2022 મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ માટે જીવદયા દાખવવા માટે પશુ, ગાય અને પક્ષી માટે અપીલ કરી છે. પણ તેમની પહેલાંના તમામ મુખ્ય પ...

પી.એચ.ડી. ફેલોશીપની સમયમર્યાદા વધારવા  માંગ

૧૩-૧૨-૨૦૨૧ ગુજરાતમાં સંશોધન કરતા પી.એચ.ડી. સ્કોલરો - ફેલોશીપ મેળવનાર સંશોધનકર્તાઓ માટે આપવામાં આવતી શોધ ફેલોશીપની સમયમર્યાદા વધારવા  માંગ. ગુજરાત રાજ્યમાં ઉચ્ચ સંશોધન માટે મુખ્યમંત્રીશ્રી ફેલોશીપ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ “SHODH” (ScHeme Of Developing High Quality Research)  યોજના અંતગર્ત જે તે પી.એચ.ડી.કર્તા સ્કોલરને બે વર્ષ માટે...

ખેતીની પાઠશાળા બંધ થવાની તૈયારી, પ્રગતિશિલ ખેડૂતોના ખેતમાં ખેતીનું શિક...

ગાંધીનગર, 2 ઓગષ્ટ 2021 ખેતર પર શાળાની શરૂઆત 2007-8માં થઈ ત્યારે 865 ખેડૂતો અને કૃષિ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનીઓ જોડાયા હતા. 5 વર્ષમાં 1600 ફાર્મ સ્કુલ બનાવવામાં આવી હતી. જેમાં 60 હજાર ખેડૂતો ભાલ લેતા હતા. 8 હજાર મહિલા ખેડૂતો કે પશુપાલકો પણ શાળાએ જતાં હતા. હવે ખેતર શાળા બંધ થવા તરફ છે. જે રીતે સરકારે બાળકો માટેની 7 હજાર શાળાઓ બંધ કરી દીધી છે. એવું ...

ગુજરાતમાં બેકારી વધી પણ સરવે ભ્રમ ઊભો કરે છે

વધતી મોંઘવારીમાં બેકારીનો 2021માં બમણો માર દિલ્હીમાં દર બીજી વ્યક્તિ બેકાર, ગુજરાતમાં માત્ર 2.3 ટકા બેકારી છે. રાજધાની દિલ્હીમાં બેકારીની ટકાવારી 45 ટકા સુધી પહોંચી, હરિયાણામાં બેરોજગારી દર 29.1 ટકા અને તામિલનાડુમાં 28 ટકા. અહેવાલ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા જાહેર કરાયો છે. પણ ગુજરાતની વિગતો જાહેર કરી છે તે શંકાસ્પદ છે. 201...

રૂપાણીએ રથયાત્રા અને શાળાની ફીમાં મોં છુપાવી જવાબો આપ્યા

બે મહત્વાના મુદ્દાઓ પરના સવાલ પર મુખ્યમંત્રીએ સીધા અને સ્પષ્ટ જવાબ ન આપ્યા ગાંધીનગર રથયાત્રા યોજાશે કે નહિ તે સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતની જનતાને વિનંતી છે કે, કેસ ઘટ્યા છે એનો અર્થ એવો નથી કે કોરોના ગયો છે. ગુજરાત એક એવુ રાજ્ય બન્યુ છે કે જેણે સંપૂર્ણ લોકડાઉન કર્યુ નથી. રથયાત્રા માટે જે તે સમયે નિર્ણય લેવામાં આવશે. છૂટ આપ...

14 હજાર શાળઓ પાસે તો રમતગમત મેદાન જ નથી પણ મેદાન વગર શાળાને મંજૂરી ન આ...

ગાંધીનગર, 20 માર્ચ 2021 છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં રમતગમતના મેદાન વગરની એક પણ શાળાને મંજૂરી અપાઈ નથી. રાજ્યની સરકારી અને ખાનગી શાળા રમતગમતના મેદાન વિના ન રહે તે માટે 2018માં રમતગમતના મેદાન વિનાની એક પણ શાળાને મંજૂરી ન મળે તે રીતે કડક નિયમો બનાવ્યા છે. શાળાઓમાં રમતગમતનાં મેદાનો અંગે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા પૂછાયેલા પ્રશ્નમાં આ વિગતો બહા...

મુખ્ય પ્રધાનના કારણે ગુજરાત કોરોનાના ભરડામાં હવે શાળા બંધ રખાવે છે

ગાંધીનગર, 19 માર્ચ 2021 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધતા જતા કોરોના સંક્રમણ સંદર્ભમાં રાજ્યના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્યની ચિંતા કરીને ઉચ્ચસ્તરીય બેઠકમાં શિક્ષણ જગતને સ્પર્શતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મુખ્ય પ્રધાનની બેકાળજીના કારણે સમગ્ર ગુજરાત કોરોનાના ભરડામાં ફરીથી આવી ગયું છે. મુખ્ય પ્રધાને સ્થાનિક ચૂંટણીમાં રાજકીય નેતાઓને ભીડ...

મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ કોરોનાના સર્વેલન્સ, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને...

Medical college students will be involved in surveillance, testing, tracking and treatment of Corona ગાંધીનગર, 19 માર્ચ 2021 રાજ્યમાં કોવિડ-19 કોરોનાના કેસોની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં લેતાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરી સઘન રીતે હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો અને રાજ્યની વિવિધ મેડિકલ કૉલેજોના ઇન્ટર્ન ...

શિક્ષણ મેળવવાના હક્કમાં શ્રીમંત શાળાઓનો ભેદભાવ, 3400 બાળકોનો ઓછો પ્રવે...

ગાંધીનગર, 16 માર્ચ 2021 વિધાનસભા ગૃહમાં અમદાવાદ શહેરમાં રાઈટ ટુ એજ્‍યુકેશન એક્‍ટ હેઠળ પ્રવેશ આપેલો હોય એવા વર્ષ 2019-20માં 17740 વિદ્યાર્થીઓ જ્‍યારે વર્ષ 2020-21માં 14340 વિદ્યાર્થીઓને અમદાવાદ શહેરમાં રાઈટ ટુ એજ્‍યુકેશન એક્‍ટ હેઠળ પ્રવેશ આપવામાં આવ્‍યો છે. આમ 3400 વિદ્યાર્થીઓને પ્રવેશ ઓછો અપાયો છે. RTE એક્ટ હેઠળ ગરીબ બાળકોને ખાનગી સ્કૂલમાં પ્...
SURAT KITCHEN

અક્ષયપાત્ર ફાઉન્ડેશનનું 55મું રસોયઘર જામનગરમાં શરૂં થયું, ગુજરાતમાં 4....

ગાંધીનગર, 16 જાન્યુઆરી 2020 રિલાયન્સ ફાઉન્ડેશન અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (જેએમસી)ના સહયોગથી નવું  રસોડું બનાવવામાં આવ્યું છે. રોજ 50,000 બાળકો માટે ભોજન તૈયાર કરવાની ક્ષમતા છે. પ્રથમ તબક્કામાં અક્ષય પાત્ર, મધ્યાહ્મ ભોજન (એમડીએમ) યોજનાના 33,375 લાભાર્થીઓને તથા આઈસીડીએસ કાર્યક્રમ અંતર્ગત 6000 બાળકોને ભોજન પૂરું પાડશે. હાલમાં અક્ષયપાત્ર ફ...

ભરૂચની શાળાની 2 કરોડની જમીન 20 લાખમાં વેચી મારવા વકફબોર્ડના અધ્યક્ષ સ...

Wakfboard chairman Sajad Hira's presidency ગાંધીનગર, 24 ડિસેમ્બર 2020 ભરૂચથી 10 કિલોમીટર દૂર કરમાડ ગામની 2015માં એક શાળાની રૂ.2 કરોડની જમીન રૂ.20 લાખમાં વેચી મારવાના કૌભાંડ બાદ ગાંધીનગરની ગુજરાત રાજ્ય વક્ફ ટ્રીબ્યુનલ દ્વારા પગલાં લેવા આદેશ કરાયો છે. જેનાં વકફબોર્ડના અધ્યક્ષ સામે પગલાં ભરવા ભલામણ કરવામાં આવ્યો છે. હવે ગુજરાત રાજ્ય વકફબોર્ડન...