Tuesday, July 29, 2025

કેન્દ્રની મોદી સરકારને પાછાડતી રૂપાણી સરકાર

કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય જળવાઈ રહે તે માટે ભારત સરકારે કેટલીક માર્ગદર્શિકાઓ નક્કી કરીને દેશના તમામ રાજ્યોને પહોંચાડી છે, ગુજરાત માટે આનંદ અને ગૌરવનો વિષય એ છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આજથી ત્રણ અઠવાડીયા પહેલા આ કામગીરી શરુ કરી દીધી છે જે આજે સફળતાપૂર્વક સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે. તેમ શિક્ષણ પ્રધા...

રૂપાણી સરકારે ગરીબ વિદ્યાર્થીઓની ફી માફ કેમ ન કરી ?

નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓ-વાલીઓના વ્યવસાય-રોજગાર ધંધાને અસર પડતાં વાલીઓને આર્થિક બોજમાં રાહત આપવા રાજ્યના શાળા સંચાલકો આવતા શૈક્ષણિક વર્ષમાં કોઇ શાળામાં ફી વધારો કરશે નહિ. ગુજરાત સરકારે ગરીબ વિદ્યાર્થીઓની ફી માફી કરી નથી. જરૂર જણાયે છ મહિના સુધી ફી ભરવાની મર્યાદા પણ શાળા સંચાલકો વધારી આપશે. ફી ત્રિમાસીકને બદલે દરમહિને એટલે કે માસિક ભરી...

ગુજરાતની પ્રજાને તુરંત સહાય પેકેઝ જાહેર કરો – બિન સરકારી સંસ્થાઓ...

હાલ ગુજરાત રાજ્યનું અર્થતંત્ર ઠપ્પ થઈ ગયું છે. 22 માર્ચ 2020થી  14 એપ્રિલ સુધી લોક ડાઉનની સ્થિતિ છે. ગરીબોને, ખેડૂતોને, ખેતમજૂરોને, ઔદ્યોગિક કામદારોને, રોજેરોજનું કમાઈને ખાનાર રિક્ષાચાલકો, હાથલારીવાળાઓ, પાથરણાવાળાઓ, લારી-ગલ્લાધારકો વગેરે જેવા અર્થતંત્રના પાયાના અસંગઠિત વર્ગને મોટું નુકસાન થયું છે. ગુજરાતની પ્રજાને સહાય અને મદદ માટે અત્યારે રૂ.2 લાખ...

વિદ્યાર્થીઓ ‘ વંદે ગુજરાત ’ ચેનલ DD ફ્રી ડીશ પર ભણે છે

ધોરણ- ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ મુખ્ય વિષયનો અભ્યાસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ  બોર્ડની ‘You Tube’ ચેનલમાં ઘરે બેઠા નિહાળી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા BISAGના સહયોગથી ધોરણ - ૯ થી ૧૨ના મુખ્ય વિષયોના શૈક્ષણિક કાર્યક્રમો રાજ્યના તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરાયો છે. જેને BISAG મારફતે ‘ વંદે ગુજરાત ’ ચેનલ ન...

ગુજરાતથી ભાગતા લોકો માટે રૂ.40 કરોડના શેડ, પણ શાળામાં ન રખાયા

ગુજરાતમાં રોજગારી-રોજીરોટી માટે બહારના રાજ્યમાંથી આવેલા શ્રમિકો-કારીગરો સહિત રાજ્યના અંતરિયાળ ગામોના વતની શ્રમજીવીઓ પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના વતન-ગામ પાછા ન જાય તે માટે તેમને આશ્રય અને ભોજન વગેરે વ્યવસ્થા માટે રાજ્યમાં વિવિધ સ્થળોએ ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે આશ્રય-રાહત શિબિર શેડ બનાવવા SDRFમાંથી ખાસ ફાળવણી કરી છે. લોકોના નાણાંમાંથી આટલા મોટા શેડ બ...

નવગુજરાત સંકુલના સ્થાપક એમ. સી. શાહ પર પત્રકાર દક્ષેશ પાઠકે પુસ્તક તૈય...

નવગુજરાત કૉલેજ - સંકુલના સ્થાપક કર્મયોગી મોક્ષાર્થી - પ્રિ. એમ. સી. શાહ ઉપર દળદાર પુસ્તક જાણાતા પત્રકાર દક્ષેશ પાઠકે ભારે મહેનત બાદ તૈયાર કર્યું છે. અત્યારે આ પુસ્તકનું પ્રકાશન શા માટે ? અથવા તો વર્તમાન સમયમાં એનું વજૂદ કે એની આવશ્યકતા શી? આ પ્રશ્નનો ઉત્તર શું છે? કોઇને બંધક બનાવીને એના પર ફરજિયાત જ્ઞાનનો મારો ચલાવવો કે પછી તેના વિચારો , કુતૂહલ અને...

કેજરીવાલ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય પરીક્ષા માટે તૈયાર કરશે, મોદીની ઊ...

શિક્ષણ ક્ષેત્રે દિલ્હી સરકારે એકી સાથે 3 મહત્વના પગલાં લઈને ગુજરાતની ભાજપ સરકારને અને કેન્દ્રસરકારની આવડત ઝાંખી થાય એવું પગલું ભર્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન, શિક્ષણ પ્રધાન અને રાજ્ય શિક્ષણ પ્રધાન વિદેશ જઈને પછાત દેશોમાં રોડ સો કરી આવ્યા છે. ગુજરાત સરકાર વિદેશીઓ ભારતમાં ભણવા આવે એવું ઈચ્છે છે. પણ ગુજરાતના પોતાના ઘરના છોકરા ઘંટી ચાટે અને વિદેશીઓ છ...

1થી 11 ધોરણ સુધી માસ પ્રમોશન આપી દેવાયું

કોર કમિટીએ રાજ્યમાં ધોરણ ૧ થી ૮ અને ૯ તથા ૧૧ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપલા ધોરણમાં લઇ જવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે. ૩૧ માર્ચ-ર૦ર૦ સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે. ટાસ્કફોર્સની બેઠક દરરોજ બપોરે ૧ર વાયે મળશે અને પુરવઠાની સ્થિતીના સમીક્ષા કરશે. જિલ્લાકક્ષાએ જિલ્લા પુરવઠા અધિકારી આ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરશે શા...

જેએનયુ જેવી બીજી અનેક મહાન સંસ્થાઓ સ્થાપવાની જરૂર છે – અલઘ

દેશની અગ્રણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પરના હુમલાઓ પછી શિક્ષણ અને સ્વાયતતા સહિતના અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તે અંગે જેએનયુના ભૂતપૂર્વ કુલપતિ યોગેન્દ્ર અલઘ એ જણાવ્યું હતું કે, આપણે સમજવું પડશે કે મહાન યુનિવર્સિટીઓ સ્વાયતતા અને જવાબદારીથી બનેલી છે. આમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ જ નહીં, વહીવટ, ઉપકુલપતિ અને માનવ સંસાધન વિકાસ મંત્રાલ. તમામની જવા...

8 સંસ્થાઓને 40 લાખ ચોરસ મીટર સરકારી જમીન આપી દેવાઈ

રીવોલ્યુશન ઈન રેવન્યુ – મહેસૂલમાં ક્રાંતિ 18 માર્ચ 2020ના દિવસે ગુજરાત વિધાનસભામાં મહેસૂલ વિભાગે આપેલી વિગતો રાજ્યના સમતોલ અને સમાવેશ વિકાસને સ્પર્શતા ઈન્ફ્રાસ્ટ્રકચર, હેલ્થ, એજ્યુકેશન, ઈન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટ, ક્લીન એનર્જી સહિતના સેકટર્સ માટે સરકારી જમીન ફાળવેલ છે. ક્રમ પ્રોજેક્ટ જમીન 1. રાજકોટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ 103....

ભાજપના મહામંત્રી કે. સી. પટેલનું કરોડોનું ભરતી કૌભાંડ જાહેર

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજે કારોબારી બોલા વી મોટું નોકરીનું ભરતી કૌભાંડ હાથ ધરવામાં આવશે અત્યાર સુધી શિક્ષણ મંત્રી અને અગ્ર સચિવ શિક્ષણ વિભાગે તપાસ માટે રાખેલ પરિણામ બે દિવસ પહેલાં જ ભાજપના એક મહામંત્રી કે. સી.  પટેલે મુખ્યમંત્રીને મલી પરિણામ જાહેર કરવાનું દબાણ કર્યું મને મળતી માહિતી મુજબ ૨૦ જેટલા વિદ્યાર્થીઓ પાસે થી 15 થી 20 લાખ...

પોતાની 16 ચેનલ છતાં 10 ખાનગી ટીવી ચેનલમાં ઊંચી ટ્યૂશન ફી ચૂકવતી ગુજરાત...

ગાંધીનગર, 19 માર્ચ 2020 ગુજરાત સરકારને પોતાની 16 ટીવી ચેનલો છે. પણ હવે ગુજરાતી ભાષાની 10 ટીવી ચેનલો પર શિક્ષણના ટ્યૂશન ક્લાસ ઊંચી ફી ચૂકવીને રૂપાણી સરકારે 19 માર્ચ 2020થી શરૂં કર્યા છે. જે 28 માર્ચ સુધી બતાવાશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓને ટીવી ચેનલ પર ભણાવવાનો નિર્ણય કરીને ગુજરાતની તમામ ટીવી ચેનલોને 10 દિવસ રોજ 1 ...

શાળા-કોલેજો કોરોનાના કારણે બે અઠવાડિયા બંધ

 રાજ્યમાં શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલથી બે અઠવાડિયા માટે બંધ રહેશે  શિક્ષકો પ્રાધ્યાપકો, અધ્યાપકો અને બિન શૈક્ષણિક સ્ટાફને હાજરી આપવાની રહેશે  સિનેમા ઘરો, સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે  ધાર્મિક સંસ્થાઓ, સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ, ધર્મ કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ના યોજવા પણ રાજ્ય સરકારનો અનુરોધ મુખ્ય સચિવ ...

દિલ્હીમાં આ મહિનો શાળા બંધ રાખવા નિર્ણય, ગુજરાતમાં કેમ નહીં ?

દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે ૪૦૦૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. ભરતમાં પણ આનો ખૌફ વધી રહ્યો છે. ૭૩ મામલા સપટી ઉપર આવી ચુક્યા છે. ભારતે હવે દુનિયાના કોઇપણ દેશથી આવનાર લોકોને ૧૫મી એપ્રિલ સુધી વિઝા નહીં આપવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારે કોરોનાને ઇમરજન્સી જાહેર કરીને વિવિધ પગલા લીધા છે. ૩૧મી માર્ચ સુધી તમામ સ્કુલો, કોલેજ અને સિનેમાઘરને બંધ કરી...

રૂપાણી સરકાર રોજગારી માંગનારા યુવાનોને કચેરીના દરબાજા બતાવી દે છે

ગાંધીનગર, 13 માર્ચ 2020 યુવાનો રોજગારી મેળવવા માટે સરકારને અરજી કરે છે પણ તેમાંથી 24 ટકા મંજૂર કરવામાં આવે છે. બાકીની ફગાવી દેવામાં આવે છે. 1.95 લાખ યુવાનો રોજગારી મેળવવા માટે અરજી કરી હતી. તેમાં 47 હજાર મંજૂર કરી અને બાકીના યુવાનોને ધુતકારી કાઢીને રોજગારી આપવામાં ન આવી. રાજ્યના 16 જિલ્લામાં 5 લાખ 56 હજાર 29 બેરોજગારો 39,584 બેરોજગારો ...