Tuesday, March 10, 2026

ગીરમાં ફાર્મ હાઉસમાં 7 સિંહ ત્રાટક્યા, પતરા તોડીને બળદનો શિકાર કર્યો

ધારી ગીર પૂર્વના મોણવેલના ફાર્મ હાઉસમાં એકસાથે સાત સિંહો પહોંચ્યા હતા. આ સિંહોએ ફાર્મ હાઉસના ફરજામાં બાંધેલા બળદનો શિકાર કર્યો હતો. પાકા મકાનના ફરજના પતરા ફાડીને સિંહો અંદર ઘૂસ્યા હતા અને બળદનો શિકાર કર્યો હતો. સાંજના સમયે સાત સિંહોમાંથી બે સિંહો ફરજાના પતરા તોડીને બળદનું મારણ કર્યું. ગીરના સિંહો હવે ધીરે ધીરે રહેણાંક વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહ્યા...

140 વર્ષમાં 12 સિંહની વસતી વધીને 674 થઈ

ગીરમાં 5 વર્ષમાં સિંહની સંખ્યા 523થી વધીને 674 થઈ, 29% વધી, બિનસત્તાવાર ગણતરી ગાંધીનગર, 11 મે 2020 સિંહનો વિસ્તાર 30 હજાર ચોરસ કિલોમીટન થતાં 36 % એટલેકે 8 હજાર ચોરસ કિમીનો વધારો થયો છે. છેલ્લા ૩0 વર્ષમાં સિંહોના રહેઠાણ વિસ્તારમાં 23400 ચો.કિલોમીટરનો વધારો થયો છે. ગીરના જંગલમાં એશિયાટીક સિંહની વસતીમાં 29 ટકા જેવો વધારો થયો છે. તેમજ વન વિસ્તારમ...

મેથેનોલ અને અન્ય ઉપયોગી રસાયણોમાં સીઓ 2 ઘટાડવાની તકનીકી માટે સમજૂતી

દિલ્હી, 09 જૂન 2020 જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચ (જેએનસીએએસઆર), વિજ્ઞાન  અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) ની એક સ્વાયત સંસ્થા, અને લેબ-સ્કેલ સંશોધન પર આધારીત ટેકનોલોજીના સ્થાનાંતરણ માટેની કંપની બ્રીથ એપ્લાયડ સાયન્સ વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. જેએનસીઆરઆર માટે ચાર્જ લેવામાં આવે છે. સીઓ 2 ને મેથેનોલ અને અન્ય ઉપયોગી રસાયણો...

નૌકાદળ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

ભારતીય નૌસેનાના અગ્રણી ઇલેક્ટ્રિકલ તાલીમ સ્થાપત્ય INS વાલસુરા ખાતે 05 જૂન 2020ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરવામાં આવેલી ‘જૈવ વિવિધતા’ની થીમ પર આ ઉજવણી કરવામાં આવી હતી. વાલસુરા પરિવારના દરેક સભ્યો સહભાગી થઇ શકે તે પ્રકારે આ યુનિટ દ્વારા સંખ્યાબંધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી ...

જાપાનની મિયાવાકી પદ્ધતિથી પાટણ શહેર વચ્ચે ઉછરી રહ્યું છે નાનકડું ‘જંગ...

પાટણ શહેરના સૌથી વ્યસ્ત રોડ પૈકીના યુનિવર્સિટી રોડ પર ઉછરી રહ્યું છે એક નાનકડું ‘જંગલ’. માત્ર છ જ મહિના પહેલા રાજમહેલ એટલે કે વિશ્રામ ગૃહના પ્રાંગણમાં આવેલા બાગમાં ખુબ નાનકડી જગ્યામાં વાવવામાં આવેલા 300 જેટલા વૃક્ષો બાયોડાયવર્સિટીને નવો આયામ આપશે. પાટણના પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જુના વિશ્રામ ગૃહના બાગમાં જાપાનની મિયાવાકી વૃક્ષારોપણ પદ્ધતિ...

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાને હરિયાળો બનાવવા 28.79 લાખ રોપાઓનો ઉછેર કરાયા...

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાને હરીયાળો બનાવવા માટે બંને જિલ્લાની 26 નર્સરીઓના સહયોગથી 28.79 લાખ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. સાબરકાંઠા-અરવલ્લીને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વના પર્યાવરણને શુધ્ધ અને સ્વચ્છ રાખવા માટે વૃક્ષો ખુબ જ ઉપયોગી છે. હાલમાં ઔધોગિકરણ અને માનવીની સફળતા માટેની આંધળી દોટે ...

દરેક રાજ્યમાં એક સૌર શહેર બનાવો, વડાપ્રધાને કહ્યું, પણ મોદી ગાંધીનગરને...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલે સાંજે વિદ્યુત મંત્રાલય તેમજ નવી અને અક્ષય ઉર્જા મંત્રાલયના કામકાજની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વીજળી ક્ષેત્રની મુખ્ય સમસ્યાઓના નિવારણ અર્થે કરવામાં આવેલી વિવિધ નીતિગત પહેલો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દરેક રાજ્યમાં એક સૂર્ય ઊર્જાથી ચાલતું શહેર બનાવવાની વાત કરી હતી. જોકે તેઓ ગુજરાતમાં ગાંધીનગરને છેલ્લા 18 વર્ષથી ...

વર્ષ 2020 જૈવવિવિધતા માટે સુપર વર્ષ

દિલ્હી 23 મે 2020 2010માં અપનાવવામાં આવેલા 20 વૈશ્વિક આઇચી (જ્ઞાનપ્રિય) લક્ષ્ય સાથેના જૈવવિવિધતાના વ્યૂહાત્મક પ્લાનનો સમય 2020માં પૂરો થાય છે. અને તમામ દેશો સાથે મળીને 2020 પછી વૈશ્વિક જૈવવિવિધતાનું માળખું તૈયાર કરવામાં કામ કરી રહ્યા છે.  ભારત ખૂબ જ વિશાળ જૈવવિવિધતા ધરાવતો દેશ છે જે એવા દેશોને આવકારે છે જેઓ તેમની જૈવવિવિધતાની પરિસ્થિતિમાં સુધાર...

ગીરમાં સિંહોએ એમ્બ્યુલન્સ ઘેરી લેતાં મહિલાએ જંગલમાં બાળકને જન્મ આપ્યો

ગુજરાતમા ગર્ભવતી મહિલાને અનેક ગીર સિંહોની વચ્ચે બાળકને જન્મ આપ્યો છે. સિંહોએ એમ્બ્યુલંસને ચારેબાજુથી ઘેરી લેતાં મહિલાને જંગલની વચ્ચે જ રોકાઈ જવું પડ્યું હતું. જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. ગઢડાના ભાખા ગામની સીમમાં સિંહોને હટાવ્યા પછી મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, બાળક અને મહિલા બંને સ્વસ્થ છે. હકીકતમાં, 20 મેના રોજ રાત્રે 10.20 વ...

લાયન શો કરતા બે ઝડપી પાડ્યા, એક વર્ષ પહેલાં સરકારે કહ્યું તે કર્યું નહ...

અમદાવાદ, 21 મે, 2020 જંગલ વિસ્તારમાં જતા બે ઇસમોને ભારે પડ્યું. લાયન શોના કિસ્સા વધું આવી રહ્યા છે. સાવરકુંડલાના મેવાસાની નાની વડાલ બીડની અંદર બે લોકો લાયન શો કરી રહ્યાં હતા. બંને આરોપી પાસેથી 20,000 દંડ વસુલવામાં આવ્યો. ધારીના વન અધિકારી ડો. અનસૂમન શર્માએ આરોપી હિરેન પુનાભાઈ મેર, રાજેશ ભોળાભાઈ સરવૈયા બને ઈસમો લાયન શો કરતા ઝડપાયા હતા. એક વ...

રૂપાણી, આપનું પાણી કોન પીજાય છે, આ હિસાબ તો જૂઓ

ગાંધીનગર, 18 મે 2020 જળ અભિયાનના ત્રીજા વર્ષે તબક્કો 20 એપ્રિલ 2020થી શરૂ થયો છે. 18 મે 2020 સુધીમાં 33 જિલ્લામાં 916 કામો પૂર્ણ થયા છે અને 4688 કામો ચાલી રહ્યાં છે. ચેકડેમ તળાવો, રીઝર્વર,નાની-મોટી નદીઓ તળાવો ઉંડા કરવામાં આવી રહ્યાં છે. 2018 માં શરૂં થયેલી કામગીરી છેલ્લા બે વર્ષમાં 23500 લાખ ઘનફૂટ વધારાનો જળસંગ્રહ થયો હતો. આ વર્ષે 1.25 લાખ ઘનફુટ પ...

ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં 96થી 104 ટકા વરસાદ, ભારતમાં ચોમાસું શરૂ થઈ ...

ગાંધીનગર, 16 મે 2020 ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. હવામાન વિભાગની ટૂંકી - એક અઠવાડિયા સુધીની આગા...

ગુજરાતની પ્રદૂષિત નદીઓ કોરોનાના બહાને શુદ્ધ જાહેર કરી દેવાઈ

ગાંધીનગર, 15 મે 2020 ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા  Study Report  Impact of lockdown due to COVID -19 Pandemic on Surface Water Quality તૈયાર કરાયો છે. ઊંડો અભ્યાસ કરીને પર્યાવરણ મિત્રના નિયામક મહેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, સાબરમતી નદી એકાએક શુદ્ધ થઈ ગઈ. વડોદરાની વિશ્વામિત્રી નદી એકાએક શુદ્ધ થયેલી જાહેર કરી દેવામાં આવી હતી. આવી નદીઓ દશકા...

બે મહિનામાં ધારીમાં 20 સિંહના મોત, કોઈ રોગ નથી તો મોત કેમ ?

વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન કુલ ૨૮૬ વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરવામાં તાજેતરમાં ગીર વનવિભાગ ધારી હેઠળ આવેલા તુલસીશ્યામ, જસાધાર, હડાળા અને સાવરકુંડલા રેન્જમાં મોટી સંખ્યામાં ભેદી રોગ અને સી.ડી.વી.થી સિંહો મરતા નથી. 20 સિંહના મોત કયા કારણસર થયા છે તે અંગે વન વિભાગે કંઈ કહ્યું નથી. હાલ ગીર વનવિભાગ ધારીના કાર્યક્ષેત્રમાં આવેલ સિંહોમાં સી.ડી.વી. એટલે કે કે...

જ્યુસ અને સલાડ માટે ઘરે 10 દિવસમાં શાક, ભાજી, અનાજ તૈયાર કરતી માઈક્રોગ...

ગાંધીનગર, 16 એપ્રિલ 2020 તાજા અને રસાયણ મુક્ત શાકભાજી ખૂબ જ અગત્યનો વિષય છે. માઈક્રોગ્રીન્સનું ઉત્પાદન કરી શકે છે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં માઈક્રોગ્રીન્સ સરળતાથી જમીનનો ઉપયોગ કર્યા વગર અથવા ઉપયોગ કરીને 10-15 દિવસના ટૂંકા સમયમાં જૈવિક રીતે ઉત્પાદિત કરી માઈક્રોગીન્સ તાજા આરોગી શકાય છે. નાના છોડથી મોટા છોડ તરફ વધે છે ત્યારે તેના તત્વો ઘટતા...