Monday, September 22, 2025

જિંદાલ કંપની સાથે ભાજપના નેતાઓની ભ્રષ્ટ જિંદગી

Corrupt life of BJP leaders with Jindal company जिंदल कंपनी के साथ भाजपा नेताओं का भ्रष्ट जीवन અમદાવાદમાં કચરામાંથી 360 મે.વો. વીજળી સામે પેદા કરી 15 મે.વો. અમદાવાદ અમદાવાદમાં 8 વર્ષના વિલંબ બાદ જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કચરામાંથી વીજળી પેદા કરવાનું કામ શરુ કરાયું છે. ટ્રાયલ રન દરમિયાન 15 મેગાવોટ પ્રતિ કલાક ક્ષમતાના ટર્બાઈન મારફત ...

લદાખમાં અદાણી સામે આંદોલન, ગુજરાતના ખાવડામાં મૌન

Agitation against Adani in Ladakh, silence in Khavda, Gujarat! लद्दाख में अडानी के खिलाफ आंदोलन, गुजरात के खावड़ा में सन्नाटा! દિલીપ પટેલ અમદાવાદ, 14 ઓક્ટોબર 2024 લદાખમાં 80 ચોરસ કીલોમીટર જમીન ખાણો ખોદવા માટે અદાણીને આપવા માટે મોદીએ લોકશાહીના અધિકારો છીનવી લીધા હોવાના કારણે લોકો આંદોલન કરીને દિલ્હી પહોંચ્યા છે. પણ ગુજરાતમાં હમાણાં જ કોઈ હરાજી ...

ગીર ઈકો સેન્સેટીવ ઝોન જાહેર કરવામાં સિંહના નામે જમીનનો કોણ શિકાર કરી ર...

गिर इको सेंसिटिव जोन घोषित कर शेर के नाम पर जमीन का शिकार कौन कर रहा है. Who is hunting land in the name of lions by declaring Gir Eco-Sensitive Zone? દિલીપ પટેલ  ગાંધીનગર, 1 ઓક્ટોબર 2024 10 કિલોમીટરના ઇકો-સેન્સીટીવ ઝોન વિસ્તારની હદમાં નવા ઇકો-સેન્સીટીવ ઝોનમાં ઘટાડો કરી દેવાયો છે. જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલા ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્ત...
મોદી । AGN । allgujaratnews.in । Gujarati News ।

ગાયોનું ઘાસ ચરી જતાં અદાણી

Like cows graze grass, so does Adani, जैसे गायें घास चरती हैं वैसे अदानी જુલાઈ 2024 વર્ષ 2005માં અદાણી SEZને 22 ગામમાંથી 17 ગામની આશરે 2,600 એકર જમીન આપી દેવામાં આવી હતી. શરૂઆતમાં તો ગ્રામજનોને ખબર પડી ન હતી પરંતુ જ્યારે ખબર પડી ત્યારે લોકો તેને પડકારવા લાગ્યા. ગુજરાતમાં કચ્છના મુંદ્રા પાસે આવેલા નવીનાળ ગામના લોકોનો 13 વર્ષ બાદ અદાણી સામે વિ...

ચોમાસામાં 300 સિંહ જંગલ બહાર

300 lions out of the forest in monsoon मानसून में 300 शेर जंगल से बाहर 8 સપ્ટેમ્બર 2024 2020માં થયેલી છેલ્લી ગણના મુજબ દેશમાં સિંહોની સંખ્યા 674 છે. આ સંખ્યા 2015ની સંખ્યા કરતાં 27 ટકા વધારે છે. જોકે, 674 પૈકી 300 સિંહો જંગલની બહાર રહે છે. 2015માં ગુજરાતમાં સિંહો લગભગ 22 હજાર વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા હતા. 2020માં આ વિસ્તાર વધીને 30 હજ...

5 હજાર વર્ષની ટેકનોલોજીથી 450 વર્ષથી પાણીના સંગ્રહનો ગુજરાતનો પાઠ

Lessons of 450 years of water storage from 5 thousand years of technology 5 हजार साल की तकनीक से 450 साल के जल भंडारण के सबक જયદીપ વસંતની વિગતો બીબીસી ગુજરાતીનો આભાર સાથે સાર 6 સપ્ટેમ્બર 2024 કચ્છમાં ધોળાવીરાથી 5 હજાર વર્ષથી વરસાદી પાણીના સંગ્રહની અનોખું ઈજનેરી કૌશલ્ય રહ્યું છે. ગુજરાતના શહેરો પાણીમાં ગરકાવ હતા. પણ 450 વર્ષ પહેલાં કચ્છના ભ...

ભાજપ, અધિકારી, મીઠાના ઉદ્યોગો ખરાઈ ઊંટના મોટા શિકારી

અમદાવાદ, 7 સપ્ટેમ્બર 2024 બીબીસી ગુજરાતીના આખાભાર સાથે ગુજરાતમાં દરિયાના પાણીમાં તરી શકતાં વિશ્વના એક માત્ર ખરાઈ જાતિના ઉંટ ખતમ થઈ રહ્યાં છે. તેનું કારણ મીઠાના અગર અને ઉદ્યોગો છે. ચેરના જંગલો ખતમ કરવા માટે અધિકારીઓ, ભાજપ, ઉદ્યોગપતિઓ કામ કરી રહ્યાં છે. તેઓ સાથે મળીને ખરાઈ ઉંટની જાણીને હત્યા કરી રહ્યા છે. તેઓ ઉંટના મોટા શિકારી છે. જે ગુૃજરાતની ...

આદિવાસીઓના મસિહા ગોવિંદગૂરુ, જલિયાવાલા બાગથી મોટો હત્યાકાંડ

રાજસ્થાન, પંચમહાલની આસપાસના વિસ્તારનો એક સમય હતો કે આદિવાસી સમાજ ઘણી બધી બદીઓથી ઘેરાયેલો હતો. ત્યારે આવી બદીઓ અંધશ્રધ્ધા, દારુબંધી, ચોરીથી દુર કરવાનુ કામ શ્રી ગોવિંદગૂરુ કર્યૂ હતું અને પોતે આદિવાસીઓના મસિહા તરીકે ઓળખાયા હતાં. તો આવો આપણે શ્રી ગોવિંદગૂરુ વિશે જાણીએ. વિશ્વ આદિવાસી દિવસ. આદિવાસી સમાજના જીવનકાળ સાથે માનગઢ હત્યાકાંડ કે જે જલિયાવાલા ...

સુરતના ઓડિયા મજૂરોના ઓરડા જેલથી બદતર

31 જુલાઈ 2019 રીતિકા રેવતી સુબ્રમણ્યમ અનુવાદક: છાયા દેવ ફોટો • રીતિકા રેવતી સુબ્રમણ્યન ઓડિશાના લગભગ 8 લાખ મજૂરો સુરતના લૂમ્સ પર ભીડભાડવાળા, ગંદા અને ઘોંઘાટવાળા રૂમમાં, પાવર કટ અને પાણી વચ્ચે પાળીમાંથી થાકીને આવે છે. માંદગી, તણાવ અને દારૂનું વ્યસન હંમેશા પરેશાન કરે છે. ઉત્તર સુરતના વેડ રોડ પર અંધારા રૂમમાં રહે છે. એકી સાથે રજા હોય ત્યારે 60 મ...

બીટી કપાસના ખેતરો પર સંકટ

Bt-કપાસનો 90 ટકા કબજો ભારતમાં ખેતરો પર જીએમ સામે ટક્કર લેતી જીવાતો મોટી સંખ્યામાં પરત આવી રહી છે. જીવાતો જંતુનાશક પ્રતિરોધક છે, તે પાક અને ખેડૂતોને બરબાદ કરી રહી છે. 2015 માં ગુલાબી-કૃમિના પુનરાગમનએ સૌપ્રથમ એલાર્મ ઘંટ વગાડ્યો. તે વર્ષે ભારતીય કોટન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ આનુવંશિક રીતે સંશોધિત (GM) Bt-કપાસ તકનીકના "ભંગાણ" વિશે ખૂબ ચિંતિત હતું. ગુજ...

આદિવાસી લોકવાદ્ય પાવરીનું પતન

આદિવાસી લોકવાદ્ય પાવરીનું પતન Decline of tribal folk Pavri આદિવાસી સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે. પાવરી વાદ્ય વગાડનારા કલાકારો ઓછા થઈ ગયા છે. હાલની પેઢીને આ વાદ્ય વગાડવામાં રસ જ નથી. 18 કલાકારો બચ્યા 9 ઓગસ્ટ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે 18 પાવરીના કલાકારોએ ભેગા મળીને પાવરી વાદ્ય વગાડયું હતું. નિષ્ણાંત ડાંગના પાવરી વાદ્ય બનાવનાર અને વગાડન...

બીજમાંથી આદીવાસી ભાષા 

જીતેન્દ્ર વસાવા ચિત્ર: લાબાની જંગી અનુવાદક: દેવેશ મારો જન્મ નર્મદા જિલ્લાના મહુપાડા ગામમાં ભીલોના વસાવા કુળમાં થયો હતો. મારું ગામ મહારાષ્ટ્રની સરહદે આવેલા 21 ગામોમાંનું એક હતું (તે સમયે બોમ્બે પ્રાંતનો ભાગ). મહાગુજરાત ચળવળ (1956-1960) પછી જ્યારે ભાષાના આધારે ગુજરાત અલગ રાજ્ય તરીકે સ્થાપિત થયું ત્યારે આપણું ગામ ગુજરાતમાં સમાવવામાં આવ્યું. ત...

કુનોમાં સિંહ ન આવ્યા ચિત્તા લાવ્યા, મર્યા, 28 ગામના આદિવાસીને હાંકી કા...

સહરિયા આદિવાસીઓની અડગતા એ કારણે પણ છે કે તેમના પાડોશના ૨૮ ગામોના ૧,૬૫૦ પરિવારોને ૧૯૯૯માં ગુજરાતી સિંહો માટે ઉતાવળે જગ્યા ખાલી કરાવીને ખસેડવામાં આવ્યા હતા. બલ્લુ કહે છે, “આજ સુધી સરકારે તે લોકોને આપેલું વચન પૂરું કર્યું નથી. તેઓ હજુ પણ તેમના લેણાં માટે સરકારના ધક્કા ખાઈ રહ્યા છે. અમે એવી પરિસ્થિતિમાં ફસાઈ જવા માગતા નથી. અને સિંહ તો ક્યારેય દેખાયા...

જળવાયું પરિવર્તનમાં તીડ જંતુઓ કૃષિને બરબાદ કરે છે

ભારતમાં સ્વદેશી જંતુઓની પ્રજાતિમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે – જેમાંથી અમુક તો આપણી ખાદ્ય સુરક્ષા માટે ઘણાં મૂલ્યવાન છે. પરંતુ માણસો આ જંતુઓને એટલી હૂંફ નથી આપી રહ્યા જેટલી એ સસ્તન પ્રાણીઓને આપે છે. ભારતના કૃષિ કમિશનરના કહેવા પ્રમાણે આ ટોળાએ બિહાર, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લગભગ બે થી ત્રણ લાખ એકર જમીનમાં ઊભો પાક નષ્ટ કરી દીધો...

આબોહવા ગુજરાતને ખેદાન મેદાન કરી રહી છે

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઘણા ખેડૂતોની જેમ ભાનુબેન ભરવાડે 2017માં પૂરને કારણે તેમની જમીન ગુમાવી દીધી હતી. આ અને વારંવાર બનતી આવી આબોહવા (પરિવર્તન) સંબંધિત ઘટનાઓને પરિણામે તેમના જેવા અનેક પરિવારો માટે ખાદ્ય સુરક્ષા અને પૌષ્ટિક આહાર દોહ્યલા બન્યા છે. વર્ષે 24 થી 27 જુલાઈ દરમિયાન પૂરના કારણે રાજ્યમાં ઓછામાં ઓછા 213 લોકોના મોત થયા હતા. અને લગભગ 11 લા...