કચ્છના રણની 5 લાખ હેક્ટર જમીન ખાલી કરાવીને ઉદ્યોગોને આપવા ભાજપનું ષડયં...
कच्छ के रेगिस्तान की 5 लाख हेक्टेयर जमीन खाली कराकर उद्योगों को देने की भाजपा की साजिश, BJP's conspiracy to vacate 5 lakh hectares of Kutch desert land and give it to industries
અમદાવાદ, 2 ઓગસ્ટ 2024
ઘૂડખર અભયારણ્યના સર્રવે સેટલમેન્ટ અહેવાલમાં માત્ર 497 અગરીયાઓના હક્કોને માન્ય રાખ્યા છે. તેથી 7 હજાર અગરીયાયાઓ બેકાર બની જશે. આ અહેવાલ પર પુનર્વિચાર...
ગુજરાતમાં બે સિંહ સફારી બનાવવા મંજૂરી, 3 ન બન્યા
Two lion safaris approved in Gujarat, 3 not
અમદાવાદ અને નર્મદા બંધ પાસે સિંહ સફારી પાર્કને મંજૂરી નહીં
દિલીપ પટેલ
અમદાવાદ, 1 ઓગસ્ટ 2024
સિંહોના નવા બે સફારી પાર્ક જુનાગઢ અને કચ્છમાં બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે....
મોદીએ ઉદઘાટન કર્યું તેના 5 મહિનામાં દ્વારકા સુદર્શન પુલમાં ભ્રષ્ટાચારન...
Corruption flaws in Dwarka Bridge, within 5 months after Modi's inauguration मोदी के उद्घाटन के बाद 5 महीने में 1 करोड़ के द्वारका सुदर्शन ब्रिज में भ्रष्टाचार
સુદર્શન પુલમાં પારાવાર ભ્રષ્ટાચાર કેવો થયો તે જાણો
બિહારમાં પુલો તુટી ગયા તે એસ.પી.સિંગલાએ પુલ બાંધ્યો
આંગળી વડાપ્રધાન મોદી સામે ચિંધવામાં આવી રહી છે
દિલીપ પટેલ
અમદાવાદ, 26 જુલા...
ગુજરાતમાં મોદી રાજમા 16 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને આપી દેવાઈ
16 lakh hectares of land given to industries in GUJ
ગૌચર, પડતર જમીન, વૃક્ષ અને જંગલોમાં મોટો ઘટાડો વર્ષે 1 લાખ હેક્ટર જમીન ઉદ્યોગ કે કંપનીઓના ગોળામાં સરકી રહી છે
દિલીપ પટેલ
અમદાવાદ, 23 જુલાઈ 2024
ગુજરાતમાં 2019થી 2021 સુધીના બે વર્ષમાં 223 ચોરસ કિલોમીટર જંગલ ઓછા થઈ ગયા હતા.
ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તાર ધરાવતા ગુજરાતમાં જંગલ વિસ્તાર...
ગુજરાત નકલી કૃષિ જંતુનાશકો કેવો વિનાશ વેરી રહ્યાં છે ? અમરેલીમાં નકલી ...
How fake agricultural pesticides are wreaking havoc in Gujarat? Fake factory seized in Amreli गुजरात में कैसे तबाही मचा रहे हैं नकली कृषि कीटनाशक? अमरेली में नकली दवा जब्त
દિલીપ પટેલ
અમદાવાદ, 20 જુલાઈ 2024
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા બાયપાસ પાસેથી નકલી જંતુનાશક દવા બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે.
નકલી દવા વેચીને કરોડોનો વેપાર કરતા વેપારીઓ લોકોને મ...
પ્રદૂષિત પાણીને શુદ્ધ કરતાં બેક્ટેરિયા અમદાવાદની દેવાંગીએ શોધ્યા
Ahmedabad girl discovered bacteria while purifying polluted water अहमदाबाद की एक लड़की ने प्रदूषित पानी को शुद्ध करते समय बैक्टीरिया की खोज की
અમદાવાદ, 20 જૂલાઈ 2024
ગુજરાત વિશ્વ વિદ્યાલયમાંથી પી.એચ.ડી. કરીને દેવાંગી શુક્લએ પાંચ વર્ષના રિસર્ચ બાદ દૂષિત પાણીથી જ ખરાબ પાણીને સ્વચ્છ કરવાનો ઉકેલ શોધી બતાવ્યો છે. જેમાં 70 ટકાથી વધુ પાણી ચોખ્ખું કરી...
રાજકોટના નવા હવાઈ અડ્ડા પાસે અબજોના જમીન કૌભાંડ
Land scam worth billions near Rajkot's new airport राजकोट के नए एयरपोर्ट के पास अरबों का जमीन घोटाला
ભાજપ જમીન ખાતો પક્ષ બની ગયો છે
રૂપાણી રાજમાં સૌથી મોટું જમીન કૌભાંડ બહાર આવતાં તેમને હાંકી કઢાયા
દિલીપ પટેલ
અમદાવાદ, 12 જુલાઈ 2024
રાજકોટનું નવું હવાઈ મથક 35 કિલોમીટર દૂર અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર બનાવવામાં આવ્યું છે. બનાવવા માટે 4 ...
ગૌચરની જમીન લઈ લેવાનો વિવાદાસ્પદ નિર્ણય કચ્છના કલેક્ટર અરોરા
Controversy over Kutch Collector making Gauchar land his own law कच्छ कलेक्टर अरोड़ा का गौचर जमीन लेने का विवादास्पद फैसला
કચ્છના કલેક્ટર અરોરાનો અરેરાટી ભર્યો ગૌચર જપ્તી કરતો હુકમ
કચ્છ કલેક્ટર પોતાનો કાયદો માની ગૌચરની જમીન આપવાનો વિવાદ
અમદાવાદ, 1 જૂલાઈ 2024
મંડવીમાં 1800 હેક્ટર ગૌચરની જમીન છે. તેમાંથી 350 હેક્ટર જમીન કાઠડા અને માંડવી ગામની જમ...
નાની નાળ ગામના ગરીબ લોકોનો, વિશ્વના સૌથી શક્તિ શાળી અદાણી સામે વિજય
Victory of the poor people of Nani Nal village against the world's richest man Adani
અમદાવાદ, 24 જૂન 2024
અદાણીને ગૌચરની જમીન ગામને પરત આપવા ગુજરાતની વડી અદાલતે કહ્યું છે. કચ્છમાં અદાણી સેઝને આપેલી 170 હેક્ટર ગૌચર જમીન ગામને પાછી આપવી પડશે. કચ્છના મુન્દ્રા તાલુકાના નવી નાળ ગામની ગૌચરની કિંમતી જમીન ગુજરાત સરકાર દ્વારા અદાણી જૂથને સ્પેશિયલ ઈકોનોમ...
ચિલ્ડ્રન પાર્કના કૌભાંડી લોમેશ અને નિશ્ચલ જોશી બચાવ કરવા સરકાર મેદાને
Govt. defend the Children's Park scam Lomesh and Nischal Joshi
અમદાવાદ, 20 જૂન 2024
ચિલ્ડ્રીન પાર્ક અને બીજા બધા કૌભાંડ સાથે જોડાયેલાં ક્લાસ બે અધિકારી લોમેશ બ્રહ્રમભટ્ટ 3 દિવસથી રજા પર ઉતરી ગયા છે. લોમેશ, હર્ષ સંઘવી અને મુકેશ પટેલ વચ્ચે બેઠક થઈ હતી. લોમેશે કોરા ચેક પર સહી કરી હોવાથી જે પોલીસ ગુનો નોંધાયો છે, તેમાં તે આરોપી બનાવી શકાય તેમ છે....
ગુજરાતમાં 2 લાખ લોકોના મોતનું કારણ પ્રદૂષિત હવા
गुजरात में 2 लाख लोगों की मौत का कारण प्रदूषित हवा है હવાનું મોજુ મોતનું મોજુ Polluted air is the cause of death of 2 lakh people in Gujarat
મૃત્યુનું કારણ હવામાં ઓગળેલા ઝેર, ગુજરાત 50 શહેરોમાં જીઆઈડીસી હોવાથી ન દેખાય એવા મોતનું તાંડવ, આપણે આપણાં બાળકોની હત્યા કરી રહ્યાં છીએ, ભૃણ હત્યા માટે જે કર્યું તે હવે હવા હત્યા માટે કરવા ગુજરાત સરકાર તૈયાર...
પોરબંદરમાં ખાણ માફિયાઓની 5 હજાર કરોડની લૂંટ
Mining mafia looted 5 thousand crores in Porbandar! ઘણી ખાણો બંધ કરાવાઈ पोरबंदर में खनन माफियाओं की 5 हजार करोड़ की लूट!
400 ગેરકાયદે ખાણોના માફિયાઓને રાજ્યાશ્રય
30 વર્ષમાં અબજો રૂપિયાની લૂંટ ચલાવવામાં રાજકીય નેતાઓ અને અધિકારીઓ જવાબદાર
દિલીપ પટેલ
અમદાવાદ, 20 જૂન 2024
પોરબંદર દરિયા કાંઠે પથ્થરની ખાણોમાંથી ખાણ માફિયા પથ્થર કાઢો અને પ્રજાની...
મોદીને રેમ્બો કોણે બનાવ્યા? 10 વર્ષ પછી પુસ્તકમાં પર્દાફાશ
Modi saved 15,000 Gujaratis during Kedarnath disaster. Revealed in a book after 10 years
કેદારનાથ હોનારતમાં 15 હજાર ગુજરાતીઓને મોદીએ બચાવી લીધા હોવાનો પોકળ વાતો શોધી કઢાયો
અમદાવાદ, 17 જૂન 2024
શું ખરેખર કેદારનાથ દુર્ઘટના વખતે નરેન્દ્ર મોદીએ 15,000 ગુજરાતીઓને બચાવ્યા હતા?
જૂન 2013માં, જ્યારે દેશ કેદારનાથ દુર્ઘટનાથી હતપ્રભ હતો. ત્યારે ધ ટાઈ...
ગુજરાતના 50 શહેરના 1 કરોડ લોકો જીવતા બોંબ પર જીવે છે
1 crore people are living on live bombs in 50 cities of Gujarat गुजरात के 50 शहरों में 1 करोड़ लोग जिंदा बम पर जी रहे हैं
દિલીપ પટેલ
અમદાવાદ 31 મે 2024
રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગવાથી 27 લોકોના મોત થયા બાદ ગુજરાતમાં આગ લાગવાની શક્યતા ધરાવતાં સ્થાનો અંગે ચિંતામાં છે. 50 શહેરોની અંદર ગુજરાત ઔદ્યોગિક વસાહત આવી ગઈ છે. જેમાં આગ લાગવાથી બ્લા...
અમદાવાદથી દિલ્હી પહોંચતી અરવલ્લીની પર્વતમાળાઓ પર વિનાશ
The devastation on Aravalli is from Ahmedabad to Delhi अरावली पर तबाही अहमदाबाद से लेकर दिल्ली तक है
અમદાવાદથી શરૂ થતી અને દિલ્હીમાં સમાપ્ત થતી અરવલ્લીની પર્વતમાળાઓ પર ખતરો છે. 290 કરોડ વર્ષ અગાઉ સમુદ્રની સપાટીથી 7 થી 8 કિ.મી. ઉપર ઊઠેલા ખડકોથી અરવલ્લીની પર્વતમાળા બની છે. તેનું પર્યાવરણનું નિકંદન કરી નાંખવામાં આવી રહ્યું છે. દેશની સર્વોચ્ચ અદાલતે...