સુરતમાં આધુનિક ગુલામી
રીતિકા રેવતી સુબ્રમણ્યમ
અનુવાદક: આનંદ સિંહા
7 ઓગસ્ટ 2019
ગુજરાતના સુરત શહેરમાં ઓડિશાની મહિલાઓ કરોડો રૂપિયાના કાપડ ઉદ્યોગમાં ઘરેથી કામ કરે છે.
ગુજરાત વીવર્સ ફેડરેશન અને તેના ગૌણ પાંડેસર વીવર્સ ફેડરેશનના જુલાઈ 2018ના અહેવાલ મુજબ, દેશના ટેક્સટાઈલ કેપિટલ ગણાતા શહેરના પાવર લૂમ અને ટેક્સટાઈલ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 50,000 કરોડ છે.
2 ર...
વજેસિંગ પારગી: માનવતાની આગ લગાવતાં કવિ
ગુજરાતના આદિવાસી કવિ વજેસિંહ પારગીનું 23 સપ્ટેમ્બર 2023ના રોજ અવસાન થયું. તેઓ હંમેશા ગુજરાતી સાહિત્યના મુખ્ય પ્રવાહથી હાંસિયામાં ધકેલાઈ ગયા હતા, પરંતુ સાહિત્યિક વનવાસનો સામનો કરવા છતાં તેમણે આશા, જીવનની મુશ્કેલીઓ અને ભૂખ પર પ્રભાવશાળી કવિતાઓ લખી હતી. પંચમહાલી ભીલી અને ગુજરાતીમાં લખનાર આ મહાન કવિને અમારી નમ્ર શ્રદ્ધાંજલિ.
પ્રતિષ્ઠા પંડ્યા
તસવીરો...
મોટા ટીંબલાના પટોળા
ગુજરાતનો કલાવારસો અદ્ભુત છે. અહીં વિવિધ સમાજના સમુદાય પ્રમાણે અલગ અલગ હસ્તકળા જોવા મળે છે. જેમાંની વર્ષો જૂની હસ્તકલામાં પટોળા વર્ક આજે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ છે. આ કળામાં દોરાની લટ પર ડિઝાઇન મુજબ રંગ કરી કાપડ તૈયાર કરવામાં આવે છે. વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ હસ્તકળાના પટોળા હવે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા હાટમાં જોવા મળી રહી છે.
https://www.youtub...
આદિવાસી લોકવાદ્ય પાવરીનું પતન
આદિવાસી લોકવાદ્ય પાવરીનું પતન Decline of tribal folk Pavri
આદિવાસી સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે. પાવરી વાદ્ય વગાડનારા કલાકારો ઓછા થઈ ગયા છે. હાલની પેઢીને આ વાદ્ય વગાડવામાં રસ જ નથી.
18 કલાકારો બચ્યા
9 ઓગસ્ટ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે 18 પાવરીના કલાકારોએ ભેગા મળીને પાવરી વાદ્ય વગાડયું હતું.
નિષ્ણાંત
ડાંગના પાવરી વાદ્ય બનાવનાર અને વગાડન...
બીજમાંથી આદીવાસી ભાષા
જીતેન્દ્ર વસાવા
ચિત્ર: લાબાની જંગી
અનુવાદક: દેવેશ
મારો જન્મ નર્મદા જિલ્લાના મહુપાડા ગામમાં ભીલોના વસાવા કુળમાં થયો હતો. મારું ગામ મહારાષ્ટ્રની સરહદે આવેલા 21 ગામોમાંનું એક હતું (તે સમયે બોમ્બે પ્રાંતનો ભાગ). મહાગુજરાત ચળવળ (1956-1960) પછી જ્યારે ભાષાના આધારે ગુજરાત અલગ રાજ્ય તરીકે સ્થાપિત થયું ત્યારે આપણું ગામ ગુજરાતમાં સમાવવામાં આવ્યું. ત...
કુનોમાં સિંહ ન આવ્યા ચિત્તા લાવ્યા, મર્યા, 28 ગામના આદિવાસીને હાંકી કા...
સહરિયા આદિવાસીઓની અડગતા એ કારણે પણ છે કે તેમના પાડોશના ૨૮ ગામોના ૧,૬૫૦ પરિવારોને ૧૯૯૯માં ગુજરાતી સિંહો માટે ઉતાવળે જગ્યા ખાલી કરાવીને ખસેડવામાં આવ્યા હતા. બલ્લુ કહે છે, “આજ સુધી સરકારે તે લોકોને આપેલું વચન પૂરું કર્યું નથી. તેઓ હજુ પણ તેમના લેણાં માટે સરકારના ધક્કા ખાઈ રહ્યા છે. અમે એવી પરિસ્થિતિમાં ફસાઈ જવા માગતા નથી.
અને સિંહ તો ક્યારેય દેખાયા...
અક્ષરોમાં વિખરાયેલું વજેસિંહ પારગીનું જીવન
23 સપ્ટેમ્બર, 2023 ના રોજ ગુજરાતે એના એક આદિવાસી કવિ, વજેસિંહ પારગીને ગુમાવ્યા. મુખ્ય પ્રવાહના ગુજરાતી સાહિત્યથી દૂર એક હાંસિયામાંથી, જ્યાં તેઓ ધકેલાઈ ગયેલા હતા ત્યાંથી, તેમણે આશા, મુશ્કેલીઓ અને ભૂખ વિશે પ્રભાવશાળી કવિતાઓ લખી. પંચમહાલી ભીલી અને ગુજરાતીમાં કવિતાઓ લખનાર ઉત્તમ કવિને આ શ્રદ્ધાંજલિ
લેખક - પ્રતિજ્ઞત પંડ્યા
ફોટો - ઉમેશ સોલંકી
તંત્રી ...
મીઠાનો 15 હજાર ઉપયોગ છતાં તમિળનાડુ કે કચ્છ બધે કાળી મજૂરી
તૂતુકુડીના મીઠાના અગરોની રાણી "કાળી મજૂરી માટે સાવ નજીવું વેતન"
તમિળનાડુના તૂતુકુડી જિલ્લાના અગરિયાઓ કામની આકરી પરિસ્થિતિઓ વચ્ચે અને નજીવા વેતન સાથે દર વર્ષે છ મહિના માટે રસોડાની સાવ સામાન્ય વસ્તુ પકવવા કાળઝાળ ગરમીમાં કાળી મજૂરી કરે છે. મીઠાના 15000 થી વધુ ઉપયોગો છે.
સંપાદકની નોંધ: તમિળનાડુના સાત પાક ઉપરની ‘લેટ ધેમ ઈટ રાઇસ’ નામની શ્રેણીમાંનો આ ...
કચ્છ-જામનગરના દરિયામાં તરતા હજારો ખારાઈ ઊંટ
ભવ્ય એવા ખારાઈ ઊંટો તેમના આહારમાંના આવશ્યક તત્વો, દરીયાઈ ટાપૂઓ પરની વનસ્પતિમાંથી પ્રાપ્ત કરે છે અને એ ત્યાં તરતા તરતા પહોંચે છે -- ગુજરાતમાં કચ્છના દરિયા કિનારાથી કેટલાય કિલોમીટર દૂર.
રીતાયાન મુખરજી
અનુવાદ - કૌશર સૈયદ
આશરે ૪૦ જેટલા ઊંટો અબડાસા તાલુકાના મોહાડી ગામ તરફના એક દરીયાઈ ટાપૂ પરથી તરીને હજુ પાછા જ ફર્યા હતા. તેમના માલિકનું નામ ઇસ્મ...
કચ્છના રણની 5 લાખ હેક્ટર જમીન ખાલી કરાવીને ઉદ્યોગોને આપવા ભાજપનું ષડયં...
कच्छ के रेगिस्तान की 5 लाख हेक्टेयर जमीन खाली कराकर उद्योगों को देने की भाजपा की साजिश, BJP's conspiracy to vacate 5 lakh hectares of Kutch desert land and give it to industries
અમદાવાદ, 2 ઓગસ્ટ 2024
ઘૂડખર અભયારણ્યના સર્રવે સેટલમેન્ટ અહેવાલમાં માત્ર 497 અગરીયાઓના હક્કોને માન્ય રાખ્યા છે. તેથી 7 હજાર અગરીયાયાઓ બેકાર બની જશે. આ અહેવાલ પર પુનર્વિચાર...
ગુજરાતમાં બે સિંહ સફારી બનાવવા મંજૂરી, 3 ન બન્યા
Two lion safaris approved in Gujarat, 3 not
અમદાવાદ અને નર્મદા બંધ પાસે સિંહ સફારી પાર્કને મંજૂરી નહીં
દિલીપ પટેલ
અમદાવાદ, 1 ઓગસ્ટ 2024
સિંહોના નવા બે સફારી પાર્ક જુનાગઢ અને કચ્છમાં બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે....
ગુજરાતમાં મોદી રાજમા 16 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને આપી દેવાઈ
16 lakh hectares of land given to industries in GUJ
ગૌચર, પડતર જમીન, વૃક્ષ અને જંગલોમાં મોટો ઘટાડો વર્ષે 1 લાખ હેક્ટર જમીન ઉદ્યોગ કે કંપનીઓના ગોળામાં સરકી રહી છે
દિલીપ પટેલ
અમદાવાદ, 23 જુલાઈ 2024
ગુજરાતમાં 2019થી 2021 સુધીના બે વર્ષમાં 223 ચોરસ કિલોમીટર જંગલ ઓછા થઈ ગયા હતા.
ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તાર ધરાવતા ગુજરાતમાં જંગલ વિસ્તાર...
મોદીએ સૌરાષ્ટ્રને વૈશ્વિક હવાઈ મથકમાં 10 વર્ષ મુર્ખ બનાવ્યા
Modi fooled Saurashtra for 10 years in making it a global airport मोदी ने सौराष्ट्र को 10 साल तक वैश्विक हवाई अड्डा बनाने में मुर्ख बनाया
4 ચૂંટણી જીતવા હીરાસર હવાઈમથકનો ઉપોય કરી પ્રજાને છેતરી
વિમાનમાં વિશ્વમાં શાકભાજી મોકલવાની વાત કરી પણ માણસો જઈ શકતા નથી
જુના હવાઈ મથક કરતાં પણ નવામાં ખરાબ હાલત
દિલીપ પટેલ
અમદાવાદ, 12 જુલાઈ 2024
રાજકો...
બાળકો શાળા છોડતાં નથી એવો દાવો મુખ્ય પ્રધાનનો ખોટો, આ રહી વાસ્તવિક્તા
Chief Minister's claim that children do not drop out of school is wrong, this is the reality मुख्यमंत्री का यह दावा कि बच्चे स्कूल नहीं छोड़ते, गलत है, यह हकीकत है
દિલીપ પટેલ
અમદાવાદ, 28 જૂન 2024
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ હોવાનો દાવો કરાય છે. પણ ખરેખર તો ગુજરાતમાં શિક્ષણની અધોગતી...
વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવાથી મોતમાં ગુજરાત બીજા સ્થાને
ઉલટા માર્ગે ચાલતા વાહનોથી મોતમાં ગુજરાત બીજા નંબર પર Gujarat ranks second in deaths due to driving in the wrong side
ગુજરાતમાં ઉંધે માર્ગે અકસ્માતથી 500 લોકો મોતને ભેટે છે
સાચા રસ્તે નહીં ચાલો તો ધરપકડ, દંડ અને સજા
દિલીપ પટેલ
અમદાવાદ, 22 જૂન 2024
ગુજરાતમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો સામે IPC 279 અને મોટર વ્હીકલ એક્ટ 184 હેઠળ ગુનો નોંધા...