Saturday, August 8, 2026

સત્તર વર્ષ પહેલાં: હરેન પંડ્યાની હત્યા અને ગુજરાત સ્વતંત્રતા ધર્મનું બ...

સત્તર વર્ષ પહેલાં, બે ઘટના ગુજરાતમાં બની હતી. હરેન પંડ્યાની હત્યા અને ગુજરાત સ્વતંત્રતા ધર્મ બિલ પસાર. 26 માર્ચ, 2003 એ ચોક્કસપણે ગુજરાતના ઇતિહાસમાં અને કદાચ ભારતના સૌથી કુખ્યાત દિવસોમાં સ્થાન મેળવી લીધું છે. દેશનો એ સૌથી ચર્ચાસ્પદ બનાવ હતો. 26 માર્ચની વહેલી સવારે, ગુજરાત સરકારના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની અમદાવાદના પશ્ચિમ વિસ્તારના મધ્યમ...

સીતારમનનું પેકેઝ રૂ.1000 આપે છે, જે અયોગ્ય અને અમાનજનક છે

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ભારતમાં ગરીબો પરના કોવિડ -19 રોગચાળાના પ્રભાવને ઘટાડવા માટે જાહેર કરાયેલા 1.7 લાખ કરોડના પેકેજ અંગે સોશિયલ સિક્યુરિટી નાઉ (એસએસએન) એ કહ્યું છે કે આ પેકેજ “અયોગ્ય” અને “અપમાન કારક” છે. કારણ કે તેમાં એક મહિનામાં રૂ. 1000 કરતા પણ ઓછા તેમના ખાતામાં જમાં થાય છે, અને લઘુતમ વેતનથી ઓછી રકમ છે. એસ.એસ.એન., નાગરિક સમાજ અ...

રાજકોટમાં ચીનથી આવેલા વ્યક્તિને કોરોના

રાજ્યમાં 27 માર્ચ 2020માં નોવેલ કોરોનાના 3 પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયા છે. રાજકોટમાં જે ત્રણ કેસ નોંધાયા છે તેમાં એક 37 વર્ષના પુરુષ છે જે ચીનથી ટ્રાવેલ કરીને આવ્યા હોવાનું જણાયું છે. આ સિવાયના બે કેસ લોકલ ટ્રાન્સમિશનના છે જેમાં એક ૩૯ વર્ષના પુરુષ અને એક 33 વર્ષના મહિલા છે. તમામ દર્દીઓને વિદેશથી આવેલા અને કોરોના પોઝિટિવ દર્દી મયુરસિંહ ઝાલાથી એ...

અમીત શાહ અને મોદીએ સાથે મળીને ગુજરાતને બીજી થપ્પડ મારી, કેમ ?

દિલ્હી, 27 માર્ચ  2020 કેન્દ્રીય ગૃહ પ્રધાનની અધ્યક્ષતા હેઠળ ઉચ્ચ સ્તરીય સમિતિએ રાજ્યોને વધારાની કેન્દ્રીય સહાયતા માટે 7511.27 કરોડ. વડા પ્રધાનના ગૃહ રાજ્ય ગુજરાતને એક રુપિયાની સહાય આપવામાં આવી નથી. આ પૈસા આપવા એ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હાથમાં હતું, તેમ છતાં તેમણે સહાય આપી નથી. ગુજરાતના ખેડુતો સહાય ઇચ્છે છે. પણ ખેડૂત વિરોધી અમીત શાહ અને નર...

સુરતમાં મરકીથી મોત થતાં 26 વર્ષ પહેલાં આજની જેમ 3 લાખ લોકોએ હીજરત કરી ...

૧૯૯૪માં ગુજરાત રાજ્યના સુરતમાં ત્રાટકેલા મરકી - પ્લેગના રોગચાળાએ બાવન લોકોના જીવ લીધા હતા અને ૩ લાખ લોકો ભયભીત થઈને સ્થળાંતર કરી ગયા હતા. કોરોનામાં પણ પહેલું મોત સુરતમાં થયું અને લોકો ભયભીત બનીને 3 લાખ લોકો સૌરાષ્ટ્ર, રાજસ્થાન જેવા વિસ્તારોમાં હિજરત કરી ગયા છે. સુરતની મરકીમાં અત્યંત ભારે વરસાદ અને ભેજવાળા વાતાવરણ જેવા પરિબળોને કારણે રોગચાળાવાળું...

નવગુજરાત સંકુલના સ્થાપક એમ. સી. શાહ પર પત્રકાર દક્ષેશ પાઠકે પુસ્તક તૈય...

નવગુજરાત કૉલેજ - સંકુલના સ્થાપક કર્મયોગી મોક્ષાર્થી - પ્રિ. એમ. સી. શાહ ઉપર દળદાર પુસ્તક જાણાતા પત્રકાર દક્ષેશ પાઠકે ભારે મહેનત બાદ તૈયાર કર્યું છે. અત્યારે આ પુસ્તકનું પ્રકાશન શા માટે ? અથવા તો વર્તમાન સમયમાં એનું વજૂદ કે એની આવશ્યકતા શી? આ પ્રશ્નનો ઉત્તર શું છે? કોઇને બંધક બનાવીને એના પર ફરજિયાત જ્ઞાનનો મારો ચલાવવો કે પછી તેના વિચારો , કુતૂહલ અને...

દેશના સૌથી મોટા સૌરાષ્ટ્રના 3 ઉદ્યોગો મંદી બાદ, કોરોનાથી આર્થિક ઝપટમાં...

સૌરાષ્ટ્રમાં મોરબીમાં સિરામિક્સ, જામનગરમાં પિત્તળ અને ઇમિટિશન જ્વેલરી અને એન્જિનિયરિંગ ઉત્પાદનો જેવા ઘણા નાના ઉદ્યોગોને સૌથી વધુ અસર લોકડાઉનથી છે. ઘણા લોકોએ ઉદ્યોગોને મદદ કરવા કેટલાક રાહત અથવા વળતર પેકેજની માંગમી કરી છે. જે પહેલાથી જ મંદીની સ્થિતિમાં છે. મુશ્કેલી આવી રહી છે. લોનના હપ્તાઓ ભરવામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગશે. ભારતના નંબર 1 એવા ...

રેસ્ક્યુ કરી રહેલાં વન કર્મી ઉપર દીપડાનો હુમલો

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના મોટીઝરી ગામે દીપડાનું રેસ્ક્યૂ કરવા જતા એક વન કર્મી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલો કરી જંગલ તરફ ભાગ્યો હતો. તે અગાઉ ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો.  ખેડૂત બળવંતભાઈ મોતીભાઈ પટેલ ને ગંભીર ઇજાઓ ખેડૂત ને હુમલો કર્યો હતો. દીપડો નાળામાં ઘૂસ્યો દીપડાને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા. બારીયા રેન્જન...

વીજળીના ફીક્સ દર નહીં ભરવા પડે

રાજ્યમાં નાના વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગો તેમજ ઘર વીજ વપરાશકારો જેમને જીઇબી-ગુજરાત ઇલેકટ્રીક સિટી બોર્ડના વીજ બિલ ભરવાના થાય છે તેમની માર્ચ અને એપ્રિલ મહિનાના બીલ ભરવાની મુદત તા. ૧પમી મે સુધી કરવામાં આવી છે. તદ્દઉપરાંત જો બીલ નિયમિત ન ભરાય તો પેનલ્ટી કે કનેકશન કાપી નાખવાની બાબત પણ મોકૂફ રાખવામાં આવી છે. હાલની લોકડાઉનની પરિસ્થિતીને કારણે વેપાર, ...

રૂપાણી સરકાર દુ:ખી લોકોને પૈસા આપવાના બદલે દાન માંગવા નીકળી

નોવેલ કોરોના વાયરસને નિયંત્રણમાં રાખવા માટે સમગ્ર દેશને લોક ડાઉન કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ ધંધા-રોજગાર બંધ કરાવીને લોકોને ઘરમાં રહેતા કરી દેવાયા છે. આવા સમયે જરૂરિયાતમંદોની દવા અને અન્ય સેવા-સુવિધા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી નાગરિકોને આગળ આવી સંકટ સમયમાં માનવતાની ભૂમિક...

રીક્ષા શાકભાજી ઘરે પહોંચાડશે

અમદાવાદ, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા કોરોનાને કારણે લોકડાઉન થતાં લોકોને જીવન જરુરી ચીજ વસ્તુઓ જેવી કે શાકભાજી અને દવાઓ મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ બુધવારે તમામ રાજયોને હેલ્પલાઈન શરૂ કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યુ છે. આ હેલ્પ લાઈન દ્વારા લોકો જીવન જરૂરી વસ્તુઓ, દવાઓ, પેટ્રોલ અને અન્ય વસ્તુઓ ખુટતી...

આવશ્યક ચીજવસ્તુઓ-સેવાઓ માટે હેલ્પલાઈન ખોલવામાં આવી

21 દિવસના લોકડાઉનમાં ગુજરાતમાં નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના સરળતાએ મળી રહે માઇક્રો પ્લાનીંગને આખરી ઓપ આપ્યો હતો. તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર-૧૦૭૦ તથા ૦૭૯-૨૩૨૫૧૯૦...

ગાંધીયન લખનને છોડાવવા લડાયક 200 લોકોએ સહી કરી આપી તે કોણ છે ? વાંચો ના...

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આદિજાતિના હક માટે સક્રિય અભિયાનકાર અને જમીન સંપાદનના વિરોધી ગાંધીવાદી સર્વોદય કાર્યકર લખન મુસાફિરની પરેશાની અટકાવવા 200 થી વધુ શિક્ષણવિદો, કાર્યકરો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, અન્ય સંબંધિત નાગરિકોએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની દખલની માંગ કરી છે. પર્યટન પ્રોજેક્ટ. રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મુસાફિરને અપાયેલ...

’લાચાર’ ગુજરાત સરકાર બાળકોને મધ્યાહ્ન ભોજન આપી શકતી નથી

ગાંધીનગર, 26 માર્ચ 2020 કોરોનાવાયરસ ફાટી નીકળ્યા બાદ સરકારે ગુજરાતની તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાની ઘોષણા કરી. 35 લાખ બાળકો ભોજન વિહોણા છે. એટલી જ સંખ્યા સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી મહિલાઓની છે. આમ 70 લાખ લોકોને મધ્યાહન્ન ભોજન કે બીજું ભોજન બંધ થઈ ગયું છે. સસ્તા અનાજની દુકાનેથી મફત અનાજ આપવાની જાહેરાત કરી છે. પણ કોઈ અનાજ લેવા જઈ શકતું નથી...

સંભવિત કોરોનાગ્રસ્ત વિસ્તારમાં ૧.૦૭ કરોડ નાગરિકોનું સર્વેલન્સ પૂર્ણ

વધુ ત્રણ પોઝિટિવ કેસ: કુલ ૩૮ કેસ નોંધાયા રાજ્યમાં ૨૦,૬૮૮ દર્દીઓ ૧૪ દિવસના કોરેન્ટાઈન હેઠળ: ૧૪૭ વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધાઇ ૧૦૪ હેલ્પલાઇન પર આજ સુધી પંદર હજારથી વધુ કોલ સરકારી હોસ્પિટલમાં ૧૫૮૩ જ્યારે ખાનગી હોસ્પિટલમાં ૬૩૫ બેડ ઉપલબ્ધ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ જયંતિ રવિએ જણાવ્યું છે કે કોરોના વાયરસને આગળ વધતો તેમજ તેનું સંક્રમણ અટકાવવા...