Saturday, August 15, 2026

અમદાવાદમાંથી 19 બોગસ તબીબો ઝડપાયા

અમદાવાદ શહેર અને જિલ્લામાંથી છેલ્લા બે વર્ષમાં 19 બોગસ તબીબો ઝડપાયા છે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી કરીને તેમના દવાખાના સીલ કરવામાં આવ્યા હોવાની નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે લેખિતમાં માહિતી આપી છે. 31-05-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં તબીબોની ડિગ્રીની ચકાસણી ક્યારે કરવામાં આવી હતી? આ ચકાસણી દરમિયા...

ભાજપે મિસ્ડ કોલથી ૧.૧૩ કરોડ સભ્યો નોંધેલા, જેમાંથી ૪૩ લાખનો પત્તો ન લા...

ગુજરાતમાં દોઢ કરોડથી વધુ લોકોના ફોન નંબર, સરનામુ, જ્ઞાતિ સહિતની માહિતી ભાજપે સભ્ય નોંધણી ઝુંબેશના નામે એકઠી કરવાનું શરૂં કર્યું છે. જેનો ઉપયોગ શોસિયાલ મિડિયામાં ભાજપનો પ્રચાર કરવા માટે વોટ્સ એપ ગૃપ બનાવવા કરવામાં આવશે. તેના આધારે ભાજપ પોતાનું આગવું સમાચાર પ્રસાર માધ્યમ ઊભું કરીને પોતે ઈચ્છે તે રીતે તેનો સદઉપયોગ અને ગેરઉપયોગ કરતું આવ્યું છે. ઓન લાઈ...

પાણીનો કાયમી પ્રવાહ ઘટી ગયો

નર્મદાનો 280 લાખ એકર ફિટનો પ્રવાહ ઘટીને હવે 230 એકરફીટ થઈ ગયો છે. 50 એકર ફીટ પાણી ઘટી ગયું છે. તેથી હવે નર્મદા બંધ છલકાતો નથી કે પાણી ભરાતું નથી. જે આ છેલ્લાં ત્રણ વર્ષથી નર્મદા બંધમાં પાણી ન રહેતાં, પાવર હાઉસ બંધ રહેતા અને નર્મદા નદી સુકાઈને ખારી તથા પ્રદુષિત થતાં નર્મદાનાં પાણી માટે વિવાદ કરતાં ચાર રાજ્યોને એ વાત સમજાણી છે. નદીમાં એટલું પાણી નથી ...

કામ ન થયા બંધ ઊંચો કરી દીધો

પર્યાવરણ સુરક્ષાના અને પુનાર્વાસના કામો પુરા ન થયા છતાં 138 મીટર ઊંચો બંધ બાંધી દેવાયો. નર્મદા નદીનું જંગલ કાપવાના કારણે કુદરતી ચક્ર વેરવિખેર થયું છે. ચોમાસામાં અતિવર્ષા અને પુરનો પ્રકોપ – ઉનાળામાં પાણી ઘટી જાય છે. મધ્ય પ્રદેશની ભાજપ સરકારે 2016માં નર્મદા સેવા યાત્રા કાઢી. નવા વૃક્ષો વાવી જંગલ વિસ્તાર વધારવાની વાત કરી હતી. જંગલોનું રક્ષણ કરતાં તે ત...

નર્મદા નદીમાં વરસાદી પાણી 50 એકર ફૂટ ઘટી ગયું, બંધ સામે પ્રશ્નાર્થ

નર્મદા ઘાટી પરિયોજનાને મંજૂરી મળ્યે 40 વરસ થયા છે. ત્યારથી લઈને આજ સુધી નર્મદાનો પ્રવાહ પાતળો પડ્યો, તેમાં પાણી ઓછુ થયું અને નર્મદાના નામે પ્રચાર ઝાઝો થયો છે. પણ તેના પાણીથી ખરેખર વિકાસ થાયો નથી. માત્ર નર્મદા યોજના પિવાના પાણી અને ઉદ્યોગોને આપવાના પાણીની યોજના જ બની ગઈ છે. નર્મદા બંધના ઉપરવાસથી આવતાં પાણીનો પ્રવાહ 50 એટક ફીટ ઘટી જતાં બંધ ખાલી રહે છ...

રિલાયન્સની 3 મહિનાની આવક રૂ.1.73 લાખ કરોડ, ગુજરાત સરકાર કરતાં વધુ

 ઇન્ડસ્ટ્રીઝનાં એપ્રિલ-જૂન 2019નાં ત્રિમાસિક પરિણામો વિક્રમજનક ત્રિમાસિક સંકલિત આવક 22.1 ટકા વધીને રૂ. 1,72,956 કરોડ વિક્રમજનક સ્વતંત્ર ત્રિમાસિક નફો 2.4 ટકા વધીને રૂ. 9,036 કરોડ રીટેલ અને ડિજીટલ સર્વિસીસની વિક્રમજનક ત્રિમાસિક આવક અને એબિટ્ડા  19 જુલાઇ 2019: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા આજે 30 જૂન 2019 રોજ પૂરા થતા ત્રિમાસિકગાળાન...

જામનગરમાં રિલાયન્સ પ્રદુષણ ફેલાવે છે, હાર્દિક કેમ મૌન બની ગયા ?

જામનગર જિલ્લામાં ખાનગી કંપની તેમજ ઔદ્યોગિક એકમોના કારણે છેલ્લા ઘણા સમયથી વાતાવરણ પ્રદૂષિત બની રહ્યું છે અને આવા વાતાવરણના કારણે વરસાદ પણ અપૂરતો પડી રહ્યો હોવાના સોશ્યલ મીડિયાના માધ્યમથી પત્રિકા તાજેતરમાં જ વાયરલ થવાના કારણે ચકચાર જાગી હતી. ખાનગી કંપનીના પ્રદૂષણના કારણે ખાસ કરીને ખેતીની જમીન વગેરેને પણ અસર પડી રહી છે. આ મામલે જામજોધપુરના કોંગ્રેસના ...

દેશની પ્રદુષિત નદીઓમાં ગુજરાત 5માં શરમજનક નંબર પર

કેન્દ્ર સરકારના રિપોર્ટમાં સાબરમતી નદી પ્રદુષિત હોવાનો પ્રદુષણ નિયત્રણ બોર્ડ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. દેશમાં પ્રદૂષિત નદી ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાતમાં પાંચમા સ્થાને, સાબરમતીની સ્થિતિ શરમજનક સ્થિતીમાં આવી ગયું છે. જેમાં 2018થી કોઈ ફેર પડ્યો નથી. ગુજરાત પ્રદુષણ નિયત્રણ બોર્ડના સભ્ય સચિવ કે.સી.મિસ્ત્રીએ જણાવ્યું છે કે સાબરમતી નદીમાં ઠા...

કાંકરીયામાં 7 રાઈડસની પરવાનગી, 18ની મંજુરી લેવાઈ નથી

કાંકરીયા બાલવાટીકામાં ડીસ્કવરી રાઈડસ દુર્ઘટનાના પગલે મ્યુનિસિપલ કમિશ્નર અને હોદ્દેદારો બચાવની પરિસ્થિતિ આવી ગયા છે. શહેરના પ્રથમ નાગરીક અને મ્યુનિસિપલ કમિશ્નર દુર્ઘટનામાં મનમાની જવાબદારી નથી એવા નિવેદનો કરી રહ્યા છે.પરંતુ રાઈડસની ટેન્ડર પ્રક્રિયાથી દુર્ઘટના સુધીના જે પુરાવાઓ બહાર આવી રહ્યા છે તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જ દુર્ઘટના માટે સંપૂર્ણપણે...

રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ માટે સૌજન્યતા દાખવી, અમિત શાહે તોછડાઈ

ગુજરાતના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાત લીધી હતી. બન્ને મળ્યા ત્યારે ફૂલોની આપલે કરી હતી. શુભેચ્છા પાઠવી હતી. પણ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ગૃહ પ્રધાન અમિત શાહે આવી કોઈ સૌજન્યતા કે નમ્રતા દાખવી ન હતી. તેઓ ખુરશી પર પગ ચઢાવીને બેઠા રહ્યાં હતા અને એવી જ તસવિરો તેમણે જ...

અમદાવાદમાં 10 હજાર ઘરમાં વીજળી નથી, વિકાસ અંધારામાં

અમદાવાદમાં અનુસૂચિત જાતિના ગરીબ અને વંચિત એવા 10 હજાર પરિવારોના ઘરવાં વિજળી જ ન હતી. ભાજપના તમામ મુખ્ય પ્રધાનો દાવો કરતાં આવ્યા છે કે ગુજરાત સમૃદ્ધ છે અને દરેક સુખી છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં 10 હજાર પરિવારોના ઘરમાં વિજળી ન હોવાનું મળી આવ્યું હતું. બે વર્ષમાં વીજ જોડાણ અપાયું છે. હજું પણ હજારો ઘરમાં વીજળી નથી. ૨૦૨૨ સુધી દરેક પરિવારની પાસે પોતાનું...

રાજ્યપાલ દેવવ્રત સામે અમિત શાહ પગ ચઢાવીને બેઠા, વિદ્વતાનું અપમાન

ગુજરાતના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ દિલ્હીના ગુજરાત ભવન ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે સૌજન્ય અને રાજકીય મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારક કલરાજ મિશ્રા 2018 સુધી ડિફેન્સની સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યપદે પણ રહ્યા છે. તેમની અને અમિત શાહની મૂલાકાત વેળાએ ગૃહ પ્રધાને રાજ્યપાલનું સન્માન ન જળવાય ...

નદીના મુખમાં માટીનો આડબંધ બનતાં ભોગાવો જીવતી થઈ ને 11 હજાર હેક્ટર ખેતી...

સૂકી ભઠ્ઠ વેરાન નદીમાં આડબંધ બંધાતા માત્ર ત્રણ-ચાર ઇંચ વરસાદથી સૂકી ભઠ્ઠ નદી જીવતી થઈ ગઈ છે. ધોળકા તાલુકાના ભોળાદ સહિત 10 ગામો પાસે વહેતી લીંબડી-વઢવાણ ભોગાવો નદી જીવતી થઈ છે. તેથી 11 હજાર એકર જમીનને ફાયદો થયો છે. ગયા વર્ષે બનેલા આડબંધના કારણે હવે પાણી ભરાયા છે. જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તથા રાજકોટ જિલ્લાની આસપાસના...

જવબદારી લેવાને બદલે બહાના આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર

કાંકરીયા બાલવાટીકામાં ડીસ્કવરી રાઈડસ દુર્ઘટનાના પગલે મ્યુનિસિપલ કમિશ્નર અને હોદ્દેદારો બચાવની પરિસ્થિતિ આવી ગયા છે. શહેરના પ્રથમ નાગરીક અને મ્યુનિસિપલ કમિશ્નર દુર્ઘટનામાં મનમાની જવાબદારી નથી એવા નિવેદનો કરી રહ્યા છે. પરંતુ રાઈડસની ટેન્ડર પ્રક્રિયાથી દુર્ઘટના સુધીના જે પુરાવાઓ બહાર આવી રહ્યા છે તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જ દુર્ઘટના માટે સંપૂર્...

18 હજાર કરોડ કમાવી આપતું પશ્ચિમ રેલવે, છતાં મોદીનો અન્યાય

અમદાવાદ - મુંબઇ વચ્ચે ૧૮૬૦ – ૬૪માં રેલવે લાઇન બની હતી. ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન  અમદાવાદ છે. ઉતરાણ-અંકલેશ્વર રેલવે સ્ટેશન વચ્ચે ગુજરાતમાં પ્રથમ રેલવે શરૂ થઈ હતી. રોજના મુસાફરો (લાખમાં) સબર્બન: 34.74, નોન સબર્બન: 9.21, કુલ : 43.95 મુસાફરો મુસાફરી કરે છે. આવક (કરોડ રૂપીયામાં) - વર્ષ 2018-19માં આવકમાં મુસાફરોની ટિકિટ રૂ.5030.04, કોચિંગ રૂ...