Saturday, August 8, 2026

દેશમાં કુદરતી નવગ્રહના સ્થાન બે છે, કાશી અને ગણદેવાનું ગડત કામેશ્વર મં...

અંબિકા નદીના તટે વસેલા ગડત ગામ અને ત્યાં કામેશ્વર મહાદેવ તથા સ્વયંભૂ નવગ્રહ સ્થાન ઇતિહાસ વિદ્દો અને વિદ્ધાનોના મતે હજારો વર્ષ પ્રાચીન છેઃ જેની કથા ગર્ગઋષિ સાથે સંકળાયેલી છે. કલ્યાણકારી શિવની વિશેષ ઉપાસનાનો શ્રાવણ મહિનો શરૂ થતાં જ શિવ મંદિરોઍ શિવભકતો ઉમટવા માંડે છે. ભકતોની ઍક માન્યતા ઍવી પણ છે કે શિવમંદિર જેટલા પ્રાચીન તેટલો તેનો મહિમા વિશેષ આપણા જ ...

ગુજરાતનું સહુથી મોટું પુસ્‍તકાલય

આપણા દેશના દરેક રાજ્યમાં એક મધ્‍યવર્તી પુસ્‍તકાલય (સેન્‍ટ્રલ લાઇબ્રેરી) હોય છે. તેમાં ગુજરાત સુખદ અપવાદ છે. ગુજરાતનું અલગ રાજ્ય થયા બાદ અને પાટનગર – ગાંધીનગરમાં મધ્‍યવર્તી પુસતકાલય કાર્યરત થયા બાદ પણ સંસ્‍કારી નગરી વડોદરાના છેક ૧૯૧૦ થી સેવાઓ આપી રહેલા સમૃદ્ધ પુસ્‍તકાલયનો ‘મધ્‍યસ્‍થ’ નો દરજ્જો જાળવી રાખવામાં આવ્‍યો છે.  મધ્‍ય અને દક્ષિણ ગુજરાતના સરક...

લંકાની લાડી અને ઘોઘાનો વર, ફરી આવશે, એવું મોદી કહ્યું પણ રોરો ફેરીની ...

પીએમ મોદીએ 22 ઓક્ટોબર 2017માં વડોદરામાં કહ્યું કે અત્યાર સુધી અનેક સરકારો આવી અને ગઈ કોઈએ કંઈ જ કામ ન કર્યું. સારા કામ માત્ર મારા નસીબમાં જ લખાયા છે. લંકાની લાડી અને ઘોઘાનો વર એવી કહેવત હતી. હવે જૂના ભવ્ય દિવસોને પાછા લાવવા છે.  રોરો ફેરીથી 7 કલાકની મુસાફરી 1 કલાકમાં પૂર્ણ થશે. જળમાર્ગથી ટ્રાન્સપોર્ટેશન સસ્તુ થશે. સૌરાષ્ટ્રમાંથી દરરોજ 12 હજાર લોકો ...

સ્માર્ટસિટી દાહોદના લોકો ડિસીપ્લીનમાં રહે

સ્માર્ટ સિટી દાહોદાં તમામ રોડ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નગર પાલિકા ચીફ ઓફિસર રાયચંદાની, નગર પાલિકાની ટીમ તથા MGVCLના ઉચ્ચ અધિકારી ચાલતા રોડની આજુબાજુ આવેલ દુકાનો દ્વારા કરવામાં આવેલા દબાણ બાબતે દુકાનદારોને નોટિસ આપી મેમો આપ્યા હતા. સ્વચ્છતા, પાર્કિંગ અને દબાણ બાબતે સૌને માહિતગાર કરી જાણકારી આપી હતી. રોડ ઉપર પડે...

દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ

તા.૨૬/૧૨/૨૦૧૮ બુધવારના રોજ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ અલગ-અલગ ક્ષેત્રના ૩૫ વિશિષ્ટ વ્યક્તિઓને ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ થી સન્માનિત કર્યા હતા. જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને પણ ભારતના ઉપ રાષ્ટ્રપતિ ના વરદ્દ હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારત દેશના ૩૭માં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કે.જી.બાલાકૃષ્ણનની અધ્યક્ષતામાં એવોર્ડની એક સમિતિ દ્વારા નક્...

દાહોદના રેલવેના કારખાનામાંથી લોખંડ એકઠુ કરતાં લોકો

દાહોદ શહેરના રેલવે કારખાનાને 90 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવાનો પ્રોજેક્ટના ભાગરૂપે રેલવે વિભાગ દ્વારા બજેટમાં વિસ્તાર વધારવા અને નવી મશીનરી ખરીદવા માટે 28,94,43,000, એમટીઆર સુવિધાના વિકાસ માટે 5.37કરોડ અને એન્જીન બનાવવાની ક્ષમતા વધારવા 16.95 કરોડ મળીને કુલ 51,26,43,000 રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. દાહોદના રેલવે કારખાનાનો વિસ્તાર વધારવા નવું બિલ્...

દાહોદમાં BAPS મંદિરમાં ૧૨૦૦ શિક્ષકોનું સંમેલન

દાહોદના ઈન્દોર રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૨૦૦ જેટલા શિક્ષકોનું સંમેલન. જેમાં ૧૨૦૦ શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદના ઇન્દોર રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત રાજ્ય શિક્ષણ ખાતા તથા દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ શાખા દ્વારા BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય વક્તા પરમ પૂજ્ય ત્યાગવત્સલ સ્વામી ના સાનિધ્યમાં અંદાજે બારસો જેટ...

દાહોદ જિલ્લાને રૂા.2041 કરોડના કામો કર્નીયાનો દાવો પણ પ્રજા પરેશાન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 8 જુન 2017માં અંબાજી થી ઉંમરગામ સુધી આદિજાતિ વિસ્તારોમાં પાયાની અને માળખાગત સુવિધાઓ સાથે પીવાના શુધ્ધ પાણી અને સિંચાઇનું પાણી પહોંચાડવા માટે વચનો આપ્યા હતા. તેમ છતાં આજે પાણી મળતું નથી. આદિજાતિ વિસ્તારોમાં વીજળી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ રાજય સરકાર પુરી પાડશે એવું કહ્યું પણ રસ્તાના ઠેકાણા નથી એવી અનુભ...

ભાજપના નેતા જીતુ વાઘાણી રાષ્ટ્ર ધ્વજ ઊંધો કેમ ફરકાવે છે

રાષ્ટ્રધ્વજના દુરુપયોગ અને અપમાન બદલ ૩થી 5 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. દર વર્ષે રાષ્ટ્રધ્વજને ફરકાવવાના સંદર્ભમાં અપમાન થતાં રહ્યાં છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી દ્વારા 26 જાન્યુઆરી 2019માં ગૌરવરૂપ રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ઊંધો ધ્વજ ફરકાવ્યો હતો. પછી તે સીધો ફરકાવવામાં આવ્યો હતો. આ અંગેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. રાષ્ટ્ર ધ્વ...

વાયબ્રન્ટ ગુજરાતમાં 85 લાખ કરોડમાંથી 11 લાખ કરોડનું જ મૂડી રોકાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 રાષ્ટ્રના પ્રમુખ સહિત 125 મહાનુભાવોની હાજરીમાં વાઇબ્રન્ટ ગુજરાતની 9મી સમિટનું ઉદ્ધાટન કરશે. વાઇબ્રન્ટ સમિટના 16 વર્ષમાં અત્યાર સુધી 70 હજારથી વધુ એમઓયું થયા છે જ્યારે એક્ચુઅલ રોકાણનો સ્પષ્ટ આંકડો જાહેર કરવાનું સરકાર ટાળે છે. સરકારનો રોકાણના આંકડાઓને ગુપ્ત રાખવાનો પ્રયાસ 1.વાઇબ્રન્ટ સમિટમાં હવે રોકાણના આંકડા અને વિકાસના વ...

ટપક સિંચાઈમાં, સોનાના મંદિરમાં અને માંસાહારમાં પ્રતિબંધમાં અંબાજી આગળ

વિશ્વમાં આજે હેપીનેસ ઇન્‍ડેક્ષની ચર્ચા છે ત્‍યારે ખુશહાલીના આ માપદંડ માટે સમગ્ર દેશ ગુજરાત રાજ્ય છે. ૭૦માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય ઉજવણીના યજમાન બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી અને દ્વાદશ જ્યોતિર્લીંગ સોમનાથને વેજિટેરીયન ઝોન-નોનવેજ પ્રતિબંધિત વિસ્‍તાર જાહેર કરવામાં આવ્યો છે. આ બન્ને યાત્રાધામના ૫૦૦ મીટર વિસ્‍તારમાં માંસાહાર પ્રતિબંધ રહેશે. રા...

વિશ્વમાં લાંબા વાળ રાખનાર નીલાંશી ગુજરાતના મોડાસાની

બધા લોકોને કોઈને કોઈ અનોખી કુદરતી બક્ષીસ મળેલી હોય છે જરુર હોય છે ફક્ત તેને ઓળખવાની. મોડાસાની સાયરા ગામની નીલાંશી પટેલને પણ લાંબા વાળની કુદરતી બક્ષીસ છે. અથાગ મહેનત કરીને સાચવેલા વાળને લઈને તેણે 'ગિનિસ બુક ઓફ રેકોર્ડ' માં સ્થાન મેળવ્યુ હતુ. તેણે ગુજરાતની સાથે સાથે દેશનુ નામ પણ રોશન કર્યુ છે. મોડાસાની સાયરા ગામની નીલાંશી પટેલ ધોરણ 11 માં અભ્યાસ ક...

ફટાકડા ગન માટે પાસના ગોપીલ ઈટાલીયાની ધરપકડ

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપ જાડેજાને વિધાનસભા સંકુલમાં જૂતું મારનારા ગોપાલ ઈટાલિયાની પોલીસે ધરપકડ કરી છે. તેઓ સરકારની ભૂલો શોધી કાઢતી વિડિયો બનાવીને વાયરલ કરતાં હતા. જેના લાખો લોકો જોનારો વર્ગ છે. તેમણે એક વિડિયો મૂક્યો હતો કે જેમાં તે પીવીસી પાઈપમાં કાર્બન ભરીને ગન તરીકે ફોડતાં હોય એવો એક વિડિયો તૈયાર કરીને ફેસબુક...

ટ્રાફિક કોન્સ્ટેબલ ધનસુખભાઇ કછોટે, રાજ્યમાં સૌથી વધુ 2.50 કરોડનો દંડ ફ...

રાજકોટની ટ્રાફિક સેન્સલેસ પ્રજાને દંડ ફટકારીને ટ્રાફિક કોન્ટેબલ ધનસુખભાઈ કછોટે ગુજરાતમાં એક વિક્રમ સ્થાપિત કર્યો છે. રાજકોટમાં 11 વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ રૂ.2.50 કરોડનો દંડ તેમણે લોકો પાસેથી વસૂલ કર્યો છે. તેઓ 2017માં નિવૃત થયા હતા. તેઓ 1979માં પોલીસમાં કોન્સટેબલ તરીકે જોડાયા હતાં. શરૂમાં  પોલીસ સ્ટેશનમાં અને પોલીસના કેમેરામેન તરીકે પણ ફરજ બજાવી ...

રીંછ કોરીડોરની ભલામણ પણ અમલ નહીં, હવે સીસીટીવી કેમેરા ગોઠવશે

રીંછ જે જંગલોમાં રહે છે તે ટુકડાઓમાં વહેંચાઈ ગયા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ઇસરો દ્રારા ત્રણ વર્ષ સંશોધન બાદ સરકારને 16 જૂલાઈ 2018માં અહેવાલ આપ્યો હતો કે ગુજરાતમાં રીંછ માટે 6 ઇકોલોજિકલ કોરીડોર બનાવવામાં આવે તો વસતી વધારીને સલામતી આપી શકાય તેમ છે. જેમાં વડોદરા એક રતન મહાલ અને ઝાંબુઘોડા વચ્ચે 30 કિ.મી. વિસ્તાર રીંછ માટે રસ્તો બન...