માસ્ક ન પહેરવા પર હવે પોલીસ કાર્યવાહી
રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા માટે સરકારે અનેક એક્શન પ્લાન બનાવ્યાં હતા, પરંતુ તેનો યોગ્ય અમલ ન થતા કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક બની છે. માસ્ક,સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ કોરોના સંક્રમણને રોકવાનો એક માત્ર ઉપાય છે. ત્યારે જાહેર સ્થળોએ લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરાયા છે. તેમ છંતા કેટલાક બેજવાબદાર લોકો મ...
કોરોના ને કારણે વસ્તી ગણતરી અટકી પડી, જાણો હવે પછી ક્યારે ચાલુ થશે
ભારતમાં 2021ની વસતી ગણતરીનું કામ એપ્રિલ 2020માં થરૂ થવાનું હતું પરંતુ કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે શરૂ થઇ શક્યું નથી, એટલું જ નહીં વસતી ગણતરી નિયામકે નવી તારીખ પણ જાહેર કરી નથી તેથી આ કાર્યક્રમ અનિશ્ચિતતા ભણી જઇ રહ્યો છે. એક વર્ષ સુધી ચાલે તેટલી આ લાંબી પ્રોસેસ છે પરંતુ આખરે વિલંબ સાથે પણ તેને પૂરી કરવાની હોય છે. વસતી ગણતરીના એક અધિકારીએ ક...
દેશને ગોલ્ડ મેડલ અપાવનારને રોજ 1 કિમી ચાલીને પાણી ભરવા જવું પડતું હતું...
દર વર્ષે ચોમાસામાં ડાંગમાં 100 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડે છે પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ ડાંગની આસપાસના ગામડાઓમાં પાણીની મુશ્કેલી શરૂ થઈ જતી હોય છે. 311 જેટલા ગામડાના લોકોને પાણી ભરવા માટે ઘરેથી દૂર-દૂર સુધી ચાલીને જવું પડે છે. ડાંગના કરાડી આંબા ગામમાં રહેતી અને એશિયન ગેમ્સમાં ભારતને 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ અપાવનારા ચેમ્પિયનને પણ પાણીની સમસ્...
20મી જૂને પાવાગઢ મંદિર ખુલશે ?
દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું. લોકડાઉનના કારણે ધંધા-ઉદ્યોગ અને ફરવા લાયક સ્થળો અને ધાર્મિક સ્થળોને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા. લોકડાઉનના ત્રીજા તબક્કા બાદ રાજ્ય સરકાર દ્વારા ધંધા-રોજગારને ખોલવા માટે છૂટછાટ આપવામાં આવી છે, ત્યારબાદ લોકડાઉન 5માં કેન્દ્ર સરકાર દ્વારા 8 જૂનથી ...
પેટ્રોલ ડીઝલમાં હજી ભાવ વધારો ઝીંકાશે, મકાનો સસ્તા કરાશે
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ મોંઘો થશે પરંતુ મકાન કે ફ્લેટ સસ્તાં થશે, એનું મુખ્ય કારણ સરકારના કરવેરાની ફેરબદલ છે. રાજ્યનું નાણાં ખાતું સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશનના દરો ઘટાડવા માગે છે જ્યારે પેટ્રોલિયમ પેદાશો પરનો વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) વધારવા માગે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું છે કે ગુજરાત સરકારની કરવેરાની આવક ઓછી થઇ છે...
મજુરોની હીજરતથી ગુજરાત હવે ઓટોમેટિક ઉત્પાદનના મશીનો અને રોબોટ્સ ખરદશે,...
અમદાવાદ, 14 જૂન 2020
કોવિડ -19 રોગચાળા સાથે ભયાવહ સમયમાં કટોકટી સમયે ગુજરાતનું પ્રખ્યાત ઇજનેરી અને ખાદ્ય ઉદ્યોગ, ઘણાએ ઉત્પાદન ક્ષમતા જાળવવા ઓટોમેશનની પસંદગી કરી છે. ગુજરાતના 90 લાખ કામદારોમાંથી 70% કુશળ સ્થળાંતર કામદારો તેમના મૂળ સ્થળોએ સ્થળાંતર થયેલ છે. તે વાપીઓ આવ્યા નથી. આને કારણે ગુજરાતનું ઉત્પાદન અટકી પડ્યું છે. ઓટોમોબાઇલ્સ, એન્જિનિયરિંગ ગુડ્...
ગુજરાતની ડી માર્ટને એક થેલી રૂ.6,000માં પડી, તમે હવે કોઈ પણ મોલમાંથી ...
અમદાવાદ, 14 જૂન 2020 ગુજરાતની હાઇપરમાર્કેટ ડી માર્ટ થેલીના પૈસા લેતી હોવાતી તેને ગ્રાહક અદાલતમાં પડકારવામાં આવી હતી. કેરી બેગના વેચાણની કાયદેસરતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ગ્રાહક અદાલતોએ રાજ્યમાં બે હાઈપરમાર્કેટને બેગની કિંમત પરત કરવા આદેશ આપ્યો છે. અદાલતોએ બેગના વેચાણને અયોગ્ય વેપાર પ્રથા ગણાવીને ગ્રાહકોને વળતર આપવાનો આદેશ પણ આપ્યો છે. પાતળા ...
વડોદરામાં આફ્રિકન પવિત્ર ઇબિસ પક્ષી દેખાયું, ભારતની પહેલી ઘટના
વડોદરા, 14 મે 2020 સુધી હોઈ શકે છે
આફ્રિકન પવિત્ર ઇબિસ પક્ષીની હાજરી મધ્ય આફ્રિકાના મેદાનોથી દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે. હકીકતમાં, આ એ છે જે તુર્કી, ઓમાન અને ઘણી વખત કઝાકિસ્તાન અને રશિયા જોવા માળે છે. કેવી રીતે તે ઇરાકમાંથી પસાર થઈ, આખા અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કચ્છને પાર કરી ગુજરાતમાં વડોદરા સુધી આફ્રિકન પવિત્ર ઇબિસ પક્ષી પહોંચ્યી ગયું તે એક રહ...
ગુજરાતમાં એક દિવસમાં સૌથી વધુ 517 કોવિડ -19 કેસ છે, 24 કલાકમાં 33 મૃત્...
અમદાવાદ, 14 જૂન 2020
શુક્રવારે ગુજરાતમાં 517 કોવિડ -19 કેસની વધુ એક દિવસીય સ્પાઇક 23,079 પર પહોંચી છે. કુલ કોવિડ -19 કેસોના સંદર્ભમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. અમદાવાદના 344 કેસ ઉપરાંત સુરતનાં 59, વડોદરાના 40 અને ગાંધીનગરનાં નવ કેસ નોંધાયા છે.
ચાર દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે રાજ્યમાં કેસોમાં સૌથી વધુ વધારો થયો છે. નવા કેસો સાથે, રાજ્યની કુલ...
અરવલ્લીમાં 25,450 પરીવારોને મનરેગા દ્વારા રોજગારી મળી
શ્રમિકોના ખાતામાં અત્યાર સુધી રૂ. 6 કરોડ 44 લાખનું ચુકવણુ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધવાને લીધે શહેરમાંથી લોકો સ્થળાંતર કરીને ગામડાઓમાં આવી ગયા, ગામડામાં આવ્યા બાદ છૂટી ગયેલી રોજગારી અને આર્થિક ઉપાર્જન માટે ગામડામાં ચાલતા મનરેગાના કામો લોકો માટે સફળ સાબિત થયા છે. એવા અરવલ્લી જિલ્લામાં પણ મનરેગા અંતર્ગત હાથ ધરાયેલા જ...
સિવિલના બાળરોગ સર્જરી વિભાગનું સારું કામ 60 દિવસમાં 100 સફળ સર્જરી પુર...
અમદાવાદ સિવિલમાં મહિલા અને બાળરોગ માટે 1,200 બેડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આ ડેડિકેટેડ હોસ્પિટલનો ઉપયોગ કોરોનાગ્રસ્તની સારવાર માટે થઈ રહ્યો છે. આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલના જૂના બ્લિડિંગ માં બાળરોગ સર્જીકલ F-7 વિભાગમાં એ...
વલસાડ જિલ્લામાં કોવિડ-19ના નિયમભંગ કરનારા પાર તવાઈ : રૂ.25,800નો દંડ વ...
વલસાડ, વલસાડ જિલ્લાની પ્રજાજનોને કોવિડ-19ના સંક્રમણથી બચવા માટે જિલ્લા કલેકટર આર.આર.રાવલે નિયમોનું પાલન કરવાની જાહેર અપીલ કરી હોવા છતાં કેટલાક લોકો કોરોનાથી સાવચેત રહેતા બદલે નિયમોનો ભંગ કરતા હોવાનું માલુમ પડતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અધિકારી/કર્મચારીઓની સ્ક્વોર્ડ બનાવી ચેકિંગ હાથ ધરતાં કોવિદ-19ના નિયમોનો ભંગ કે અનાદર સામે કાયદાકીય દંડાત્મ...
લેડી ડૉન સોનુ ડાંગર સામે SPએ અધધધ… 21,000 પાનાનું ચાર્જશીટ ફાઈલ ...
પોલીસ અને રાજકારણીની મદદ વગર કોઈ ગુંડો મોટો થઈ શકતો નથી, પણ જો એક સારો અને પ્રમાણિક પોલીસ ઓફિસર સામે આવે તો ગુંડાને પોતાની હેસીયતની ખબર પડી જાય છે. ભુતકાળમાં અમદાવાદને બાનમાં લેનાર લતીફ પણ નેતા અને પોલીસની મદદથી એટલો મોટો થયો કે ખુદ પોલીસ તેનાથી ડરવા લાગી હતી, પણ ત્યાર બાદ આવેલા પ્રમાણિક પોલીસ અધિકારીઓએ તેને તેની હેસીયત બતાડી જેના કારણે લતીફને ભાઈ ...
વેરાવળ દરિયાઇ પટ્ટીમાં અને દક્ષિણ ગુજરાતમાં 25 કલાકમાં ચોમાસુ ત્રાટકશે...
નેઋત્યનું ચોમાસુ 24 કલાકમાં વેરાવળ દરીયાઇ પટ્ટીમાં અને દક્ષિણ ગુજરાતમાં આગમન થઇ જાય તેવી પુરી શકયતા છે. મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ચોમાસુ પહોંચી ગયુ છે. મુંબઇમાં ચોમાસાને બેસવાની આજે અથવા કાલે સતાવાર જાહેરાત થઇ જશે. મહારાષ્ટ્રમાં આજે અને કાલે જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે. વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે નેઋત્ય ચોમાસુ આગામી ૨૪ કલાક...
બ્રેકીંગ: શહેરમાં વધુ એક ભાજપ કોર્પોરેટર કોરોના પોઝીટીવ
નારણપુરાના કોર્પોરેટર સાધનાબેનને કોરોના પોઝિટિવ સાધનાબેન અને તેમના પરિવારના બીજા ૨ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ મેયર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં હતા હાજર કન્ટેનમેન્ટ ઝોનમાં યોજ્યો હતો કાર્યક્રમ તુલસી રોપના કાર્યક્રમમાં બીજા કોર્પોરેટર પણ હતા હાજર

English