ગુજરાતના કાશી ચાણોદનો ઇતિહાસ
દક્ષિણ ગુજરાતના કાશી તરીકે ઓળખાતા નર્મદા તિર્થ ચાણોદ કરનાળી ક્ષેત્રનો ગૌરવ પૂર્ણ ઇતિહાસ
દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત ની ભૂમિ નો પશ્ચિમ દિશા ના ભાગથી દક્ષિણ કાંઠા સુધી અરબી સાગરકાંઠો છે.ઉતરે રાજસ્થાન,કચ્છ અને બનાસકાંઠા જે ઉત્તર ગુજરાત ની ભૂમિ છે બીજી તરફ પડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલ છે,પૂર્વ થી દક્ષિણ સુધી માં અરવલ્લી,વિધ્યચલ,સાતપૂડા ની હ...
આર્યસમાજ 200 વર્ષથી કથાકારોનો વિરોધ કરે છે, ભાજપ તેને ટેકો આપે છે, તો ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 8 જૂલાઈ 2021
200 વર્ષથી આર્ય સમાજ કથાકાર, ધર્મના ઠેકેદારો, પૂડા, પાઠ, મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે. ભારતીય જનતા પક્ષ તેને ટેકો આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અટલ બિહારી બાજપેયી તથા ભાજપના તમામ નેતાઓ આર્યસમાજના દરેક કાર્યોમાં જાય છે. તેમને દાન આપે છે.
આમ ગુજરાત ભાજપના નેતાઓ ગાંધીનગરની કચેરીએથી અને સુરતથી આમ આદમી પક્ષન...
કોરોનાના કારણે ખેડૂતોએ ફુલોના ખેતરો ખેડી નાંખવા પડ્યા
ગાંધીનગર, 3 જૂન 2021
ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં ફુલોનું ઉત્પાદન અને વાવેતર બે ગણું થઈ ગયું છે. એક હેક્ટરે 9.62 ટન ફૂલો ખીલે છે. ઉત્પાદકતા પણ લગભગ બે ગણી થઈ છે. છતાં ખેડૂતોની હાલત તો ધનપતિ થઈ નથી. ફૂલ મેરીગોલ્ડ છે પણ ખેડૂતો ક્યારે ગોલ્ડ જેવી આવક મેળવતા થયા નથી. તેમાંએ કોરોનામાં ફૂલોનો ભાવ એકદમ ઘટી ગયો હોવાથી ફૂલોની ખેતી સામે સંકટ ઊભું થયું છે.
...
વિશ્વ વારસાના શહેરના હેરીટેઝ લૂકના નવા કાલુપુર રેલ મથકમાં અનેક પ્રોજેક...
અમદાવાદ, 9 એપ્રિલ 2021
વર્લ્ડ હેરિટેજ અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને રૂ.30 કરોડના ખર્ચે હેરિટેજ લૂક આપવાની કામગીરી 2 વર્ષ ચાલ્યા બાદ હવે હેરીટેજ લૂકનું કામ પૂરું થયું છે. મોદી ઉદઘાટન માટે આવે તેની રાહ જોવામાં આવી રહી છે.
એલઇડી થીમ આધારિત લાઇટિંગથી સમગ્ર રેલવે સ્ટેશન રોશનીથી ઝળહળી રહ્યું છે. વાર-તહેવાર કે કોઇ પ્રસંગે જે પ્રકારનું લાઇટિંગ ...
માણસ જેવા ચહેરા ધરાવતાં 25 પ્રાણીઓનો અવતાર, માછલી, બકરી, કરોડીયા, બાઈબ...
What were the incarnations of 25 animals with human-like faces, fish, goats, spiders, biblical monsters?
9 એપ્રિલ 2021
માણસ પહેલા પશુના અવતારમાં હતો. મત્સ્ય અને વરાહ અવતાર થઈ ગયા. ભારતમાં 3 ઘટના એવી છે કે માણસનું માથું કપાઈ જતાં તેના ઉપર બકરી અને હાથીના માથા બેસાડી દેવામાં આવતાં હતા.
હવે જારનવરોમાં માણસના ચહેરા આવવા લાગ્યા છે.
સ્પાઈટડર ...
ગુજરાતમાં RSSના સ્થાનો બે વર્ષમાં બે ગણા થઈ ગયા, પણ મંદિરો સરકારના કબજ...
ગાંધીનગર, 23 માર્ચ 2021
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત સંઘચાલક ડો. ભરત પટેલે 22 માર્ચ 2021માં જણાવ્યું હતું કે, વીડ-19ના કારણે બગીટા અને મેદાનમાં શાખાઓ નહોતી લગતી. અત્યારે ગત વર્ષની સરખામણીમાં 90% સ્થાનો પર શાખાઓ શરુ થઇ ગઈ છે.
દેશમાં 60777 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે. ગુજરાતમાં 1321 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે. એમ તેમણ...
RSSના મોહન ભાગવત પછીના સ્થાને દત્તાત્રેય હોસબાલેની નિયુક્તિ
Appointment of Dattatreya Hosballe of RSS
અમદાવાદ, 20 માર્ચ 2021
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (આરએસએસ) શનિવારે દત્તાત્રેય હોસબાલેને મુખ્ય સચિવ અથવા જનરલ સેક્રેટરી તરીકે ચૂંટ્યા છે. 65 વર્ષિય સુરેશ ભૈયાજી જોશીની જગ્યાએ તેઓ આવ્યા છે. સરસંઘચાલક પછી સરકાર્યાવાહ પોસ્ટને બીજા નંબરની પોસ્ટ માનવામાં આવે છે. આરએસએસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થાના આશરે 1,500 સ...
લઘુમતી ધર્મના મુખ્ય પ્રધાન રૂપાણીએ લઘુમતીઓને આર્થિક બેહાલ કર્યા
Rupani, the Chief Minister of Minority Religions, made the minorities economically destitute
ગાંધીનગર, 19 માર્ચ, 2021
વિધાનસભા ગૃહમાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની માંગણીઓ પર ચર્ચા હતી. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ચર્ચામાં ભાગ લેતાં લઘુમતીઓની વાત કરતાં જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં લઘુમતીઓના ...
ગુજરાતની દરિયાની સરહદ પર રાષ્ટ્રભક્ત કહેવાતી ભાજપ સરકારની ભારે બેદરકાર...
Excessive negligence of the so-called patriotic BJP government on the maritime border of Gujarat
ગાંધીનગર, 19 માર્ચ 2021
રાજ્યની 1,600 કિ.મી. લાંબી દરિયાઇ સરહદની સુરક્ષા માટે 22 કોસ્ટલ પોલીસ સ્ટેશનો, 25 કોસ્ટલ ચેક પોસ્ટ, 46 કોસ્ટલ આઉટ પોસ્ટ છે. દરિયાઇ સુરક્ષા સર્વેલન્સ માટે 30 ઇન્ટરસેપ્ટર બોટ્સ છે. જે દરીયાઇ સરહદનું પેટ્રોલીંગ કરે છે. આ વિગતો...
પોલીસ અધિકારી યોગી રામદાસ બની, 600 કથા કરીને ધર્મનો ઉપદેશ આપ્યો
16 Mar, 2021
ખાખી વરદીનું કડક ભ્રષ્ટ વલણ આપણે અનેક વખત જોયું હશે. નિવૃતિ પછીનું પોતાનું આખું જીવન ધર્મ અને આધ્યાત્મના માર્ગે વાળી દીધું.
આર.બી.રાવળ., DYSP તરીકે નિવૃત થયા બાદ હાલ તેઓ ભાવિકોને રામકથા અને શિવકથાનું રસપાન કરાવી રહ્યા છે. યોગી રામદાસના નામથી ઓળખાય છે. તેઓ અત્યાર સુધીમાં કુલ 600 જેટલી રામકથા અને શિવકથા કરી ચૂક્યા છે. ગુજરાતના ખેડ...
સોમનાથ મંદિરની જેમ ગુજરાતમાં હિંદુ સંસ્કૃત્તિના 1700 ઐતિહાસિક સ્થળોનું...
The collapse of 1700 historical sites of Hindu culture in Gujarat like the Somnath Temple
PHOTO - NAVLAKHA MANDIR, GHUMLI, JAMJODHPUR
ગાંધીનગર, 5 માર્ચ 2021
ગુજરાત રાજય રક્ષિત 366 સ્મારક અને કેન્દ્રના સ્મારક મળીને કૂલ 500 જેટલાં ઔતિહાસિક સ્થળોની હાલત અત્યંત ખરાબ થઈ રહી છે. તેનું ધ્યાન રાખવા માટે સ્ટાફ નથી. આખા ગુજરાતમાં 500 સ્થળોનું ધ્યાન ...
મોદી દ્વારકા શોધી રહ્યાં છે અને રૂપાણી દ્વારકાને સુવર્ણ યુગમાં લઈ જવાન...
https://twitter.com/PMOIndia/status/916553110050312193
દ્વારકા, 1 જાન્યુઆરી 2020
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, પાણી અને પ્રવાસનના રૂા.72 કરોડના પ્રકલ્પો શરૂ કરાયા છે. ભાજપ સરકારે જાહેર કર્યું છે કે, દ્વારકા નગરીનો ફરી સુવર્ણ યુગ આવશે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 31 જાન્યુઆરી 2020એ દ્વારકામાં કહ્યું હતું.
વડાપ્રધાન...
ઉત્તર પ્રદેશ ધિક્કારના રાજકાણનું હબ બની ગયું છે, પૂર્વ સનદી અધિકારીઓએ ...
30 ડિસેમ્બર 2020
યુપીના મુખ્યમંત્રી 100 થી વધુ પૂર્વ અમલદારોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે . પત્રમાં કહેવામાં આવ્યું છે કે ધર્માંતર વિરોધી વટહુકમથી રાજ્યને સામાજિક નફરત, ભાગલા પાડો ને રાજ કરો અને ધાર્મિક કટ્ટરતાના રાજકારણનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. સનદી અધિકારીઓએ વટહુકમને સંપૂર્ણ ગેરકાયદેસર ગણાવ્યા છે. જેને તાત્...
જ્યાં ગીતા શ્લોકના પડઘા પડે છે, સોમનાથમાં ગીતા મંદિરના સ્થંભો પર ગીતા ...
26 ડિસેમ્બર 2020
પ્રભાસ તીર્થના ગોલોકધામ ક્ષેત્ર જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ એ દેહ ત્યજી નિજધામ પ્રસ્થાન કર્યું એ ભાલકા સ્થળ પાસે ગીતા મંદિર આવેલું છે. ગીતા જયંતીની ઉજવણી 25 ડિસેમ્બર 2020એ કરવામાં આવી હતી. ગીતાના ગ્રંથનું પુજન-આરતી કરવામાં આવેલા હતા. ગીતા પાઠ કરવામાં આવેલા.
સોમનાથ મંદિરથી 2 કિમી અને સોમનાથ રેલ્વે સ્ટેશનથી 2.5 કિમીના અંતરે ગીતા મંદ...
18 ડીસેમ્બરે અંતરરાષ્ટ્રીય લઘુમતિ અધિકાર દિવસ સિદ્ધપુર ખાતે મનાવાશે, લ...
ગાંધીનગર, 10 ડિસેમ્બર 2020
ગુજરાતમાં અનેક સ્થળો એવા છે કે જ્યાં મુસ્લિમ, જૈન, ક્રિશ્ચિયન, હિન્દુ, શિખ, બૌધ લઘુમતિમાં છે. દેશમાં 8 રાજ્યો એવા છે કે જ્યાં ક્રિશ્ચિયન કે મુસ્લિમ લોકો બહુમતીમાં છે અને હિન્દુ લઘુમતીમાં છે. આવું જ દરેક રાજ્યોમાં જોવા મળે છે. તેથી દેશ પ્રમાણે લઘુમતિ જાહેર કરવામાં આવે છે તેના બદલે પ્રદેશ અને વિસ્તાર પ્રમાણે લઘુમતિ જાહેર...
ગુજરાતી
English













