આખી મસ્જિદ કોરોના હોસ્પિટલ માટે આપી દીધી
કોરોના દર્દીઓ માટે મસ્જિદ સમર્પિત, કહ્યું - આ સમયે દેશની સેવા સૌથી મહત્વપૂર્ણ છે
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો ખરાબ પ્રભાવ છે. પુનામાં પણ કોરોના ચેપનું પ્રમાણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, શહેરની આઝમ કોલેજ ઓફ એજ્યુકેશનએ તેના કેમ્પસની અંદર આવેલા મસ્જિદના હોલને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ફેરવી દીધી છે. ક્વોરેન્ટાઇન સેન્ટરનું પરિવર્તન કરવામાં આવ્યું હતુ...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં મુસ્લિમો રોઝા રાખી નમાઝ અદા ...
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ ૪૭૨ દર્દીઓ કોરોનાગ્રસ્ત છે. દાખલ દર્દીઓમાં શહેરના કોટ વિસ્તારના મુસ્લિમ બિરાદરો પણ સામેલ છે. ઇસ્લામમાં રમઝાન મહિનો પવિત્ર ગણાય છે અને મુસ્લિમો દ્વારા રોજા રાખવામાં આવે છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ દર્દીઓમાં જેમની તબિયત સ્થિર છે તેઓએ રોજા રાખવાની વાત સિવિલ તંત્ર સમક્ષ કરી હતી.
આથી સિ...
30 હજાર યુવક-યુવતીઓના લગ્ન કોરોનાએ કોરા રાખ્યા, થયા હોત તો પણ દૂર રહેવ...
અમદાવાદ, 25 એપ્રિલ 2020
લગ્ન માટે વણજોયું મુહૂર્ત અખાત્રીજના દિવસે 7થી 8 હજાર લગ્ન થવાના હતા. કોરોના વાયસરના એક મહિનામાં બીજા એટલાં જ લગ્ન બંધ રહેતાં 15 હજાર કન્યા અને કુમાર બન્ને પક્ષે સપના રોળાયા છે. હવે ઓનલાઈન લગ્ન થઈ રહ્યાં છે.
2012માં અખાત્રીજના દિવસે 5 હજાર લગ્ન નોંધાયા હતા. હવે તે 8 વર્ષ પછી 8 હજાર આસપાસ થયા છે. રૂ.1 હજાર કરોડથી રૂ.3 હ...
પાલઘરને ભાજપે કોમી બનાવી દીધું પણ સાધુને મારનારા કોણ નિકળ્યા ?
ગૃહમંત્રીએ ખુદ પાલઘર લિંચિંગ કેસમાં 101 ધરપકડ કરાયેલા આરોપીઓની યાદી જાહેર કરી હતી. જેમાં હિંદુઓના નામ વધું છે. સુરત આવી રહેલાં સાધુઓને હિંદુઓના ગામના 200 લોકોએ માર માર્યો હતો. જેને કોમી હિંસા તરીકે ઉત્તર પ્રદેશના ભાજપના મુખ્ય પ્રધાન યોગી આદિત્યએ ટ્વીટ કર્યું હતું. ભાજપ સરકારના ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહે પણ દરમિયાનગીરી કરી હતી. ભાજપના ...
24 મે સુધી રમઝાન પૂરો થાય ત્યાં સુધી લોકડાઉન ન ઉઠાવવા કેમ કહ્યું ?
વિવાદાસ્પદ મૌલાના આઝાદ રાષ્ટ્રીય ઉર્દૂ યુનિવર્સિટી (એમએનયુયુ)ના કુલપતિ ફિરોઝ બખ્ત અહેમદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 23 મી એપ્રિલથી શરૂ થનારી મહિનાની ઇસ્લામિક ઉપવાસ પ્રસંગ, રમઝાનના અંત સુધી તાળાબંધી વધારવા કહ્યું છે, જેથી બીજી તબલલી જમાત- ટાઇપ ઇવેન્ટની ભારતમાં પુનરાવર્તન થતું નથી.
મોદીને લખેલા પત્રમાં, અહેમદ, જેને તેમના વિવેચકો દ્વારા હૈદરાબાદ સ્...
કોરોના વાયસર ભગાડવા હિન્દુ મહાસભાએ ગોમુત્રની પાર્ટી રાખી, વિજ્ઞાનનો આધ...
ચક્રપાણીએ કહ્યું, "ગૌમૂત્રમાં 32 તત્વો છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. પીધા પછી તેને કોરોના હોવું જોઈએ નહીં. જો કોઈ પાસે હોય તો, તે ધીમે ધીમે સ્વસ્થ થઈ જશે."
કોરોનાવાયરસ COVID-19 ના ફાટી નીકળવા માટે દિલ્હીમાં ગૌમૂત્ર પાર્ટી રાખી છે. આ કાર્યક્રમ અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા શનિવારે (14 માર્ચ, 2020) દેશની રાજધાનીમાં કરવામાં આવ...
માંસાહારી શંખ મંદિરમાં કેમ ફૂંકાય છે ?
શંખ માંસાહારી પ્રાણી છે છતાં મંદિરમાં કેમ સ્થાન ?
શંખ માંસાહારી પ્રાણી છે . તે પોલીકીટ વોર્મ્સ જેવા કે યુરિથો , નેરીસ કે ઓલીગોકીટ - મારફાઈસા ઈત્યાદિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે . જીવંત વોર્મ્સને પકડવા શંખમાં પ્રોબોસીસ નામનો અવયવ કે જેમાં રેસીગ્લોજેટ પ્રકારનું રેડ્યુલા હોય છે , તેના મધ્યસ્થ દાંત વડે ભક્ષ્યને પકડી પ્રોબોસીસ સંકોચીને આખા ભક્ષ્ય પ્ર...
કોરોનાથી ડાકોરના ઠાકોર પણ ન બચાવી શકે, 7 લાખ પદયાત્રી ભક્તો ઘટી ગયા
દર વર્ષે ફાગણી પુનમે પવિત્ર ડાકોરમાં ૧૪ લાખથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન કરતા હોય છે ત્યારે આ વખતે સાત લાખ જેટલા શ્રધ્ધાળુઓ ડાકોર પહોંચ્યા છે આ ઉપરાંત અન્ય ધાર્મિક સ્થાનો ઉપર પણ શ્રધ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જાવા મળી રહયો છે. સવારથી જ ડાકોરમાં શ્રધ્ધાળુઓ ભગવાન રણછોડજીના દર્શન કરી છે. કોરોના વાયરસના કારણે 50 ટકા લોકો યાત્રામાં જોડાયા નથી.
કોરો...
ભાજપના પ્રધાન વાસણ આહીર સાધુની ‘પીરિયડ્સ’ સભામાં હાજર ? શુ...
https://youtu.be/o7UPgTvfilU
જયેશ શાહ .કચ્છ
કચ્છનાં ભુજમાં આવેલી મહિલા કોલેજમાં માસિક ધર્મને લઈને મામલો માંડ શાંત પડ્યો હતો ત્યાં ભુજ સ્વામીનારાયણ મંદિરના એક સ્વામીનો વધુ એક વિડિઓ બહાર આવ્યો છે. જેમાં આ સ્વામીએ ભુજ મંદિર સંચાલિત સંસ્થાઓમાં મહિલાઓના માસિક ધર્મને લઈને કેવી કડકાઈ કરવામાં આવે છે તેની જાહેરમાં ચર્ચા કરતા જોવા મળે છે. તેમ...
આજનું રાશિફળ – 24 ફેબ્રુઆરી, 2020
આજનું રાશિફળ - 24 ફેબ્રુઆરી, 2020
મેષ
આજે તમે મિત્રોની સંગતમાં સમય પસાર કરશો. મિત્રો તરફથી ભેટો મળશે. તમારે પણ તેમના માટે ખર્ચ કરવો પડશે.
વૃષભ
સેવકો માટે દિવસ સારો છે. સફળતાપૂર્વક નવી નોકરી શરૂ કરો. વરિષ્ઠ લોકો તમારામાં રસ લેશે. બ Promતી પણ મેળવી શકાય છે.
જેમિનીશરીરની થાક અને સુસ્તી કામને ઉત્તેજીત કરશે નહીં. પેટના વિકારથી પ...
1987માં બનેલી ડિઝાઈનના પથ્થરથી રામમંદિર બનશે
અયોધ્યામાં બનાવવામાં આવનાર રામ મંદિર વિશ્વ હિન્દુ પરિષદની 30 વર્ષ જુની ડિઝાઇન પર આધારિત હશે. સરકાર નિયુક્ત શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શુક્રવારે આ અંગે માહિતી આપવામાં આવી છે. રામ મંદિર જે મોડેલ પર બનાવવાનું છે તે રામ જન્મભૂમિ ન્યાસે બનાવ્યું હતું. રામ જન્મ નિર્માણ માટે વર્ષ 1985 માં રામ જન્મભૂમિ ન્યાસની રચના કરવામાં આવી હતી.
સમા...
વિશ્વના સૌથી ઊંચા ઉમિયા મંદિર પાસે ટ્રીમ્યુઝિયમ બનશે
જાસપુર પાસે ૧૦૦૦ કરોડના ખર્ચે વિશ્વનું સૌથી ઉંચુ ઉમિયા માંનું મંદિર બનશે
ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં મંદિર અને સરકારના સંયુક્ત સંકલનથી વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનશે. જેમાં લુપ્ત થતા ૩૦૦૦ વૃક્ષો રોપવામાં આવશે. સમગ્ર સમારોહના આયોજન માટે ૫૦થી વધુ કમીટીઓ કામ કરશે. ૫૦૦૦થી વધુ સ્વયં સેવકો સેવા આપશે. મંદિરમાંથી અમદાવાદનો નજારો જાઇ શકાય ...
અન્નક્ષેત્રમાં ૭૫ ડબા શુદ્ધ ઘી માંથી બને છે મીઠાઈ
ભવનાથનો શિવરાત્રીનો મેળો વિશ્વ પ્રસિદ્ધ છે. ૨૫૦ જેટલા જ્ઞાતિ ઉતારા મંડળો અન્નક્ષેત્રો સંતવાણી સાથે ૧૦ લાખ શ્રદ્ધાળુઓ આવે છે. આપા ગીગાના ઓટલે ૭૫ ડબા શુદ્ધ ઘી માંથી દરરોજ બે મીઠાઈ,બે શાક,રોટલી ખિચડી કઢીનો પ્રસાદ પીરસાઈ રહ્યો છે.
અમરેલી, સાવરકુંડલા,તેમજ જૂનાગઢ આસપાસ ગ્રામ્ય વિસ્તારના બે હજાર સ્વયંસેવકો ૧૦થી ૩૦ હજાર લોકો ભોજન પ્રસાદ મેળવે છે. નરેન...
હસ્તકલા મેળામાં મડ-મિરર, બાંબુ, ચર્મ, માટી, ભરત ગુથણ, થ્રેડ વર્કની ખાસ...
હસ્તકળા મેળો માત્ર મનોરંજન કે પ્રદર્શનનું માધ્યમના બની રહેતા તેનાથી કંઈક વિશેષ માહિતી, જ્ઞાન અને સંસ્કૃતિનું સંવર્ધન થાય તેમજ કલાકારોની કારીગરીથી લોકો માહિતગાર થઈ તેમને બિરદાવે તે જરૂરી હોઈ વહીવટી તંત્ર દ્વારા મેળાને ખાસ લુક આપવા તેમજ માહિતી આપતા પ્રિન્ટ અને ઓડિયો વિઝ્યુઅલ માધ્યમનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે.
કુલ ૨૭પ્રકારની ભાતીગળ હસ્તકલાના સ...
મહાસુદ બીજે ગોપાલકો મહી બીજ તરીકે ઉજવશે
મહાસુદ બીજને રબારીઓ તેમજ ગોપાલકો મહી બીજ તરીકે ઉજવે છે, તેના અવસરે આણંદ જિલ્લાના વાસદ અને વહેરાખાડી મહીસાગર માતાજીના મંદિર તેમજ વડોદરા જિલ્લાના ફાજલપુર ખાતે મહીસાગર માતાજીના મંદિરે રબારીઓ સહિત ગોપાલક જાતિઓના લોકોએ ઘણી મોટી સંખ્યામાં, પરંપરાગત વેશભૂષા, આભૂષણોમાં અને નવા જમાનાની યુવા પેઢીએ આધુનિક પરિવેશમાં લોકમાતા મહીસાગરનો ભક્તિભાવપૂર્વક ખોળો ખૂંદય...