જામજોધપુર ભાજપના નેતાઓનું ખાણોનું કરોડોનું કૌભાંડ, અમરાપરની સરકારી જમી...
ગાંધીનગર, 1 જાન્યુઆરી 2021 જામનગર જિલ્લાના જામનોધપુરના અમરાપર ગામની સરકારી જમીન પર લાખોટન કિંમતી ખનીજ કાઢી લેવામાં આવ્યું છે. જે અંગેની ફરિયાદ જામનગર કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સમક્ષ કરવામાં આવી છે. જેની તપાસ કરવા માટે માંગણી થઈ છે. ખોટા નકશાઓ બનાવી, તે આધારે ખાણની લીઝ મંજુર કરાવી રાજયની માલીકીની જમીનમાંથી ખનીજ મેળવી લેવામાં આવેલું છે. તે ખનીજ...
જિયોના તમામ ફોન કોલ્સ સાવ મફત કરી દેવાયા, નવા વર્ષની ભેટ, ખેડૂત આંદોલન...
- જિયોથી થતા તમામ કોલ્સ, કોઈપણ નેટવર્ક પર, ભારતભરમાં કોઈપણ જગ્યાએ મફત
- ભારતના મહત્તમ સ્માર્ટફોન યુઝર્સ ફ્રી વોઇસ કોલ્સ, ફ્રી-વોઇસ નેશન મુંબઈ, 31 ડિસેમ્બર 2020 ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ની સૂચના મુજબ, દેશમાં 1લી જાન્યુઆરી 2021થી બિલ અને કીપ પ્રથા લાગુ કરવામાં આવી રહી છે, જેથી તમામ ઘરેલુ વોઇસ કોલ્સ માટે ઇન્ટરકનેક્ટ યુઝર્સ ...
વસમા વર્ષની વિદાય – એક વર્ષમાં રૂપાણી સરકારના કૌભાંડો અગણીત વાંચ...
2020ના વર્ષની વિદાય થઈ છે. ઈસુના આ વર્ષમાં ગુજરાતની ભાજપની રૂપાણી સરકારે 45 કૌભાંડો કર્યા છે તેની અહીં લીંક આપી છે. પ્રજા વેરા, ફી અને દંડ પેટે સરકારને રૂ.1 લાખ કરોડ વર્ષે આપે છે તેનો વહિવટ કેવો અને કઈ રીતે થઈ રહ્યો છે. તે આ કૌભાંડો વાંચવાછી ખ્યાલ આવે તેમ છે. આખા વર્ષના કૌભાંડો જૂઓ. https://allgujaratnews.in/gj/rupani-took-no-action-in-the-600-c...
પાના સમિતિ ચૂંટણી જીતવાનું બ્રહ્માસ્ત્ર ગુજરાત ભાજપ પ્રમુખ કહે છે, સોશ...
ગાંધીનગર, 31 ડિસેમ્બર 2020 ગાંધીનગરના પ્રદેશ ભાજપા કાર્યાલયમાં 30 ડિસેમ્બર 2020એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ખેડૂતોના મુદ્દાઓ અંગે બેઠક મળી હતી. મોડી સાંજ સુધી ગુજરાતના 4 વિભાગોની બેઠલ ચાલી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પેઈઝ - પાના સમિતિ ચુંટણીઓ જીતવાનું બ્રહ્માસ્ત્ર ગણાવ્યું હતું. કાર્યકર્તાઓને બેઠક,પ્રવાસ,આયોજન અને સોશીયલ મિડીયાના સંદર્ભમા...
ઉત્તર પ્રદેશ ધિક્કારના રાજકાણનું હબ બની ગયું છે, પૂર્વ સનદી અધિકારીઓએ ...
30 ડિસેમ્બર 2020 યુપીના મુખ્યમંત્રી 100 થી વધુ પૂર્વ અમલદારોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે . પત્રમાં કહેવામાં આવ્યું છે કે ધર્માંતર વિરોધી વટહુકમથી રાજ્યને સામાજિક નફરત, ભાગલા પાડો ને રાજ કરો અને ધાર્મિક કટ્ટરતાના રાજકારણનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. સનદી અધિકારીઓએ વટહુકમને સંપૂર્ણ ગેરકાયદેસર ગણાવ્યા છે. જેને તાત્...
મોદીના માનીતા પૂર્વ આઈએએસ ગુપ્તાની 7 હોટેલો 50 કરોડમાં વેચાઈ ગઈ
ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020
અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલના પ્રોજેક્ટમાં નરેન્દ્ર મોદીના સમયમાં રૂ.200 કરોડોના કૌભાંડી નિવૃત્ત આઇએએસ સંજય ગુપ્તાની 7 કેમ્બે હોટલો વેચાઇ ગઇ છે. આ હોટલોને ફોરસ્ટાર હોટલ ચેઇન ગણાતા એક્સપ્રેસ ગ્રુપે ખરીદી લીધી છે. આ હોટલ નિસા લેઝર લિમિટેડની માલિકીની છે. 800 રૂપમના રૂ.40થી 50 કરોડ બજાર ભાવ આવે છે. એટલામાં શોદો થયો હોવાનું મા...
સાંસદ વસાવાનું રાજીનામું, સાચું બોલવાની મોદીએ સજા આપી કે પછી ઓવૈસીનું ...
ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020 ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સોંપી દીધું છે. હવે લોસભાના સ્પીકરને તેઓ રાજીનામું આપવાના છે. પક્ષને નુકસાન ન પહોંચે એટલે રાજીનામું આપ્યું છે. મોદી સામે થવાની સજા માનવામાં આવી રહી છે. CM રૂપાણી અને PM મોદીને ...
અમદાવાદની 100 ખાનગી હોસ્પિટલોને મહાનગર પાલિકાએ રૂ.48 કરોડ કોરોનાના બિલ...
અમદાવાદ, 29 ડિસેમ્બર 2020 અમદાવાદ શહેરમાં કોરોના દર્દીની સારવાર માટે 105 ખાનગી હોસ્પિટલો અમદાવાદ મહાનગર પાલિકાએ ભાડે રીખી હતી. કોરોના દર્દીઓને મફત સારવાર માટે રૂા.48 કરોડ ખાનગી હોસ્પિટલોને 30 નવેમ્બર 2020 સુધીમાં બિલ આપ્યા છે. 11 હજાર દર્દીઓને અમદાવાદ મહાનગર પાલિકાએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અપાવી છે. શ્રીમંત વિસ્તારમાં વધું કોરોનાનું બિલ ...
જ્યાં મહિલા ખેડૂતો સૌથી વધું છે એવા તાપીમાં કેવી સિંચાઈ છે તે જોવા જેવ...
ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020 તાપી જિલ્લાના સોનગઢ આદિવાસી વિસ્તારમાં ખેતી કરતાં ખેડૂતોને સિંચાઈની કેવી હાલાકી છે તે ચોંકાવે તેવું છે. અહીં રૂપાણી સરકાર કરોડો રૂપિયા સિંચાઈ પાછળ ખર્ચે છે તે પાણીમાં વહી જાય છે. જ્યાં મોટો બંધ આવેલો છે પણ આદિવાસી ખેડૂતોને તેનું પાણી મળતું નથી. મહિલા ખેડૂતોની વસતી અહીં પુરૂષો કરતાં વધું છે. મહિલાઓની હાલત ખરાબ છે. તા...
ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીના AIMIM પક્ષો ગુજરાતમાં શું ...
દિલીપ પટેલ દ્વારા ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020 દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતી ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP), અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM- All India Majlis-e-Ittehadul Muslimeen) ની સાથે મળીને ચૂંટણી લડશે. બીટીપીનું વર્ચસ્વ દક્ષિણ ગુજરાતમાં છે. દક્ષિણ ગુજરાતની બે બેઠક પરથી તેના બે ધા...
અમદાવાદમાં કોરોનામાં 82 ટકા મોત 50થી વધુ ઉંમરના દર્દીઓના થયા છે
ગાંધીનગર, 28 ડિસેમ્બર 2020 અમદાવાદ શહેરમાં ડીસેમ્બર મહિનાના બીજા સપ્તાહ સુધી કોરોનાના નોંધાયેલા કુલ દર્દીના 75 ટકા લોકોની ઉંમર 60 વર્ષથી ઓછી હતી. જ્યારે 56 ટકા દર્દીઓની ઉંમર 50 વર્ષથી પણ ઓછી હતી. સ્માર્ટસીટી અમદાવાદમાં ડીસેમ્બર મહિનાના બીજા સપ્તાહ સુધી કોરોનાના 56269 દર્દી અને 2106 મરણ નોંધાયા છે. શહેરમાં ડીસેમ્બરના બીજા સપ્તાહ સુધી 2106 મ...
મુખ્ય પ્રધાન રૂપાણી દર 4 દિવસે એક ટાઉન પ્લાનીંગ યોજના બનાવે છે, પણ ભાજ...
ગાંધીનગર, 28 ડિસેમ્બર 2020 રૂપાણીએ 2020ના વર્ષમાં 111 ડી.પી.- ટી.પી.ને મંજૂરી આપીને સતત ત્રીજા વર્ષે 20-20 ક્રિકેટ મેચની જેમ ટી.પી ની મંજૂરીની સદી કરી છે. ત્રણ વર્ષમાં કુલ 108 ડ્રાફ્ટ સ્કીમ્સ, 85 પ્રિલીમીનરી તથા 107 ફાઇનલ ટી.પી.ને મંજૂરી આપી છે.
ગયા વર્ષે રૂપાણીએ શું કહ્યું હતું ?
રૂપાણી સરકારના ભ્રષ્ટાચારની વિગતો આ ટ્વીટની નીચે લોકોએ કોમેંટ ક...
The claims of the CM, reality of farmers in Gujarat are very different...
મુખ્ય પ્રધાનનો દાવો અને ગુજરાતના ખેડૂતોની વાસ્તવીકતા સાવ ભિન્ન છે, જુઠાણા ચલાવતી રૂપાણી સરકાર ગાંધીનગર, 26 ડિસેમ્બર 2020
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં સત્યના પુજારી ગાંધીજીના નામ પરથી જેનું નામ રખાયું છે તે મહાત્મા મંદિરથી 25 ડિસેમ્બર 2020માં કૃષિ કલ્યાણ કાર્યક્રમમાં જાહેરાતો કરી હતી. સેટકોમની મદદથી 248 તાલુકાના હજારો ખેડૂતો સાથે વાતો ક...
એક વીઘાએ 40 હજારની કમાણી કરાવી આપતી મેલેરિયાની ઔષધી તુલસીની ખેતી
ગાંધીનગર, 28 ડિસેમ્બર 2020
અશ્વગંધા, સફેદ મુસલી, ઇસાબગુલ, એલોવેરા, હળદરમાં સૌથી વધુ કમાણી છે જો સામે તમારી પાસે બજાર હોય તો. પણ તેમાએ અફીણની ખેતી ખૂબ ઓછી કિંમતે તે લાખોની કમાણી કરાવી આપે છે. દેશમાં ખસખસની ખેતી ગેરકાયદેસર છે. નાર્કોટિક્સ વિભાગની મંજૂરીથી ખેતી થઈ શકે છે. આ બધામાં તુલસીની ખેતી સારી છે. તુલસીનો પાક 3 મહિનામાં લઈને 3 લાખ રૂપિયા કમાય...
દરિયાની જેમ તળાવોના મત્સ્યોદ્યોગમાં ગુજરાત નંબર એક બની શકે, પણ ભાજપની ...
ગાંધીનગર, 25 ડિસેમ્બર 2020
28 રાજ્યોમાછી ગુજરાત તળાવોની અને બંધોની માછલીઓનો વેપાર કે ઉત્પાદન કરવામાં છે ક, 15માં સ્થાને ધકેલાઈ ગયું છે. ગુજરાતમાં 2019-20માં 1.50 લાખ ટન માછલી માંડ પેદા થઈ હતી. જે 10 વર્ષ પહેલા 1 લાખ ટન માછલી પેદા થતી હતી. નર્મદાનું વિપુલ પાણી તળાવો અને બંધોમાં 10 વર્ષથી ઠાલવવામાં આવે છે. તે હિસાબે ખરેખર તો માછલીઓનું ઉત્પાદન 10 વર્...

English













