Thursday, April 17, 2025

Tag: Gujarati News

Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧3૧: ગિરમીટની પ્રથા

નવા વસેલા અને આંતરબાહ્ય તોફાનોમાંથી ઊગરી ગયેલા આશ્રમને છોડી હમણાં ગિરમીટની પ્રથાનો થોડો વિચાર કરી લેવાનો સમય આવ્યો છે. ગિરમીટિયા એટલે પાંચ કે એથી ઓછાં વર્ષના મજૂરીના કરારનામામાં સહી કરીને હિંદુસ્તાનની બહાર મજૂરી કરવા ગયેલ મજૂરો. આવા નાતાલના ગિરમિટીયા ઉપરથી ત્રણ પાઉંડનો વાર્ષિક કર સમ ૧૯૧૪માં નાબૂદ થયો હતો, પણ એ પ્રથા હજુ બંધ નહોતી થઈ. સન ૧૯૧૬માં ...

દેશી વાગડ કપાસની નવી બે જાતો જીન્સ કાપડ અને સિલ્ક કાપડમાં ક્રાંતિ લાવી...

ગાંધીનગર, 25 ઓક્ટોબર 2020 ગુજરાત આણંદ દેશી કપાસ -2 (જીએડીસી -2)ને રાષ્ટ્રીય સ્તરે 16 સપ્ટેમ્બર 2020ના રોજ માન્યતા આપવામાં આવી છે. જે 2019માં શોધવામાં આવી હતી. આ કપાસ એવો છે કે જેમાંથી ઉત્તમ પ્રકારના જીન્સ પેન્ટ બને છે. તેના તારની લંબાઈ કાપડ વણવામાં મદદ કરે છે. વળી વાગડ પ્રદેશમાં કાલા કપાસ તરીકે આ જાત ચોમાસાના પાણીથી જ થાય છે અને તં સંપૂર્ણ ઓર...

ટેક્સ રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ કરદાતાઓને મળશે રાહત, છેલ્લી તારીખ જા...

કોરોનાકાળમાં ઈન્કમ ટેક્સ વિભાગે રિટર્ન ભરવાની તારીખ વધારી દીધી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) પાસેથી મળેલી વિગતો પ્રમાણે હવે સામાન્ય નાગરિક, કે જેણે પોતાનું રિટર્નની સાથે ઓડિટ રિપોર્ટ નહોતુ લગાવવો પડતો, તે વર્ષ 2019-20 માટે પોતાનું રિટર્ન 31 ડિસેમ્બર 2020 સુધીમાં ભરી શકશે. પહેલા તેના માટે 30 નવેમ્બર 2020 સુધી તારીખ નક્કી કરવામાં આવી હતી. ...

જેમ્સ કેમેરોનની ‘અવતાર-2’નું શૂટીંગ થયું પુરૂ, આ તારીખે થિયેટરમા જોવા ...

લિજેન્ડરી ફિલ્મમેકર જેમ્સ કેમેરોને કહ્યું છે કે તેમની ઘણી અપેક્ષિત ફિલ્મ ‘અવતાર 2’ નું શૂટિંગ સમાપ્ત થઈ ગયું છે, જ્યારે સિરીઝની ત્રીજી ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણ થયું હતું. 2020 ઓસ્ટ્રિયન વર્લ્ડ સમિટ પહેલા આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર સાથેની ઓનલાઇન મુલાકાત દરમિયાન, કેમેરોને 2009 ની બ્લોકબસ્ટર ફિલ્મ અવતારના આગામી બ્લોકબસ્ટર વિશેની માહિતી શેર કરી હતી. ...

પોલીસકર્મીઓને હવેથી કોવિડ-19 થી મૃત્યુ પર 10 લાખ અને આકસ્મિત મૃત્યુ પર...

મુંબઈ પોલીસનો પગાર એક્સિસ બેંકના બદલે એચડીએફસી બેંકના ખાતમાં જમા થશે. મુંબઈ પોલીસ દેશના સૌથી મોટા પોલીસ દળમાંથી એક છે. તેમાં લગભગ 50 હજાર કર્મચારી કામ કરે છે. મુંબઈ પોલીસ અને એક્સિસ બેંક વચ્ચેના એમઓયુની મુદત 31 જુલાઈ 2020 ના રોજ પૂરી થઈ ગઈ છે. મુંબઇ પોલીસ બીજી બેંકની શોધમાં હતી. જે તેના કર્મચારીઓને એક્સિસ બેંક કરતા વધારે સુવિધાઓ પ્રદાન કરી શકે. ઘણી...

દિલ્હીમાં ઈ-વાહનો 70 બેટરી ચાર્જ સ્ટેશનો પરથી આ દરે કરી શકાશે ચાર્જ

અરવિંદ કેજરીવાલની આમ આદમીની દિલ્હી સરકાર, ઇલેક્ટ્રિક વાહનો માટે નવી નીતિમાં વાહનોની ખરીદી કર્યા પછી સબસીડી, રજિસ્ટ્રેશન ફી અને રોડ ટેક્સમાંથી છૂટ આપશે. વાહન વ્યવહાર પ્રધાન કૈલાસ ગેહલોતે ev.delhi.gov.in વેબસાઇટ ખૂલ્લી મૂકી છે. ઇલેક્ટ્રિક વાહનની ચાર્જ ફી પ્રતિ યુનિટ દીઠ રૂ. 4.5 અને ઝડપી ચાર્જ માટે યુનિટ દીઠ 5 રૂપિયા રહેશે. દિલ્હીમાં કેઝરીવાલે ભારતમાં...

શિયાળો આવે એની પહેલા જ દિલ્હીની હવા ખતરનાક સ્તરને પાર

જેમ જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ દિલ્હીની હવા વધુ ખરાબ થતી જાય છે. સવાર સવારમાં ઝાકળ વધતા અહીં દ્રશ્યો ધૂંધળા થઈ રહ્યા છે. શનિવારે એવી હાલત થઈ હતી કે, દિલ્હીનો સિગ્નેચર બ્રિજ પર દેખાવાનો બંધ થઈ ગયો હતો. એક સમયે તો એવુ લાગતૂ હતું કે, જાણે તે ગાયબ થઈ ગયો હોય. ત્યારે આવો જાણીએ દિલ્હીની અન્ય જગ્યાઓની હાલત કેટલી ખરાબ થઈ છે. શનિવારે સવારે દિલ્હીના કેટલાય...

ઊંઝામા જયાંથી જુગારધામ પકડાયેલ એ ગણેશ આર્કેડનું બાંધકામ તૂટશે કે કેમ?

ઊંઝાની જય વિજય સોસાયટીમાં રહેણાક વિસ્તારમાં પરવાનગી વગર બાંધવામાં આવેલું કોમર્શિયલ કોમ્પલેક્ષ ગણેશ આર્કેડ છેલ્લા કેટલાક સમયથી વિવાદોના વમળમાં ફસાયું છે ત્યારે આ ગણેશ આર્કેડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ સાથે ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ની સાંઠગાંઠ હોવાના સમાચારો થી ઊંઝા ના સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે એટલું જ નહીં પરંતુ ચીફ ઓફિસરે નગરપાલિકાના પ...

ભગવા અંગ્રોજોએ ગાંધીજીને સત્યાગ્રહના ગુંડા જાહેર કર્યા

રાષ્ટ્રપતિને લઘુમતી સંકલન સમિતિના પ્રમુખ મુજાહિદ નફીસે પત્ર લખીને માંગણી કરી છે કે, ગુજરાતનો કાળો કાયદો (ગુંડા ધારો) રદ્દ કરવા અપીલ છે. માનવ અધિકારોની રક્ષા કરો અને કાળા કાયદા બનાવવાનું બંધ કરો, એવી માંગણી કરી છે. 23 ઓક્ટોબર 20 માઈનોરીટી કો-ઓર્ડિનેશન કમિટી ગુજરાત (MCC) દ્વારા ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ (અટકાવવા) અધિનિયમ 2020, ક્રમાંક 2...

બાબા રામદેવનું બચપણ અને આજ સુધીની આવી છે વાતો

બાબા રામદેવનો જન્મ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના સૈદ અલીપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રામનિવાસ અને માતાનું નામ ગુલાબ દેવી છે. જ્યારે રામદેવ નાનો હતો, ત્યારે એક યોગી તેમના ગામમાં આવ્યો, રામદેવનું મન યોગમાં થવા લાગ્યું અને તે વૈદિક શિક્ષણ તરફ આગળ વધ્યો. રામદેવ ગુરુકુળમાં અભ્યાસ કરવા માટે ઘરેથી ભાગી ગયો હતો અને ઘણા ગુરુકુળમાં પ્રવેશવા ...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧3૦: કસોટીએ ચડયા

આશ્રમની હસ્તીને હજુ થોડા જ મહિના થયા હતા, તેટલામાં જેવી કસોટીની મને આશા નહોતી તેવી અમારી કસોટી થઈ. ભાઈ અમૃતલાલ ઠક્કરનો કાગળ મળ્યોઃ ‘એક ગરીબ અને પ્રામાણિક અંત્યજ કુટુંબ છે. તેની ઇચ્છા તમારા આશ્રમમાં આવીને રહેવાની છે. તેને લેશો?’ હું ભડક્યો ખરો. ઠક્કર બાપા જેવાની ભલામણ લઈને આવનાર અંત્યજ કુટુંબ આટલું વહેલું આવે એવી મેં મુદ્દલ આશા રાખી નહોતી. સાથીઓન...

પાક લણતાં નાના મશીનો વધવા લાગતાં ગુજરાતમાં 10 લાખ ખેત મજૂરો બેકાર બની ...

ગાંધીનગર, 24 ઓક્ટોબર 2020 ગ્રામ્ય વસતી વધવાનો દર 9.3 ટકા અને શહેરોનો 39 ટકા છે. જે 2021ની વસતી ગણતરીમાં 0 થઈ શકે છે. કારણ કે હવે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં કામ કરતાં ટ્રેક્ટર ઉપરાંત પાક લણવા માટેના નાના મશીનો આવી રહ્યાં છે. જે રીતે ઘઉંનો પાક લેવા માટે પંજાબથી મશીનો આવતાં હતા તે રીતે ખેડૂતો હવે પોતાના નાના મશીનો ખરીદી રહ્યાં છે. રાજકોટ, જસદણ, જા...

ગુજરાતમાં GSTના અધિકારીઓની એકતરફી કાર્યવાહી, વેપારીઓ પરેશાન

ગુજરાતના GST કચેરીના ડેપ્યુટી કમિશનરની કચેરીના અધિકારીઓએ આજે ગુજરાતની જુદી જુદી વૉર્ડ ઑફિસોમાં જઈને જે તે કાર્યક્ષેત્રના અધિકારીઓને નાણાંકીય વર્ષ 2016-17 અને નાણાંકીય વર્ષ 2017-18ના વેટની આકારણીના કેસોમાં એકતરફી આદેશો કરી દેવાની સૂચના આપી દીધી છે. તેઓ વેપારીઓએ રજૂ કરેલી ફાઈલના સંદર્ભમાં વેપારીઓને તેમનો પક્ષ રજૂ કરવાની તક પણ આપતા નથી. કરદાતાને વધુ ...

પાકિસ્તાન પાયમાલ થસે કે નઇ તેનો નિર્ણય આ FATF સંસ્થા લેશે

આજે પાકિસ્તાનના ભાવિ વિશે મહત્ત્વનો ફેંસલો જાહેર કરશે. પાકિસ્તાને પેદા કરેલો આતંકવાદ આજે પાકિસ્તાનને જ ડંખ મારે એવી શક્યતા સર્જાઇ હતી. FATF પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકશે તો પાકિસ્તાનની સ્થિતિ દુનિયા આખીમાં સૌથી કફોડી થઇ જશે. FATFએ પાકિસ્તાન પાસે સત્તાવીસ મુદ્દે જવાબ માગ્યો પાકિસ્તાને પોતાના દોસ્ત ચીનની મદદથી FATF ના નિર્ણય પર પ્રભાવ પાડવાના નિ...

શિયાળામાં કોરોનાથી સાવચેત રહેવું પડસે, સ્વાઇન ફલૂની જેમ ઝડપથી ફેલાય શક...

દેશમાં એકિટવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન સામાન્ય થતું જોવા મળી રહ્યું છે. પરંતુ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકોને સાવધાન કર્યા છે અને માસ્ક તથા બે ગડની દૂરી જેવી સાવચેતી હજુ પણ રાખવાનું કહ્યું છે. તો એમ્ડના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયા પ્રમાણે આ રાહત વધુ દિવસ સુધી ટકશે નહીં. ડો. ગુલેરિયાએ કહ્યુ, સ્વાઇન ફ્લૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. ...