થાન બન્યું ધનબાદ – ગુજરાતમાં લીગ્નાઈટ કોલસા માફિયાઓનું રાજ
Than became Dhanbad – lignite coal mafia in Gujarat
દિલીપ પટેલ
જાન્યુઆરી 2022
250 કોલસાના કૂવા છે. જમીન પરની એટલી જ ખાણો હોવાની શક્યતા છે.
એક કૂવાનો મહિને હપ્તો 1.35 લાખ ચાલે છે.
અહીં મજૂરોના મોત મોટા પ્રમાણમાં થાય છે. બિનસત્તાવાર રીતે વર્ષે 90ની આસપાસ મજૂરોના મોત ખાણમાં જ થઈ જાય છે.
એક મજૂરે 4 કલાક કામ કરવાનું હોય છે. જેને રોજના 400થી 500 મજૂરી આપવામાં આવે છે.
એક મજૂરનું મોત થાય તો 3 લાખ તેના કૂટુંબને આપી દેવામાં આવે છે.
એક ટનનો ભાવ 3 હજાર રૂપિયા છે
બજારમાં સારી કક્ષાનો કોલસો 7થી 8 હજાર ટનનો છે.
સારા કોલસા સાથે તેની ભેળસેળ કરવેમાં આવે છે.
વિજ મથકોમાં આ કોલસો ભેળવી દેવામાં આવે છે. જે મોટા ભાગે બીજા રાજ્યોમાં વપરાય છે.
2017ની ચૂંટણીમાં અહીંથી મહિને 2 કરોડનો હપ્તો રાજકોટના ભાજપના એક નેતાને પહોંચાડવામાં આવતો હતો.
ભાજપના જિલ્લા, તાલુકાના નેતાઓ કોલસા કૌભાંડમાં સંડોવાયેલા છે.
જેસીબેથી ઓપન કટીંગ
અંડરગ્રાઉંડ છે. જે 20 ફૂટથી 120 ફૂટ સુધી તેની ઊંડાઈ છે.
લીફ્ટથી બહાર કાઢે છે. હવે ભૂગર્ભ ટનલમાંથી કોલસો કાઢવા માટે હવે નાના ટ્રેક્ટર ચલાવે છે.
ભૂગર્ભજળ પ્રદૂષિત થઈ ગયા છે.
મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી અહીં કૂવા ખોદીને ખાણ બનાવીને કોલસો કાઢવામાં આવી રહ્યો છે.
આજ સુધી અહીંથી 110 ગામમાં 16000 કૂવા ખોદી કાઢવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. જેમાંથી 20 હજાર કરોડનો કોલસો કાઢી લેવામાં આવ્યો છે.
ચોટીલા અને થાન વચ્ચે કૂવા વધારે છે. હવે તો જાહેરમાં કૂવા ખોદીને કોલસો કાઢવામાં આવે છે. જેમાં સૌથી વધારે હપ્તો પોલીસ, ખનિજ વિભાગ, ગાંધીનગર જાય છે.
રાજકીય છેડા અને ગુરૂ-ચેલા શાહ અને રૂપાણી હોવાનું માનવામાં આવે છે. વહીટદાર ભગત છે. જેને મહિને કરોડોનો હપ્તો પહોંચે છે.
કોલસામાં રેડ નથી પડતી.
જશુ ભદ્રેશી અને રણજીતના કોલસાની ખાણ અંગે ખૂન થયા છે.
કોલસાની ખાણો સરકારે બંધ કરાવવામાં આવી હતી. પછી થોડા સમયમાં વહીવટદારોએ પોતાના માણસોને ખાણો આપી હતી.
નવાગામ, થાન અને વગડીયા છે. ભરવાડ, રબારી અને
70 લીઝ ત્રીવેદી કલેક્ટરે રદ કરેલાં હતા.
ખાણોમાં ચોરી પકડવા માટે સરકારે 12 યોજનાઓ બનાવી છે જેમાં ટેકનોલોજીની 5 યોજનાઓ છે. જેનો અમલ થતો નથી.
ગુજરાત સરકારે 2021થી ખનીજ ચોરી અટકાવવા તમામ 3 લાખ વાહનોમાં GPS સિસ્ટમ મૂકાવાનો નિર્ણય લીધો હતો. લીઝના વાહન રજીસ્ટર કરવામાં આવ્યા છે. પણ ચોરી તો અટકતી નથી. ઉપગ્રહ દ્વારા 90 હજાર વાહનો પર 24 કલાક નજર રખાય પણ ચોરી તો અટકી નથી. ખનિજના લીઝ ધારકોના સ્ટોક પર રહેશે.
ત્રીનેત્ર ડ્રોનની 2019માં જ સરકારે ડ્રોન સર્વેલન્સ સિસ્ટમ બનાવી હતી. ઉપયોગ થતો નથી. ગુજરાત બે લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર ખાણની ખનિજ સંપત્તિ છે. તે માટે બે લાખ ડ્રોન જરૂરી છે.
700 ખનિજોના બ્લોકના અક્ષાંશ અને રેખાંશ સાથે ડિજિટટલ નકશા બનેલા છે. જે પણ ખનિજ માફિયા સામે કામ આવ્યા નથી.
બારકોડ અને હોલોગ્રામ સહિતના સ્પેશિયલ સિક્યોરિટી પેપર્સ સહિતના રોયલ્ટી પાસ ઇશ્યૂ કરવામાં આવે છે. તે પણ ખાણ માફિયાઓ પર અંકૂશ રાખી શક્યા નથી.
2016માં ખનીજ ચોરી અટકાવવા માટે ગુજમાઈન gujmine મોબાઈલ એપ આનંદીબહેન પટેલે બનાવી પણ ખનીજ ચોરી, વાહનો, મશીનોની તસવિરો ખાણ ખનીજ ખાતાને મોકલી શકાતી હતી. સીધી ફરિયાદ કરી શકાતી રહી હતી. છતાં પણ ચોરી અટકી નથી. એપ તેમને રોયલ્ટી પાસ અને ડિલિવરી ચલણની ચકાસણી કરવાની પણ મંજૂરી આપે છે.
ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ કમિશનર કચેરીમાં 2016માં 400નો સ્ટાફ હતો આજે ઘટી ગયો છે.
ગુગલની મદદથી ખાણોનું ખોદકામ અર્થ ફોટો દ્વારા પકડી શકાય છે. ગુજરાતમાં સેટેલેઈટ સરવે કરવામાં આવે તો અબજો રૂપિયાની કુદરતી સંપત્તિની ચોરી પકડી શકાય તેમ છે. ગુગલની મદદથી ગેરકાયદે ખાણો પકડાઈ હોય એવા કિસ્સો બહાર આવ્યો છે.
ગુરૂચેલા જાણીતા છે. અમિત શાહ અને વિજય રૂપાણી જાણે છે. અમિત શાહ ગૃહ પ્રધાન બન્યા પછી બેફામ થયા છે.
100 ગામમાં હાલ વર્ષે 600 કરોડની લૂંટ થઈ રહી છે.
જીલેટીન-ડીટોનેટર દ્વારા ધડાકા કરીને ખાણમાંથી કોલસો કાઢે છે.
સુરેન્દ્રનગરમાં પ્રજાની સંપત્તિની ખૂલ્લી લૂંટ ચાલી રહી છે. ઓક્ટોબર 2021માં ટ્રેક્ટર ઉતારવામાં આવતું હોવાની
આ વર્ષે 250 કરોડની આવક ખાણ અને ખનીજની થવાની છે.
ગુજરાતમાં દોઢ લાખ ખાણ કે ખનિજ લીઝ છે. જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધારે ખાણો અને ખાણ માફિયાઓ છે. તેમાંએ સાયલા તાલુકાના 33 ગામો કાચાકોલસાની ખાણ ધરાવે છે. જ્યાં આખા રાજ્યનો સૌથી વધારે કોલ માફિયાઓ છે.
2021મા મે મહિનામાં સાયલા તાલુકામાં કરોડનાં ખનીજ ચોરી કૌભાંડની તપાસ શરૂ તો થઈ પણ પછી ફિંડલુ વાળી દેવાયુ હતું. સુદામડા ગામની સીમમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ પાસે ગેરકાયદેસર 25 કરોડના કોલસાના ખોદકામ ઝડપી પાડવામાં આવ્યું હતું.
સગરામભાઇ પ્રભુભાઈ ધાડવી દ્વારા આ ખાણ ચલાવતા હોવાનું જાણવા મળેલુ હતું. પરંતુ આજ દિન સુધી ખાણ ખનીજ વિભાગ દ્વારા સાયલા પોલીસ મથકે કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ કે આગળની કાર્યવાહી કરવામાં આવેલા નથી.
સુરેન્દ્રનગમાંથી વર્ષે 600 કરોડની કુદરતી સંપદાની લૂંટ થઈ રહી છે.
થાન, મુળી અને ચોટીલા 2.50થી 300 ખાણ છે. રોજની 1,000 ટ્રકો નિકળે છે. 20 ટનની એક ટ્રકમાં 40-45 ટન કોલસો લઈ જવામાં આવે છે.
થોડી લીઝથી આપેલી છે, પણ 98 ટકા ગેરકાયદે ખાણો ચાલી રહી છે.
રોજના 20,000 ટનથી 40 હજાર ટન સુધી કોલસો ગેરકાયદે કાઢવામાં આવે છે. રોજનો 2 કરોડ અને વર્ષે રૂ.600થી 1200 કરોડનો આસપાસનો કોલસો કાઢવામાં આવે છે. આવું નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી 20 વર્ષથી ચાલે છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓના નિયમિત હપ્તા પહોંચે છે. જે કાયદેસર લીઝ આપી છે તેની આવક સરકારને થાય છે પણ ગેરકાયદે પ્રજાની સંપત્તિ લૂંટાઈ રહી છે. અત્યાર સુધીમાં 20થી 40 હજાર કરોડની સંપત્તિ લૂંટી લેવામાં આવી છે.
ગુજરાત સરકારે હવે ખાનગી જમીન પર કોલસો કાઢવાની મંજૂરી આપવાની નીતિ બનાવી છે. પણ સત્તાવાર વેબસાઈટ પર લીગ્નનાઈટ નિકળતો હોવાનો ક્યાંય ઉલ્લેખ નથી.
સુરેન્દ્રનગરમાં 540 ગામ છે. જેમાં 110 ગામો કોલસાની અસર ધરાવે છે. 100 ગામમાં કોલસો મળે છે.
સુરેન્દ્રનગરના ગામો ત્યાં કાચોકોલસો મળે છે. લિગ્નાઈટ, બીજા ખનિજો નિકળે છે
સાયલાના 33 ગામ
મૂળીમાં 21 ગામ
ચોટીલામાં 16 ગામ
લીમડીના 14 ગામ
ધ્રાંગ્રધ્રા તાલુકાના 11 ગામ
વઢવાણમાં 9 ગામ
થાનના 8 ગામ
ચૂડાના 3 ગામ
પાટડીના 2 ગામ
લખતરમાં કોઈ નહીં.
ગેર કાયદેસર ખનીજ કારોબાર સાથે સંકળાયેલા લોકો નું શોશ્યલ મિડીયા નેટવર્ક જબરદસ્ત ક્ષમતા વાળુ ગોઠવાયેલ છે જેના માટે હાઇવે ઉપર ત્રણ થી પાચ કિલોમીટર સુધી ની માહિતી લાઇવ વોઇસ મેસેજ થકી શેર કરાય છે. તેમજ અનેક વિભાગો ની કચેરી તેમજ અધિકારીઓ ના ખાનગી અને સરકારી વાહાનો ઉપર ચોક્કસ વોચ રાખવામાં આવે છે.
નવેમ્બર 2021માં વઢવાણમાં 20 કરોડ રૂપિયાની ખનિજચોરીની ફરિયાદ થઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસો, રેતી, કપચી, મકાનના પથ્થરના અખૂટ ભંડાર પેટાળમાંથી મળી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ રીતે વગર રોયલ્ટી વગર બેફામ રીતે ખનીજ ચોરી ખનીજ માફિયા દ્વારા કરવામાં આવે છે.
ગૌચર જગ્યા સરકારી ખરાબા ઉપર બેફામ રીતે ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે.
વઢવાણ માળોદ રોડ પર ખાનગી જગ્યાઓમાં 20 કરોડ રૂપિયાની ખનિજચોરી કરાઇ ફરિયાદ કરી હતી. પણ તપાસ ન કરતાં જિલ્લા કલેક્ટરે ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારીને રૂબરૂ બોલાવ્યા હતા. ખનિજ ચોરી મામલે કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.
ખનીજના આ કાળા કારોબારમાં અનેક નાના મોટો નેતાઓ અને કેટલાક વિભાગના અધિકારી અને કર્મચારીઓ સ્લીપીંગ પાર્ટનર હોવાનું કહેવાય છે અને જેઓના કારણે જ અનેક વિભાગો ની તગડી મલાઇ ગોઠવાઈ જતા ઉપર સુધી સબ કુછ ઠીકઠાક હૈ નો માહોલ ગોઠવાયો હોવાની ચર્ચા છે.
જ્યાં સૌથી વધું ખનિજની ચોરી થાય છે તે સુરેન્દ્રનગર અને દ્વારકામાં ભાજપ અને અધિકારીઓના મળતીયાઓ હોવાથી ત્યાં આ રીતે ક્યારેક જ દરોડા પડે છે.
ભાજપ સરકાર વર્ષ 2002 થી 2021 સુધી રાજ્યની કિંમતી ખનીજ રેતી, માટી, બોક્સાઈટ, કાચો કોલસો, સીરેમિક, કાચો ચૂનો સહિત કરોડો રૂપિયાની બેરોકટોક ચોરી ચાલી રહી છે. રાજ્યના અધિકારીઓને રાજ્યના મંત્રીઓ સાથે ભાગબટાઈથી ગુજરાતના કિંમતી ખનીજો લુંટાઈ રહ્યા છે. જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધું ચોરી થાય છે.
રેતીની નાની ચોરી પકડે છે. પણ મોટા ચોર તો સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અંબાજી, કચ્છ, દ્વારકાની પથ્થર, મારબલ, કોલસાની ખાણોમાં છે. ભાજપ શાસનમાં ખનીજ ચોરીના કેસમાં દંડ પેકેની રકમ 1500 કરોડ રૂપિયા લાંબા સમયથી બાકી છે.
સુરેન્દ્રનગરમાં કોલસા માફિયાગીરી
થાન, મુળી અને ચોટીલા 300 ખાણ છે. રોજની 1,000 ટ્રકો નિકળે છે. રોજના 18થી 20,000 ટન કોલસો ગેરકાયદે કાઢવામાં આવે છે. રોજનો 2 કરોડ અને વર્ષે રૂ.600 કરોડ આસપાસનો કોલસો કાઢવામાં આવે છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓના નિયમિત હપ્તા પહોંચે છે. જે કાયદેસર લીઝ આપી છે તેની આવક સરકારને થાય છે પણ ગેરકાયદે પ્રજાની સંપત્તિ લૂંટાઈ રહી છે. તે અંગે કોઈ કંઈ કરવા તૈયાર નથી. 2005માં કચ્છની ખાણમાં કોલસો કાઢવા પર પ્રતિબંધ મૂકી દેવાયો ત્યારથી સુરેન્દ્રનગરમાં કોલસા મફિયાઓ લૂંટ ચલાવી રહ્યાં છે.
જ્યાં કરોડોનો કોલસો કઢાય છે ત્યાં તપાસ કેમ થતી નથી.
સુરેન્દ્રનગરમાં કોલસા માફિયાગીરી 2005 પછી કેમ વધી
સુરેન્દ્રનગર જિલ્લામાં માફિયાઓ દ્વારા કોલસાની ખાણોમાંથી ગેરકાયદેસર કોલસો કાઢી લેવામાં આવે છે. 24 નવેમ્બર 2018માં થાન તાલુકામાં કોલસા ચોરીનો વિડીયો વાયરલ થયા બાદ તંત્રએ બે મહિના બાદ દરોડો પાડ્યો ત્યારે તેમના પર હુમલો કરાયો હતો. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હવે હથિયારના લાઈસન્સ માંગી રહ્યા છે. સુરેન્દ્રનગર બીજું બિહાર બની ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, થાન, ચોટીલા, સાયલા સહિતના તાલુકાઓમાં વિપુલ માત્રામાં કોલસો છે.
થાન તાલુકાના વીડ, ઝામવાડી, ગુગલીયાળા, વેલાળા અને ખાખરાથળ સહિતના ગામોમાં કોલસા માફિયાનો વિડિયો સ્થાનિક લોકોએ ઊતારીને જાહેર કરી દેતાં ખાણ ખનિજ વિભાગે દરોડા પાડવા પડ્યા હતા. રાજનેતાઓ, ખાણ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને માફિયા ટોળીઓ કોલસાનો કાળો કારોબાર કરીને અબજો રૂપિયાની સંપત્તિ 20 વર્ષમાં લૂંટી લીધી છે.
લીઝ બંધ કરીને ચોરી વધી
ગુજરાત સરકારે 2008માં કોલસાની લીઝ એકાએક બંધ કરી દીધી. ત્યારથી અહીં બેફામ રીતે ગેરકાયદે કોલસો કાઢી લેવામાં આવે છે. ગુજરાત બહાર પણ ટ્રકો મોકલી દેવામાં આવે છે. સુરેન્દ્રનગરના થાન વિસ્તારની ખાણમાંથી 2008માં ગેરકાયદે કોલસાની રોજની 100થી 125 ટ્રકોલો અમદાવાદ, મહેસાણા, સુરત, મોરબી, રાજકોટ અને બંદરો પર મોકલી દેવામાં આવતી હતી. 2022માં આજે 300થી 350 જેટલી ટ્રકો થવા જાય છે.
ત્રણ વર્ષમાં રૂ.400 કરોડનો કોલસો થાનમાંથી ગુમ
થાનના પૂર્વ ઉપસરપંચ દિલીપ ભગતે સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદે કોલસો ખોદી કાઢવામાં આવતો હોવાની ફરિયાદ કલેક્ટર કચેરીને કરી હતી. થાનમાંથી જ રોજનો રૂ.87 કરોડનો કોલસો 2008-09માં ખોદી કાઢીને બારોબાર વેંચી મારવામાં આવે છે. ત્રણ વર્ષમાં જ રૂ.400 કરોડનો કોલસો વેચી મારવામાં આવ્યો હતો. રોજ રૂ.24 લાખનો ખોદવામાં આવતો હતો. હાલ રોજનો રૂ.250 કરોડનો કોલસો માત્ર થાનમાંથી જ ખોદકામ કરી કાઢવામાં આવી રહ્યો છે.
આવા 6 તાલુકા છે જ્યાં કાચો કોલસો ખોદી કાઢવામાં આવી રહ્યો છે.
પાળિયાદમાં 14 ટન કોલસો પકડાયો
17 નવેમ્બર 2008માં વહન પરમીટ વિનાનો 14 ટન કોલસો પકડાયો હતો. જે મોટા ભાગે ચોટીલા-થાન રોડ પરથી જઈ જવામાં આવે છે.
ખાણ વિભાગ નહીં પણ સરપંચ જવાબદાર !
રાજ્યના ખાણ વિભાગ કરોડોના હપ્તા લઈને ચોરી અટકાવા માંગતા ન હોય તેમ એપ્રિલ 2012માં એવો આદેશ કર્યો હતો કે, જો કોલસાની ખાણો પકડાશે તો સરપંચ અને તલાટી-મંત્રી જવાબદાર રહેશે. હપ્તા તો કલેક્ટર કચેરીએ ખાણ ખનિજ વિભાગ લે છે.
લીઝ ધારકો સામે પાસાનો કાયદો લાગુ પાડવાની જાહેરાત કરી પણ અમલ ન કરાયો.
11 મીશીનો પકડાયા
સુરેન્દ્રનગરના વેલાડા ગામની સીમમાં સરકારી ખરાબામાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં 11 જેટલાં મશીનો પકડી પાડવામાં આવ્યા હતા. રૂ.8 લાખનો 35 ટન કોલસો હતો. છેલ્લાં 18 વર્ષમાં આવા 200 જેટલી ચકરડી મશીનો પકડાઈ હોવાનું બિનસત્તાવાર રીતે જણાવવામાં આવે છે.
સુરેન્દ્રનગરમાં ભાજપનો કાળો કારોબાર
નાના લોકો ખોદકામ માટે રૂ.1.50 લાખથી રૂ.5ની લાંચ ખાણ ખનિજ વિભાગને આપે તો તેને ખોદકામ કરવા દેવાની પરવાનગી આપવામાં આવે છે. 24 નવેમ્બર 2016માં આવો 100 ટન લીગ્નાઈટ થાનના ખાખરાળી ગામની સરકારી જમીન પરથી પકડાયો હતો. જિલ્લાના કેટલાક ભાજપના રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓની મીલી ભગતથી કાળો કારોબાર ચાલી રહ્યો છે. પોલીસ સંડોવાયેલી હોવાથી તે દરાડા દરમિયાન રક્ષણ આપતી નથી. ખાખરાળી ગામમાં કોલસાની ગેરકાયદે ખાણમાં મધ્યપ્રદેશનો એક મજૂર દટાયો હતો. ખાખરાળી ગામમાં કરોડો રૂપિયાનો લીગ્નાઈટ કોલસો ખોદી કાઢવા માટે દરોડો પાડવા ગયેલા અધિકારીને ભાજપના સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાને હવેથી દરોડો ન પાડવા માટે સૂચના આપી હતી.
થાઈલેન્ડના સારા કોલસામાં થાનનો હલકો કોલસો ભેળવી દેવાય છે
સુરેન્દ્રનગરનો લીગ્નાઈટ કોલસો રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં ઉદ્યોગોમાં હલકી ગુણવત્તાનો કોલસો ઘુસેડવાનું રાજકીય ઓથ તળે મસમોટુ કૌભાંડ રાજકીય ઓથ હેઠળ 2001થી ચાલે છે.
2015માં જાફરાબાદ તાલુકાના શેલણા ગામેથી ચાર ટ્રક ભરાઇ તેટલો કોલસો મળી આવ્યો હતો.
થાઈલેન્ડનો કોલસો
અગાઉ ડેડાણા – રાજુલાના વડ ગામે પણ આવું એક કૌભાંડ ચાલતું હતું. પીપાવાવ બંદરથી નિકળેલો બે નંબરી કોલસો ચોટીલા. સુરેન્દ્રનગર અને ગાંધીધામ વિસ્તારમાં વેચવામાં આવે છે. મોરબીના 800 સિરામિક ઊદ્યોગોમાં પણ આવો કોલસો જાય છે.
લિગ્નાઈટ કોલસો ક્યા મળે
કચ્છ જીલ્લાના નખત્રાણા, માંડવી, લખપત અને રાપર તાલુકાઓમાં, સુરેન્દ્રનગર, મહેસાણા અને ભરૂચ જીલ્લામાં લીગ્નાઈટ મળે છે. 1971થી કચ્છની સૌથી મોટા કોલસા ખાણ પાન્ધ્રો શરૂ થઈ ત્યારે રોજ 20 ટ્રક કોલસો નિકળતો હતો. જે 2005માં રોજની 1500 ટ્રક કોલસો નિકળતો હતો.
કચ્છ બંધ સુરેન્દ્રનગર ચાલુ
2005માં સરકારે પાન્ધ્રો ખાણ અચાનક જ બંધ કરી દેવામાં આવી હતી. પ્રધાને એવી જાહેરાત કરી હતી કે કોલસો અનામત રાખવા માટે ખાણ બંધ કરી છે. પણ ત્યારથી સુરેન્દ્રનગરમાં રોજની 1000 ટ્રક કોલસો ગેરકાયદે કાઢવાનું શરૂ થયું હતું. આ સમગ્ર પ્રકરણ અંગે CAG દ્વારા તપાસ થાય તો અબજો રૂપિયાનું કોલસા કૌભાંડ રાજ્ય પ્રેરિત છે એવું પ્રસ્થાપિત કરી શકાય તેમ છે.
તપાસ ન થઈ
સુરેન્દ્રનગરમાં કેટલો ગેરકાયદે કોલસો ખોદી કાઢવામાં આવ્યો તે ઈસરો, ગુગલ મેપ અને સરકારી સાધનો દ્વારા શોધી કાઢવામાં આવે તો અબજો રૂપિયાનો કોલસા કૌભાંડ બહાર આવે તેમ છે. પણ ગુજરાતની ભાજપ સરકારે 2001થી ચાલતાં કૌભાંડની કોઈ તપાસ જ કરી નથી. કરવા માંગતી પણ નથી.
ખાણ માફિયા દીનું સોલંકી
સૌરાષ્ટ્રની મોટાભાગની ખાણોમાં રાજકીય હસ્તક્ષેપ જોવા મળે છે. જેમાં સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા જિલ્લાઓમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે અને તેમાં ભાજપના કેટલાંક નેતાઓ અને ધારાસભ્યો પણ સંડોવાયેલાં છે. તેથી કુદરતી સંપત્તિની લૂંટ ચાલી રહી છે. જો ગુલગથી તેની શોધ કરવામાં આવે તો અબજો રૂપિયા સરકારના બચી શકે તેમ છે.
પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પાસે ખાણ અને ખનિજ વિભાગ હતો. તેમના વિભાગમાં જ સૌથી વધું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.
ખાણોમાં ચોરી પકડવા માટે સરકારે 12 યોજનાઓ બનાવી છે જેમાં ટેકનોલોજીની 5 યોજનાઓ છે. જેનો અમલ થતો નથી.
ગુજરાત સરકારે 2021થી ખનીજ ચોરી અટકાવવા તમામ 3 લાખ વાહનોમાં GPS સિસ્ટમ મૂકાવાનો નિર્ણય લીધો હતો. લીઝના વાહન રજીસ્ટર કરવામાં આવ્યા છે. પણ ચોરી તો અટકતી નથી. ઉપગ્રહ દ્વારા 90 હજાર વાહનો પર 24 કલાક નજર રખાય પણ ચોરી તો અટકી નથી. ખનિજના લીઝ ધારકોના સ્ટોક પર રહેશે.
ત્રીનેત્ર ડ્રોનની 2019માં જ સરકારે ડ્રોન સર્વેલન્સ સિસ્ટમ બનાવી હતી. ઉપયોગ થતો નથી. ગુજરાત બે લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર ખાણની ખનિજ સંપત્તિ છે. તે માટે બે લાખ ડ્રોન જરૂરી છે.
700 ખનિજોના બ્લોકના અક્ષાંશ અને રેખાંશ સાથે ડિજિટટલ નકશા બનેલા છે. જે પણ ખનિજ માફિયા સામે કામ આવ્યા નથી.
બારકોડ અને હોલોગ્રામ સહિતના સ્પેશિયલ સિક્યોરિટી પેપર્સ સહિતના રોયલ્ટી પાસ ઇશ્યૂ કરવામાં આવે છે. તે પણ ખાણ માફિયાઓ પર અંકૂશ રાખી શક્યા નથી.
2016માં ખનીજ ચોરી અટકાવવા માટે ગુજમાઈન gujmine મોબાઈલ એપ આનંદીબહેન પટેલે બનાવી પણ ખનીજ ચોરી, વાહનો, મશીનોની તસવિરો ખાણ ખનીજ ખાતાને મોકલી શકાતી હતી. સીધી ફરિયાદ કરી શકાતી રહી હતી. છતાં પણ ચોરી અટકી નથી. એપ તેમને રોયલ્ટી પાસ અને ડિલિવરી ચલણની ચકાસણી કરવાની પણ મંજૂરી આપે છે.
ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ કમિશનર કચેરીમાં 2016માં 400નો સ્ટાફ હતો આજે ઘટી ગયો છે.
ગુગલની મદદથી ખાણોનું ખોદકામ અર્થ ફોટો દ્વારા પકડી શકાય છે. ગુજરાતમાં સેટેલેઈટ સરવે કરવામાં આવે તો અબજો રૂપિયાની કુદરતી સંપત્તિની ચોરી પકડી શકાય તેમ છે. ગુગલની મદદથી ગેરકાયદે ખાણો પકડાઈ હોય એવા કિસ્સો બહાર આવ્યો છે.
ગુજરાતમાં ખનીજ માફીયાઓ બેફામ, સરકારના આર્શીવાદ
કરોડો રૂપિયાના ખનીજ ચોરીમાં ભાજપના નેતાઓ સામેલ
ખનીજ ચોરી કૌભાંડમાંથી કેટલોક હિસ્સો પહોંચે છે પાર્ટી ફંડમાં
ગુજરાતમાં દોઢ લાખ ખાણ અપાઈ છે લીઝ પર
ભાજપ, કોંગ્રેસ સહિતના નેતાઓની ખનીજ કૌભાંડમાં સંડોવણી
સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષે 600 કરોડના ખનીજની થાય છે ચોરી
થાન, મૂળી અને ચોટીલા તાલુકામાં છે 300 ખાણ
ખનીજ વિભાગ કામગીરી બતાવવા પાડે છે દરોડા
દરોડા બાદ અધિકારીઓ કરે છે લાખો રૂપિયાના તોડ
તોડ બાદ ખાણ ખનીજ વિભાગ નથી કરતો પોલીસ ફરિયાદ
ખનીજ ચોરીની વાહનોની અવર-જવર માટે પોલીસને લાખોના હપ્તા
ખનિજ માફિયાઓ પર ખાણ વિભાગ અને પોલીસની મીઠીનજર
નેતા-અધિકારીઓની મીલીભગતથી કુદરતી સંપદાની લૂંટ
ખનીજ ચોરી અટકાવવા વાહનોમાં સિસ્ટમ લગાવવાનો નિર્ણય
GPS લગાવ્યા બાદ હપ્તાની રકમમાં થશે વધારો
ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ નામની, તપાસના નામે તોડબાજી
ચોરી અટકાવવાના નામે નકશા બન્યાં, ભ્રષ્ટાચાર યથાવત
કચ્છ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ભરૂચ જિલ્લામાં લિગ્નાઈટ
સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટા કોલસા માફિયા સક્રિય
ગીર-સોમનાથ જિલ્લામાં ખનીજ ચોરી માટે દિનુ બોઘા કુખ્યાત
અમિત જેઠવાની ભાજપી દિનુ બોઘા કરાઈ ચૂક્યા છે હત્યા
ખાણ વિભાગ-પોલીસ દિનુ બોઘાના પે-રોલ પર
ખાણ વિભાગ રેતી ચોરીના કેસ વધુ કરે, અન્ય ખનીજમાં મોટો હપ્તો
સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ખનીજ માફિયા, કોલસાની બેફામ લૂંટ
થાનમાં ત્રણ વર્ષમાં 400 કરોડનો કોલસો ચોરાયો
પૂર્વ ઉપ સરપંચની કલેકટરને ફરિયાદ છતાં કાર્યવાહી શૂન્ય
કોલસા ચોરીનો વિડીયો વાઈરલ થયાના બે મહિના બાદ દરોડા
દરોડા દરમિયાન માફિયાઓનો અધિકારીઓ પર હુમલો
નરેન્દ્ર મોદીના સમયથી સુરેન્દ્રનગર બીજું બિહાર બની ગયું
ખાણ વિભાગના અધિકારીઓએ હથિયાર પરવાના માંગ્યા
થાઈલેન્ડના સારા કોલસામાં કાચા કોલસાની ભેળસેળનું રેકેટ
પીપાવાવ પોર્ટ પર આવતા કોલસામાં સુરેન્દ્રનગરના કોલસાની મિલાવટ
2015માં જાફરાબાદ પાસેથી ચાર ટ્રક કાચો કોલસો ઝડપાયો
સુરેન્દ્રનગરનો કોલસો થાઈલેન્ડની સરખામણીએ બાર ગણો મોંઘો
———-
20 હજાર કરોડની લૂંટ
અંદર ચારેબાજુ 200 ફૂટ સુધી ખોદકામ
20 વર્ષથી કરોડોની સંપત્તિની ચૂંટ
110 ગામમાં 16000 કૂવા ખોદાયા
100 ગામમાં હાલ વર્ષે 600 કરોડની લૂંટ
20 હજાર કરોડનો કોલસો ખોદાયો
————-
રાજને હપ્તો
2017ની ચૂંટણીમાં અહીંથી મોટો હપ્તો
મહિને 2 કરોડનો હપ્તો રાજકોટમાં
ભાજપના એક નેતાને હપ્તો અપાતો
ભાજપના જિલ્લાના નેતાઓ મૌન
તાલુકાના નેતાઓ કોલસા કૌભાંડમાં
—————-
મોતનો કૂવો
બિનસત્તાવાર રીતે વર્ષે 90ના મોત વર્ષે
મજૂરોના મોત ખાણમા જ થઈ જાય છે
મજૂર પાસેથી 4 કલાક કામ લેવાય છે
રોજના 400થી 500 મજૂરી અપાય છે
મજૂરનું મોત થાય તો 3 લાખ વળતર
————–
કાળી કમાણી
250 જેવા કાચાકોલસાના કૂવા છે
એક કૂવાનો મહિને હપ્તો 1.35 લાખ
મજૂરોના મોત મોટા પ્રમાણમાં થાય છે
ટનના 3 હજાર રૂપિયા ભાવ લેવાયા
બે ગણા મોંઘ સારા કોલસામાં ભેળસેળ
———-
વિજ મથકોના કોલસામાં ભેળસેળ
મોટા ભાગે બીજા રાજ્યોમાં નિકાસ
જેસીબેથી ઓપન ખાણ કટીંગ કરાય છે
20 ફૂટથી 120 ફૂટ અંડરગ્રાઉંડ ખાણ ટનલ
હવે 200 ફૂટથી કોલસો કાઢવાનું શરૂ
લીફ્ટથી ખાણથી બહાર કોલસો કઢાય
ભૂગર્ભ ટનલમાંથી કોલસો કાઢવા ટ્રેક્ટર
પોલી ખાણથી ભૂગર્ભજળ પ્રદૂષિત થયા
મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી દૂષણ
અહીં 200 ફૂટના કૂવા ખોદીને ખાણ કામ
લાખો ટન કોલસો કાઢવાનું રાજદ્રોહી કૃત્ય
આ વિગતો ખાણના ઠેકેદારનો અંદાજ છે
ચોટીલા અને થાન વચ્ચે કૂવા વધારે
હવે જાહેરમાં ખાણો ખોદી કઢાવા લાગી
સૌથી વધારે હપ્તો પોલીસ પાસે જાય છે
ગાંધીનગરના ખનિજ વિભાગમાં હપ્તો
અહીં કોલસાના બહું ઓછા દરોડા પડાયા
મોદીનું ગુજરાત હવે લાલુનું બિહાર બન્યું
ધનબાદ બન્યું સુરેન્દ્રનગર
રાજકીય છેડા અને ગુરૂ-ચેલાની ગાંઠ
અમિત શાહ અને વિજય રૂપાણી બધું જાણે છે
કાળા કરતુતોના વહીટદાર ભગત
ભગતને ભગવા ભાજપમાં સારા સંબંધ
ભગવા અંગ્રેજોને મહિને કરોડોનો હપ્તો
ગોરા અંગ્રેજોએ ગુજરાત લૂંટ્યું હતું
ભગવા અંગ્રેજોની ગુજરાતમાં લૂંટ
ધનબાદ કરતાં પણ અહીં વધું લૂંટ
કોલસાના કાળા કામમાં રેડ નથી પડતી
જશુ ભદ્રેશી અને રણજીતના ખૂન થયા
બન્નેના કોલસાની ખાણ માટે ખૂન થયા
કોલસાની ખાણો સરકારે બંધ કરાવી
થોડા સમયમાં વહીવટદારોએ ચાલુ કરી
હપ્તા બેગણા કરીને ખાણો બે ગણી થઈ
પોતાના માણસોને ખાણો આપી દીધી
નવાગામ, થાન અને વગડીયામાં ખાણો
દરબાર, કાઠી, ભરવાડ, રબારીની ખાણો
70 લીઝ કલેક્ટરે ત્રીવેદી રદ કરી હતી
ખાણ માફિયાઓ માટે ગુરૂચેલા આદર્શ
અમિત શાહ – રૂપાણી તેને જાણે છે
અમિત શાહ ગૃહ પ્રધાન બન્યા પછી તેજી
શાહની નીતિ પછી માફિયા બેફામ
જીલેટીન-ડીટોનેટર દ્વારા ધડાકા કરાય છે
ભૂગર્ભ ધડાકા કરીને ખાણ ખોદાય છે
ઘણી વખત પોલી ખાણ તૂટી પડે છે
કોલાસાનું પડ 3 ફૂટથી 12 ફૂટ સુધી
સુરેન્દ્રનગરમાં પ્રજાની સંપત્તિની લૂંટ
ઓક્ટોબર 2021માં ટ્રેક્ટરનો વિડોયો
ખાણમાં ટ્રેક્ટર ઉતારાતું હોવાનો વિડિયો
આ વર્ષે ખાણ-ખનીજની આવક 250CR
ખાણ વિભાગની આવકથી હપ્તો મોટો
વર્ષોથી ગાંધીનગરમાં એક જ અધિકારી
આ અધિકારી કેમ છે કાયમી રીતે
ગુજરાતમાં 1.50 લાખ ખાણ-ખનિજ લીઝ
સુરેન્દ્રનગરમાં સૌથી વધારે ખાણો
સુરેન્દ્રનગરમાં સૌથી વધું ખાણ માફિયા
મૂળી-સાયલા ખાણ માટે કુખ્યાત
સાયલાના 33 ગામમાં કાચોકોલસો
રાજ્યના સૌથી વધારે કોલ માફિયા
2021મા મે મહિનામાં સાયલામાં તપાસ
સાયલામાં કરોડનાં ખનીજ ચોરીની રાવ
કૌભાંડની તપાસ શરૂ થઈ, પૂરી ન થઈ
કોલસા તપાસનું ફિંડલુ વાળી દેવાયુ
સુદામડા ગામની સીમમાં હતી ખાણ
ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિ. પાસે ખાણ
ગેરકાયદેસર 25 કરોડના કોલસો ખોદાયો
રૂપિયા 25 કરોડનું કોલસા કૌભાંડ પકડાયું
સપદામડામાં ખોદકામ ઝડપી પાડાયું
સગરામ પ્રભુ ધાડવીની ખાણ હતી
ચલાવતા હોવાનું જાણવા મળેલુ હતું
સાયલા પોલીસ મથકે કોઈ ફરિયાદ
નહીં પોલીસ ફરિયાદ કે કાર્યવાહી ન કરી
સુરેન્દ્રનગમાં વર્ષે 600 કરોડની લૂંટ
600 કરોડની કુદરતી સંપદાની લૂંટ
થાન, મુળી, ચોટીલા 250થી 300 ખાણ
રોજની 1,000 ટ્રકો નિકળે અહીંથી નિકળે
એક ટ્રકમાં 20 ટનની ક્ષમતા
ટ્રકમાં 40-45 ટન કોલસો ભરાય છે
સરકારે થોડી લીઝ આપેલી છે
98 ટકા ગેરકાયદે ખાણો ચાલી રહી છે
રોજના 20થી 40 હજાર ટન કોલસો
20 હજાર ટન કોલસો પગ કરે છે
રોજનો 2 કરોડ, વર્ષે રૂ.600-1200 કરોડ
જંગી લૂંટ કરી કોલસો કઢાય છે
નરેન્દ્ર મોદી CM બન્યા ત્યારથી લૂંટ
20 વર્ષથી ચાલે છે, માફિયાગારી
ભાજપ અને કોંગ્રેસને નિયમિત હપ્તા
આજ સુધી 20થી 40 હજાર કરોડની લૂંટ
પ્રજાની સંપત્તિ લૂંટી લેવામાં આવી છે
સરકારે હવે ખાનગી જમીન પરની લીઝ
કલેક્ટરની વેબસાઈટ પર લીગ્નનાઈટ નહીં
કલેક્ટર કોલસો ન નિકળતો હોવાનું કહે
કોલસાની ખાણનો ક્યાંય ઉલ્લેખ નથી
ગુજરાત હવે બિહારના રસ્તે
ખાણ માફિયાઓ પાસે કોરોડોના બંગલા
20 હજાર કરોડની લૂંટ કોલસાની ખાણોમાં
કૂવાની અંદર ચારેબાજુ 200 ફૂટ ખોદકામ
20 વર્ષથી કરોડોની સંપત્તિની લૂંટ
110 ગામમાં 16000 કૂવા ખોદાયા
100 ગામમાં હાલ વર્ષે 600 કરોડની લૂંટ
20 હજાર કરોડનો કોલસો ખોદાયો
2017ની ચૂંટણીમાં અહીંથી મોટો હપ્તો
મહિને 2 કરોડનો હપ્તો રાજકોટમાં
ભાજપના એક નેતાને હપ્તો અપાતો
ભાજપના જિલ્લાના નેતાઓ મૌન
તાલુકાના નેતાઓ કોલસા કૌભાંડમાં
કોલસાનો કૂવો મોતનો કૂવો બને છે
બિનસત્તાવાર રીતે વર્ષે 90ના મોત વર્ષે
મજૂરોના મોત ખાણમા જ થઈ જાય છે
મજૂર પાસેથી 4 કલાક કામ લેવાય છે
રોજના 400થી 500 મજૂરી અપાય છે
મજૂરનું મોત થાય તો 3 લાખ વળતર
250 જેવા કાચાકોલસાના કૂવા છે
એક કૂવાનો મહિને હપ્તો 1.35 લાખ
મજૂરોના મોત મોટા પ્રમાણમાં થાય છે
ટનના 3 હજાર રૂપિયા ભાવ લેવાયા