[:gj]ગુજરાતની મોદી સરકારે નર્મદા બંધ આસપાસ વૃક્ષો ન ઉગાડ્યા[:]

[:gj]

બંધનું આયુષ્ય વધારવું હોય તો બંધ બાંધતા પહેલા ડૂબતાં વિસ્તારને હરિયાળો બનાવવો પડે તેમ હતો અને તેની પાછળનું ખર્ચ રૂ.1400 કરોડ આવતું હતું. પરંતુ ગુજરાત સરકારે તે સમયે માત્ર રૂ.20 કરોડ ફાળવેલા હતા. નર્મદા યોજનાની મંજૂરી માટે એ શરત હતી. પણ ચારેય રાજ્યોએ તેનો અમલ જ ન કર્યો તેથી વરસાદ ઘટી ગયો અને કાંપ વધી ગયો. ગુજરાત સરકારે તો મંજૂરી મળતા વેંત જ બંધ બાંધવાનું બારોબાર કામ શરુ કરી દીધું હતું. જેના માઠા પરિણામ હવે આવી રહ્યા છે. સરદાર સરોવર ડેમ ની ઉપરવાસની દુરસ્તી અને વિકાસનો ઘટના ક્રમ તપાસવા જેવો છે. તેમ નવી દિલ્હીના ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના પર્યાવરણ કક્ષમાં જણાવાયું હતું. તેમ ભરતસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

[:]