Admin
સરવે : સંપત્તિના સર્જન માટે, અદૃશ્ય હાથને વિશ્વાસના હાથની જરૂર છે R...
ભારત સરકારનું આર્થિક ચિત્ત : ભાગ - 1 આર્થિક સર્વેક્ષણ : 2019 - 20નો સારાંશ
પ્રો . હેમંતકુમાર શાહ ,
02 - 04 - 2020
સંપત્તિનું સર્જન
આ સર્વેક્ષણમાં સંપત્તિના સર્જન પર ભાર મૂકવામાં આવ્યો છે .
સર્વે જણાવે છે કે આર્થિક ઈતિહાસના પોણા ભાગના ગાળા દરમ્યાન ભારત દુનિયાભરમાં એક પ્રભાવક આર્થિક સત્તા હતું . આ ગાળા દરમ્યાન ભારત સંપત્તિના સર્જન માટે...
867 સુપર બજારને હોમ ડિલીવરી માટે મંજૂરી
નગરો-મહાનગરોમાં મળીને કુલ 867 સુપર માર્કેટસને હોમ ડીલીવરી માટે પરવાનગી આપવામાં આવી છે. આ માટે 3511 વાહનોની અવર-જવર માટે પણ મંજુરી અપાઇ છે. રાજ્યમાં 16043 કરિયાણા સ્ટોર્સ તથા પેટ્રોલ-ડિઝલ માટે 864 ફિલીંગ સ્ટેશન્સ પણ નાગરિકોની સગવડતા માટે કાર્યરત રહ્યા છે.
સેલ્ફ સેફટી માટે N-95 માસ્કનું ગુજરાતમાં ઉત્પાદન કરવા માટે આઇ.આઇ.ટી. કાનપૂર પાસેથી ટેકનોલોજ...
આઝાદી પછીની સૌથી મોટી આર્થિક કટોકટી
રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કહ્યું હતું કે કોરોના વાયરસને કારણે પડકારોને કારણે દેશની આઝાદી પછીના સૌથી કટોકટીના તબક્કામાં છે. તેમણે કહ્યું કે, સરકારે તેમાંથી બહાર નીકળવા માટે વિરોધી પક્ષો સહિત નિષ્ણાતોની મદદ લેવી જોઈએ.
રાજને આ ટિપ્પણી 'સંભવત ભારતના સૌથી મોટા પડકાર' શીર્ષકવાળી એક બ્લોગ પોસ્ટમાં કરી હતી. તેમણે કહ્યુ...
ગુજરાતમાં 7 પ્રાણી સંગ્રહાલયમાં કેરોના ફેલાવનો ભય, ખરતો વધી રહ્યો છે
ન્યૂયોર્કમાં વાઘને કોરોના વાયરસથી ચેપ લાગવાના સમાચાર આવ્યા બાદ ભારત સરકારે ગુજરાતના તમામ પ્રાણી સંગ્રહાલયોને સલાહકાર પણ જારી કરી દીધી છે. આ અહેવાલ મુજબ, ભારતના સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે 'દેશભરના પ્રાણી સંગ્રહાલયોને કોઈપણ લક્ષણો , અસામાન્ય વર્તન માટે સીસીટીવી દ્વારા 24/7 પ્રાણીઓની દેખરેખ રાખવા સલાહ આપવામા...
મજૂરો પર ત્રેવડો હુમલો, 92 ટકાએ કામ ગુમાવ્યું અને 42 ટકા પાસે ખાવાનું ...
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે દેશમાં 21 દિવસથી લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે પરપ્રાંતિય મજૂરોની આજીવિકા પર સૌથી વધુ અસર પડી છે. 3,196 બાંધકામ કામદારો પર કરાયેલા સર્વેમાં આ માહિતી બહાર આવી છે. સર્વે અનુસાર, લોકડાઉનને કારણે 92.5 ટકા કામદારો એકથી ત્રણ અઠવાડિયા સુધી કામ ગુમાવી ચૂક્યા છે.
લોકડાઉન દરમિયાન, બિન-સરકારી સંગઠન 'જન સહજ' એ ઉત્તર અ...
ભાજપના 40 વર્ષમાં 11 પ્રમુખ કોણ રહ્યાં ? વાંચો તેમની કર્મ કુંડળી
દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષ આજે પોતાનો 40મોં સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. 6 એપ્રિલના દિવસે 1980માં ભાજપની રચના થઈ હતી. બીજેપીની રચના બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીઓમાં, પક્ષએ માત્ર 2 બેઠકો જીતી હતી, પરંતુ આજે તેની પાસે મજબુત બહુમતી સાથે કેન્દ્રની સત્તા છે. પક્ષની ચાલીસ વર્ષની આ યાત્રામાં, ઘણા નેતાઓએ તેમના નેતૃત્વ હેઠળ પક્ષને આગળ ...
રખડતાં ભટકતાં અનામી પાગલને નવ જીવન આપતી પોલીસ
અરવલ્લી જીલ્લાના માલપુરમાં ફૂટપાથ પરના ભિક્ષુક કે જે માનસિક બિમાર છે તેમને સારી રીતે નવડાવીને વાળ કપાવીને સ્વચ્છ કરવાનું કામ પોલીસે કર્યું છે. પીએસઆઈ એન.એમ.સોલંકી અને પોલીસ કર્મીઓએ કોરોનાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિનું જીવન સુધારવા પ્રયાસ કર્યો છે. ભૂખ અને તરસ વચ્ચે આ વયક્તિ જીવે છે. તેને પોતાનું નામ પણ ખ્યાલ નથી.
અનામી માણસને પોલીસ સ્ટેશન લઇ આવ...
અડધા અમદાવાદને કર્ફ્યુંમાંથી મુક્તિ કેમ આપી દેવાઈ ?
અમદાવાદ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં નીચે અપવાદમાં જણાવેલ કામગીરીના હેતુ સિવાય કોઇપણ વ્યક્તિ જાહેર રોડ ઉપર પસાર થવા અને અવર - જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે , અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તારમાં પ્રતિબંધ છે. આશિષ ભાટીયાએ ફરી એક વખત સુધારેલું જાહેરામું પ્રસિદ્ધ કર્યું છે.
પણ જેમને બહાર નિકળવાની પરવાનગી આપવામાં આવી છે ...
વિશ્વનું ઊંચું સરદારનું પુતળું રૂ.30 હજાર કરોડમાં વેચવા કાઢ્યું, કોણે ...
ભેજાબાજે વિશ્વ વિખ્યાત એફિલ ટાવરને 3 વખત વેંચી કાઢવામાં આવ્યો હતો. તેમ હવે વિશ્વનું સૌથી ઊંચું પૂતળું સ્ટેચ્યુ ઓફ યુનિટિને વેંચી કાઢવા માટે જાહેરાત કોઈ ભેજાબાજે આપી છે. ગુજરાત સરકારે રૂ.3 હજાર કરોડનું આ પુતળું ચીનમાં બનાવ્યું છે. તેના સાંધા તુટી રહ્યાં છે અને જોડેલા ટૂકડાઓ બહાર આવી રહ્યાં છે. ફીનીસીંગ બરાબર રહ્યું નથી. ત્યારે ગુજરાત સરકારને કોરોના ...
ભારતના વિજ્ઞાની ડો.કૃષ્ણાએ કોરોનાની રસી તૈયાર કરી દીધી, કોના પર ટ્રાયલ...
દુનિયાના અનેક દેશો કોરોનાની રસી શોધવા પ્રયોગો અને દાવા કરી રહ્યાં છે. ભારતના વિજ્ઞાનીએ આવી રસી શોધી કાઢી છે. હવે ભારત કોરોનાને હરાવી શકે એવી સ્થિતીમાં આવીને ઊભું છે. રસીના તમામ ટ્રાયલ પૂરા થઈ ગયા છે. થોડા સમયમાં જ સમગ્ર દુનિયાનો જીવ વચાવી શકે એવી રસી તૈયાર થઈ ચૂકી છે.
ભારતે આ રસીનું નામ કોરો-વેક નામ આપ્યું છે. ભારત બાયોટેક કંપનીના અધ્યક્ષ ડો.કૃષ...
ધોલેરામાં 110 ચોરસ કિલોમીટરમાં 5 હજાર મે.વો.નો સોલાર પાર્ક
ડીએસઆઇઆરડીએના પ્રતિનિધિએ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરી હતી અને રજૂઆત કરી હતી કે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીએસઆઈઆરડીએ) એ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (જીપીસીએલ) ના સહયોગથી ધોલેરા એસઆઈઆરમાં સીઆરઝેડ વિસ્તારમાં 5000 મેગાવોટની ક્ષમતાનો સૌર પ્રોજેક્ટ દરખાસ્ત કરી છે.
સીઆરઝેડ વિસ્તારમાં આખા પાર્કની દરખાસ્ત કરવામાં આવી રહી છે, ...
VIDEO રૂપાણીએ કેમ તાકીદે બે કથાકાર સાથે વાત કરવી પડી ? શું કારણ ?
122ને કોરોના થયો. રૂપાણી હિંદુ કથાકારો પાસે દોડી ગયા અને મોબાઈલથી વાત કરી હતી. આ બન્ને કથાકારો ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે. અને ચૂંટણી સમયે પણ ભાજપને મદદ કરતાં આવ્યા છે. હવે કોરોનામાં વિજય રૂપાણીએ રમેશ ઓઝા અને મોરારી હરીયાણી સાથે વાત કરીને ફરી એક વખત સરકારી સાધું તરીકે માન્યતા આપી છે.
ગઈ રાતે 18 કેસ કોરોનાના બહાર આવ્યા બાદ સરકાર હચમચી ગઈ હતી અ...
ઘરના છાપરા પર 500 મેગાવોટ સૂર્ય ઉર્જા કોણે પેદા કરી ?
વીજ વપરાશ માટેની સોલાર રૂફટોપ સીસ્ટમનું સપ્લાઈ , ઈન્સ્ટોલેશન , કમીશનીંગની કામગીરી ગુજરાતમાં અત્યંત ઝડપીથી થઈ રહી છે. આ યોજના થકી તમામ એજન્સીઓ દ્વારા 500 મેગાવોટનાં લક્ષ્યાંકમાંથી 490 મેગાવોટ સોલાર સીસ્ટમ લગાવવા અંગેની ઓનલાઈન નોંધણી નવેમ્બર 2019થી માર્ચ 2020 એટલે કે માત્ર 4 માસમાં જ કરેલી છે .
આ લક્ષ્યાંક અન્વયે એક કંપનીને બીજી 570 કિલોવોટનાં લક્...
ગુજરાતમાં 1 લાખથી ઓછી કિંમતમાં વેન્ટીલેટર તૈયાર કરાયું
અમદાવાદ સિવીલ હોસ્પિટલની કોરોના કોવિડ હોસ્પિટલમાં વેન્ટીલેટરનો દર્દી પર સફળ પ્રયોગ કરાયો છે
ગુજરાતના રાજકોટની ગૌરવપૂર્ણ સિદ્ધિ
કંપની 1 હજાર વેન્ટીલેટર્સ રાજ્ય સરકારને વિનામૂલ્યે અપાશે
અમદાવાદ, 5 એપ્રિલ 2020
ગુજરાતમાં રાજકોટની ખાનગી કંપની જ્યોતિ CNC કંપનીના પરાક્રમસિંહ જાડેજાએ માત્ર 10 દિવસમાં જ તૈયાર કરેલા વેન્ટીલેટર ‘ધમણ-1’ની સફળતાનું નિ...
ગુજરાતમાં 4 દિવસમાં 66 લાખ કુટુંબોને મફત અનાજ અપાયું
ગાંધીનગર, 5 એપ્રિલ 2020
ગુજરાત રાજ્યમાં અંત્યોદય-પી.એચ.એચ રેશનકાર્ડ ધરાવતા 66 લાખ પરિવારોમાંથી 90 ટકાથી વધુ 59 લાખ પરિવારોએ 1 એપ્રિલથી 4 એપ્રિલ 2020ના ચાર દિવસમાં વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતું. હવે, રેશનકાર્ડ ન ધરાવતા ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે.
વૃદ્ધો, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા વ્યકિતઓને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગ...
ગુજરાતી
English