Friday, June 26, 2026

તુવેરની નવી જાત જાનકી વિકસાવવામાં આવી, 15થી 30 ટકા વધું ઉત્પાદન આપે છે...

ગાંધીનગર, 19 ઓગસ્ટ 2020 સમગ્ર ગુજરાતમાં ઉગાડી શકાય એવી જાનકી નામની નવી તુવેર જાત બહાર આવી છે. તુવેરની નવી જાત દક્ષિણ ગુજરાત કૃષિ યુનિવર્સિટીના નવસારી કઠોળ અને દિવેલા સંશોધન કેન્દ્રના કૃષિ વિજ્ઞાનીઓએ 2019માં તૈયાર કરી છે. જે હવે વાવવા ભલામણ કરવામાં આવી છે. એન.પી.ઈ.કે.15-14 (જીટી 105 - જાનકી)નું ઉત્પાદન હેક્ટર દીઠ 1829 કિલો પાકે છે. જે અન્ય જાતો ક...

ગુજરાતમાં હવે બનશે સિંગાપોર-દુબઇ જેવા 70 માળ ઊંચા- સ્કાય સ્ક્રેપર્સ-ટો...

ગાંધીનગર, 18 ઓગસ્ટ 2020 રાજ્યના મહાનગરોને વિશ્વ કક્ષાના સ્માર્ટ-સસ્ટેઇનેબલ શહેરો સમકક્ષ બનાવવાની દિશામાં નિર્ણય કર્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ-ગગનચૂંબી ઇમારતોના બાંધકામને પરવાનગી આપવાનું સરકારે નક્કી કર્યું છે. હાલ 23 માળ સુધી  માળના ઊંચા મકાનો કાયદા મુજબ બની શકે છ...

૨૪ કલાકમાં રાજ્યના ૨૩૪ તાલુકાઓમાંથી ૧૦૪માં ૧ થી ૧૧ ઈંચ સુધીનો વરસાદ, ક...

રાજ્યમાં સરેરાશ ૮૩.૫૯ ટકા વરસાદ : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૪૨.૫૭ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૬૦.૮૮ ટકા સરેરાશ વરસાદ ગાંધીનગર, ૧૮ ઓગસ્ટ-૨૦૨૦ રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૧૮મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૩૪ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ૧૦૪ તા...

રોગોને રોકતી પીળી ગુણવાન હળદર, ગુણીયલ ગુજરાતે આયાત કરવી પડે છે, ઉક્પાદ...

ગાંધીનગર, 11 ઓગસ્ટ 2020 કોરોનામાં સૌથી વધું ઓષધિનો વપરાશ થયો હોય તો તે હળદર છે. ગુજરાતમાં ખેડૂતો હળદનું ઉત્પાદન વધારી રહ્યાં છે પણ ગુજરાત હજું પાઉડર માટે તો બહારની હળદર પર આધાર રાખવો પડે છે. ગુજરાતમાં સરેરાશ 20 ટન એક હેક્ટર દીઠ હળદર પેદા થાય છે. છેલ્લા 10 વર્ષમાં વાવેતરમાં 162 ટકાવો વધારો 10 વર્ષમાં થયો છે. 273 ટકાનો ઉત્પાદનમાં વધારો થયો છે. ...

મોદીનો કૃષિ વીમો નિષ્ફળ જતાં અમિત શાહના ખાસ એવા રૂપાણીએ નવી યોજના જાહે...

ગાંધીનગર, 10 જૂલાઈ 2020 વિમા કંપનીઓને અબજો રૂપિયાનો ફાયદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી દીધા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લાગ્યું કે મોદીની ખેડૂત વીમા યોજના ખોટી છે. સફળ થઈ નથી તેથી તે બંધ કરીને હવે અમિત શાહના ખાસ માણસ એવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોદીની યોજના બંધ કરીને ગુજરાત સરકારની યોજના લાગું કરી છે. અગાઉ કોંગ્રેસ શાસિત રાજ્યોએ મો...

રોજ રાત્રે 20 વર્ષની શીતલ શર્મા અમદાવાદમાં ટ્રાફિક સીંગ્નલ પર ભૂખ્યા 4...

ગુજરાતમાં લાખો લોકો ભૂખ્યા પેટે સૂઈ જાય છે. તેમની ચિંતા ના ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને છે, ના આપણને. પરંતુ અમદાવાદની એક વીસ વર્ષની છોકરી શીતલ શર્મા ભૂખ્યા પેટે સૂઈ જતા એ લોકોને ખાવાનું આપી રહી છે. રાત્રે રસ્તા પર સૂઈ જતા 400 બાળકોનું પેટ ભરે છે. અમદાવાદના રસ્તાઓ પર ખુલ્લા આકાશની નીચે સૂઈ જતા ભૂખ્યા બાળકો શીતલની રાહ જોતા હોય છે. ગુવાહ...

કેળાની ખેતીમાંથી નિકળતા થડમાં સ્કોચ એવોર્ડ કેમ મળ્યો ? 

નર્મદા જિલ્લો એક આદિવાસી જિલ્લો છે અને લગભગ 44% વિસ્તાર ખેતીલાયક અને દરેક વિસ્તારમાં જંગલોવાળો છે, અને લગભગ 46% વિસ્તાર ખેતીલાયક પિયત છે. તે નીતિ યોગ દ્વારા ઓળખાતો એક જિલ્લો છે. જિલ્લાની ભૌગોલિક સ્થિતિએ મોટા ઔદ્યોગિક વિકાસને મંજૂરી આપી નથી કૃષિ એ આવકનો મોટો સ્રોત છે. કેળા મુખ્ય બાગાયતી પાક છે, તેમાં 9,100 હેક્ટર વાવેતર વિસ્તાર છે. કેળાના પાકના છોડન...

જમ્મુ-કાશ્મીરનો 175 કિલો મીટર બોગદા સાથે એફીલ ટાવરથી ઊંચો રેલ પૂલ 2021...

જમ્મુ-કાશ્મીરમાં ચેનાબ નદી પર બનાવવામાં આવતો વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ 2021માં તૈયાર થઈ જશે. પુલની ઉંચાઈ નદી સપાટીથી 359 મીટર ઉંચાઈ પર છે, જ્યારે ફ્રાન્સમાં એફિલ ટાવર 324 મીટર ઊંચાઈએ છે. તે જ સમયે, કુતુબ મીનારની ઉંચાઇ 72 મીટર છે. રેલ્વે બ્રિજનો કુલ ફેલાવો 467 મીટર છે. ડિસેમ્બર 2022 માં પ્રથમ વખત કાશ્મીર ખીણને બાકીના ભારત સાથે રેલગાડીથી જોડશે. એવ...

કોરોનાવાયરસ રસી ‘કોવિશિલ્ડ’ની કિંમત રૂ.1000થી નીચે હશે

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ એસ્ટ્રાઝેનેકા કંપની સાથે દેશમાં ઓક્સફર્ડની કોરોના રસી બનાવવા માટે ભાગીદારી કરી છે. તેનું નામ 'કોવિશિલ્ડ' રાખવામાં આવ્યું છે. આ રસી એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી છે. ભારતમાં તેનું મોટાપાયે ઉત્પાદન કરવામાં આવશે. આ રસી યુકે દ્વારા વિકસાવવામાં આવી છે અને તેનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે, ...

અગરબત્તી બનાવવા માટે સરકાર સબસિડી આપશે, ચીનથી આયાત બંધ કરાશે

કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન અને એમએસએમઇ પ્રધાન નીતિન ગડકરીએ દેશને ધૂપ લાકડીઓના ઉત્પાદનમાં સ્વનિર્ભર બનાવવા ખાદી અને ગ્રામ ઉદ્યોગપંચ (કે.આઇ.સી.) ના રોજગાર ઉત્પન્ન કાર્યક્રમના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આયોગે દેશમાં ઉત્પાદિત મશીનો અને પ્રશિક્ષિત કામદારો દ્વારા ધૂપ લાકડીઓના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 'ખાદી અગરબત્તી...

ખેડૂતોએ ગુજરાતના લોકોને કેળા ખાતા કરી દીધા,  કેળા ખાવામાં ગુજરાતના લોક...

ગાંધીનગર, 3 ઓગસ્ટ 2020 માણસ દીઠ ગુજરાતમાં વર્ષે 71 કિલો કેળા પેદા થાય છે.  ગુજરાતે માણસ દીઠ 15 કિલો કેળાનું ઉત્પાદન 10 વર્ષમાં કરી બતાવ્યું છે. મહિને 6 કિલો કેળા દરેક માણસ ખાય છે. આમ કેળાનું જબ્બર ઉત્પાદન ખેડૂતો કરી શક્યા છે. ગુજરાત સરકારે કેળાના ઉત્પાદન અંગે હમણાં જ એક અહેવાલ જાહેર કર્યો છે. ભારતના લોકો વર્ષે 23 કિલો કેળા ખાય છે. તેની સામે ગુજર...

2020ના વર્ષના તહેવારો

જુલાઇ ૨૦૨૦ ૦૧ બુધવાર દેવશયની એકાદશી, ગૌરી વ્રત પ્રારંભ ૦૨ ગુરુવાર જયાપર્વર્તી વ્રત પ્રારંભ ૦૪ શનિવાર કોકિલા વ્રત ૦૫ રવિવાર ગુરુ પૂર્ણિમા, ગૌરી વ્રત સમાપ્ત, ચંદ્ર ગ્રહણ ૦૮ બુધવાર જયાપર્વર્તી વ્રત સમાપ્ત, સંકષ્ટ ચતુર્થી ૧૨ રવિવાર કાલાષ્ટમી ૧૬ ગુરુવાર કામિકા એકાદશી ૨૦ સોમવાર સોમવતી અમાસ ૨૧ મંગળવાર ચન્દ્ર દર્શન ૨૪ શુક્રવાર વિનાયકી ચોથ ૨૫ શ...

વાઘ દિવસ પર આવ્યા સારા સમાચાર: 2967 વાઘ સાથે વિશ્વના 70 ટકા વાઘ ભારતમા...

કેન્દ્રીય વન તેમજ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે ગ્લોબલ ટાઇગર ડેની પૂર્વસંધ્યાએ એક રિપોર્ટ જાહેર કર્યો. તેમણે જણાવ્યું કે વિશ્વના 70 ટકા વાઘ ભારતમાં છે. એટલું જ નહીં 1973માં આપણાં દેશમાં માત્ર 9 ટાઇગર રિઝર્વ હચા. જેમની સંખ્યા હવે વધીને 50 થઈ ગઈ છે. તેમણે કહ્યું તે એ પણ જાણવું જરૂરી છે કે આ બધાં ખરાબ સ્થતિમાં નતી. આ બધાં સારા છે કાં તો ...

ચંબલની ખરાબાની જમીન પર ખેતી કરાશે

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ અને મુરેના-શિયોપુર પ્રદેશના સાંસદ શ્રી નરેન્દ્રસિંહ તોમરની પહેલ પર ગ્વાલિયર-ચંબલ વિસ્તારને કઠોર બનાવવા માટે વિશ્વ બેંકની મદદથી એક વિશાળ પ્રોજેક્ટ દ્વારા વિસ્તૃત કામગીરી કરવામાં આવશે. આ સંદર્ભે  તોમરની પહેલ અંગે શનિવારે (25 જુલાઇ) ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. શ્રી તોમર સિવાય વિશ્વ બે...

ગુજરાત ભાજપના પ્રમુખ બનતાની સાથે જ તેમના વિસ્તારમાં 114 કરોડના પુલને મ...

ગાંધીનગર, 25 જુલાઈ 2020 ભાજપના નવા પ્રમુખ સીઆર પાટિલ બન્યાને થોડા દિવસમાં જ તેના ક્ષેત્રમાં નવો પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. શું સરકાર લોકો માટે કામ કરે છે કે ભાજપના નેતાઓ માટે ? નવસારી નગરપાલિકા વિસ્તારમાં ૧ર મીટર પહોળા થ્રી લેન રેલ્વે ઓવરબ્રીજ માટે રૂ. ૧૧૪.પ૦ કરોડની મંજૂરી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિલંબ કર્યા વગર આપી છે. જે...